SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૧૩]... અનન્તરાગત વિશે તીજા દ્વારમાં પ્રશ્ન છે કે એક સમયમાં તેઓ કેટલી સંખ્યામાં અન્તક્રિયા કરે? (૧૪૧૪–૧૬). અનન્તરાગતા નારક ૧-૩ ,, ,, ૪ ભવનપતિ દેવો પૃથ્વી, અપ્ વનસ્પતિ પંચેન્દ્રિય તિર્યંચ 33 મનુષ્ય દેવીઓ 77 વાણવ્યંતર "" વ્યંતરી જ્યોતિક દેવ દેવી વૈમાનિક દેવ દેવી સ્ત્રી શ્રી Jain Education International જઘન્ય સંખ્યા ૧, ર, ૩ "3 } "" "" "" 33 33 "" 33 "" "" "3 "" 23 . 23 "" در ,, "" "" ,, "" "" . "" 22 "" "" "" "" 23 "" "3 "" "" "" 33 ૧૦ ૨૦ ૧૦૮ ૨૦ ,, "" ચોથા ઉદ્દતંદ્રામાં જીવ મરીને ક્યાં જઈ શકે તેનો વિચાર છે. પ્રજ્ઞાપનામાં આ પ્રકરણમાં ઉદ્ધૃત્ત શબ્દ બધી ગતિમાં થતા મરણને માટે પ્રયુક્ત છે. પરંતુ ખંડાગમમાં તેને સ્થાને ઉદ્ધૃત્ત, કાલગત અને ચ્યુત એવા ત્રણ શબ્દોનો પ્રયોગ છે. નરક, ભવનવાસી, વાનન્વંતર અને જ્યોતિષ્ક ગતિમાંથી મરીને જનાર માટે ‘ઉદ્ધૃત્ત’નો, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી મરીને જનાર માટે ‘કાલગત ’ શબ્દનો અને વૈમાનિકમાંથી અન્યત્ર જનાર માટે ચ્યુત' શબ્દનો પ્રયોગ દેખાય છે.ર ,, 33 "" "" "" "" "" ઉત્કૃષ્ટ સઁખ્યા ૧૦ ૧૦ ૪. પુસ્તક ૬, પૃ૦ ૪૮૪-૫૦૨, ૫. જુઓ પ્રસ્તુત વીશમા પદના પાંચમાથી દશમા સુધીનાં દ્વારો. પ.પ્ર. ૮ ૪ ૧૦ ૫ ૪ t ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૦ મરીને તે તે સ્થાને ગયા પછી તે જીવ ક્રમે કરી ધર્મનું શ્રવણ, બોધ, શ્રદ્ધા, મતિ-શ્રુતજ્ઞાન, વ્રતગ્રહણુ, અવધિજ્ઞાન, અણુગારત્વ, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન અને સિદ્ધિ આ બધાંમાંથી શું શું પ્રાપ્ત કરી શકે છે. તેની પણ ચર્ચા કરવામાં આવી છે. ષટ્યુંડાગમમાં ઉક્ત બાબતો ઉપરાંત અન્ય બાબતોનો—જેવી કે તીર્થંકરપદ, ચક્રવર્તીપદ આદિનો—-પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પરંતુ પ્રજ્ઞાપનામાં તીર્થકર આદિ પદોની વિચારણા જુદાં દ્વારો વડે કરવામાં આવી છે,પ તે For Private & Personal Use Only ૫ ૧. સત્ર ૧૪૧૦-૧૩ માં જે અનન્તરાગત અન્તક્રિયા કરે છે, તેમને વિષે જ આ વિચારણા છે. ૨. ખંડાગમ, પુ૦ ૬, પૃ૦ ૪૭૭ માંનો વિશેષાર્થ, ૩. તુલના માટે ઉત્તરા૦ ૦ ૨૯મું જોવું. તેમાં સંવેગથી માંડી ૭૩ પદો છે. તયા જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, ૫૦ ૩૦૮. www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy