SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય ૧૭. यादृशं पुस्तके दृष्टं । तादृशं लिषि(खि)तं मया। यदि शुद्धमशुद्धं वा। मम दोषो न दीयते ॥१॥ भमपुष्टि(पृष्ठि)कटिग्रीवा(वं)। बदृष्टिरधोमुखं । कष्टेन लिषि(खि)तं शास्त्रं । यत्नेन परिपालयेत् ॥२॥ તૈરાગ્ય (તેા ક્ષેત) (૮) રત]! (ક્ષેતુ) પ્રથ(શિથિ) નં(ન) થી ન ાતચંડ્યા) પર્વ વતિ પુત્તિ ચાવા (૬) સ્ટારમૌલો) | તા(વા)વ7(૬) नक्षत्रमंडितो मेरु[:] । यावत्() भास्करचंद्रौ तावदयं पुस्तको जयतु ॥ ४ ॥ संवत् १५६५ संवत्सर(रे) प्रवर्तमाने दक्ष(क्षिणायने शरदऋतौ भाद्रपदमासे कृष्णपक्षे चतुथ्या-(•) तिथौ रविवासरे श्रीअणદ્દિપુરપને ષિા(વા)વિલં |છ || શ્રી || છ || ગુમ મરંતુ તે તથા મથત | છ || શ્રી . श्री श्रीमालज्ञातीय श्रेष्टि(ष्ठि) सहिजा भार्या अदकू सुतेन श्रेष्टि(ष्ठि) हरषा(खा)भिधेन प्रज्ञापनोपांगसूत्रं लिषा(खा)प्य स्वपुण्यार्थ परोपकाराय च श्रीपूर्णिमापक्षे प्रधानशाषा(खा)यां श्रीभुवनप्रभसूरीणां प्रदत्तं चिरं नंद्यात् ।। छ॥ श्रीः शुभं भवतु ॥ श्रीसंघस्य ॥ लेखकपाठकयोः चिरं जीव ॥ મુ પ્રતિ–આ પ્રતિ આગમો દ્ધારક શ્રી સાગરાનંદસૂરિવર સંપાદિત આચાર્ય શ્રી મલયગિરિકૃતટીકાયુક્ત છે. આ આવૃત્તિ વિસં. ૧૯૭૪-૭૫ માં આગમોદય સમિતિ (સુરત) દ્વારા પ્રકાશિત થયેલી છે. આજ પર્યત અમોએ જોયેલા પ્રાચીન જ્ઞાનભંડારોમાં પ્રજ્ઞાપના સૂત્રની સૌથી પ્રાચીન જે બે પ્રતિઓ અમે જોઈ છે, તે અહીં ઉપયોગમાં લીધેલી છે અને ઉંપ્રતિઓ છે. પ્રસ્તુત સંપાદન-સંશોધન અંગે પ્રજ્ઞાપનાસૂત્રના આ પ્રથમ ભાગમાં સમગ્ર સૂત્રપાઠ આવી જાય છે. અને મૂળસૂત્રપાઠ ઉપરથી તૈયાર કરવામાં આવેલાં પરિશિષ્ટો બીજા ભાગમાં આપવાનાં છે, તેથી પરિશિષ્ટોનો પરિચય પણ બીજા ભાગના સંપાદકીયમાં આપીશું. અમારી આગમાં સંશોધન વિષેની પદ્ધતિ અમારા તરફથી સંપાદિત થયેલા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ તરફથી પ્રકાશિત થયેલા નરિયુક્ત અનુયોદ્દાસરું ગ્રંથના સંપાદકીયના ૧૦થી ૧૬ પૃ8 સુધીમાં જણાવી છે, તેથી જિજ્ઞાસુઓને તે જેવા ભલામણ કરીએ છીએ. પ્રસ્તુત પ્રજ્ઞાપનામૂલથસ્થનું શુદ્ધિપત્રક આ ભાગના અંતમાં જ આપ્યું છે. તે પ્રમાણે ગ્રન્થને સુધારીને વાંચવા તથા પ્રતિલિપિ કરાવવા ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. પ્રસ્તુત પ્રજ્ઞાપના સૂત્રના સંપાદનને લગતું કિંચિત્ વક્તવ્ય કે જેમાં અદ્યાવધિ મુદ્રિત થયેલા પાઠોમાં અમોને પ્રાચીન પ્રતિઓમાંથી જ્યાં જ્યાં મહત્વના પાઠો મળ્યા છે, તે તે સ્થાનો અને મુનિવર શ્રી પુષ્પભિક્ષુછ દ્વારા સંપાદિત થયેલા કુત્તામાં છપાયેલા પ્રજ્ઞાપનાસૂત્રમાં જે કોઈ સ્થળે પાઠપરિવર્તન કર્યું છે તે સ્થળની ચર્ચા વગેરે પ્રસ્તુત ગ્રંથના બીજા ભાગના સંપાદકીયમાં આપવામાં આવશે. અમારા પ્રથમ સંપાદન નંવિસુત્ત જુમો હાર્દૂ માં અમોએ નવિસૂત્રવરેજ આપ્યો છે જુઓ નંતિસુત્ત મજુમોદ્દાનાÉ ૨ ગ્રન્થમાં સંપાકીય પૃ૦ ૪૦થી ૫૩) તે મુજબ પ્રજ્ઞાપનાસ્ત્રવિશેષ અહીં આપી શક્યા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે–પ્રજ્ઞાપનાસ્ત્રના વિષયોને લગતાં અવતરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001063
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1969
Total Pages506
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy