SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૧]... ૧૯મું ‘સમ્યકત્વ’ પદ : સમ્યકત્વ વિષે આમાં જીવ સામાન્ય, સિદ્ધ અને ૨૪ દંડકમાં છવોમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિની વિચારણા છે (૧૩૯૯–૧૪૦૫) તે આ પ્રમાણે— સમ્યગ્ મિથ્યા 3rd ૧. નરકના જીવો ૨–૧૧. ભવનપતિ ૧૨. પૃથ્વીકાય ૧૩. કાય ૧૪. તેજ:કાય ૧૫. વાયુકાય ૧૬. વનસ્પતિકાય ૧૭. દ્વીન્દ્રિય ૧૮. ત્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પંચેંદ્રિયતિર્યંચ ૨૧. મનુષ્ય ૨૨. વાણવ્યંતર ૨૩. જ્યોતિષ્ક ૨૪. વૈમાનિક સિદ્ધ 33 Jain Education International 33 X × × X × ,, 33 ,, ,, ,, 22 "" >> "" "" 77 "" ,, "" "" "" "" ,, × સભ્યમિથ્યા ,, For Private & Personal Use Only "" × × × × × X X X X આના ઉપર થી એમ લિત થાય છે કે સમ્યમિથ્યાદષ્ટિ માત્ર પંચેંદ્રિય જ હોય છે, અને એકન્દ્રિય મિથ્યાદષ્ટિ જ હોય છે. દ્વિ-ન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીમાં સભ્યમિથ્યાદષ્ટિ હોતા નથી. ખંડાગમમાં સની અને અસંજ્ઞી પંચદ્રિય એવા ભેદો પાડીને અસની પંચદ્રિયને માત્ર મિથ્યાદિષ્ટ જ કહ્યા છે.—લ્લંડાગમ, પુસ્તક ૧, પૃ૦ ૨૫૮, ૨૬૧, આ બધું આ વિચારણા કેવી રીતે આગળ વધી તે સૂચવે છે. » વખંડાગમમાં વો સમ્યકત્વ ઉત્પન્ન કરે તો ક્યા કારણે તેની ચર્ચા પણ છે.—પુસ્તક ૬, પૃ૦ ૪૧૮–૪૩૭. પછી મૃત્યુ વખતે તે બાબતમાં પરિસ્થિતિ કેવી હોય તેનું વર્ણન છે. -પૃ૦ ૪૩૭. www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy