SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય દેશ દુવિષે પાડ પ્રમાણે જ મલધારીયા વૃત્તિનું વ્યાખ્યાન છે, તેમ જ ઉપયુક્ત બધીય પ્રતિઓ પણ આ જ પાઠ આપે છે. આથી શ્રી દે॰ લાની આવૃત્તિમાં છપાયેલા “ પેલેસ તુવિષે વળત્તે 1 તેં ના ' આ પાર્ડને નોંધ્યો નથી. ચૂર્ણિ અને હરિભદ્રીયા વૃત્તિમાં અહીં વ્યાખ્યા નથી. અમારા પ્રસ્તુત પ્રકાશનમાં આવેલા અનુયોગદ્દારસૂત્રની મૂલવાચના મલધારીયા વૃત્તિના વ્યાખ્યાનને અનુસરીને છે. આ હકીકતનું વાચકોને સ્મરણ રહે. ૩૦ મૂલવાચનામાં સ્વીકારેલ કેટલાક પાઠોનું સ્પષ્ટીકરણ - પહેલાં જણાવેલી વિધિથી પ્રસ્તુત નંદિસૂત્ર તથા અનુયોગદ્દારસૂત્રની વાચનાને પ્રત્યંતરો અને વ્યાખ્યાગ્રંથો સાથે મેળવતાં કોઈ વાર ચૂસિંમત પાને, કોઈ વાર હરિભદ્રીયવૃત્તિસમ્મત પાને, કોઈ વાર મલયગિરીયવૃત્તિસમ્મત પાને, કોઈ વાર ‘મલધારીયવૃત્તિસમ્મત પાને, કોઈ વાર ચૂર્ણિમલયગિરીયવૃત્તિસમ્મત પપાઠને, કોઈ વાર ચૂર્ણિ-હરિભદ્રીયવૃત્તિસમ્મત પાઠને, તો કોઈ વાર હરિભદ્રીયવૃત્તિ-મલધારીયવૃત્તિસમ્મત પાર્કને મૂલવાચનામાં ઔચિત્યાનુસારે સ્વીકાર્યો છે. ચૂર્ણિ, હરિભદ્રીય વૃત્તિ અને મલયગિરીય નૃત્તને સમ્મત પાઠના બદલે ઉપયુક્ત બુધીય પ્રતિઓમાં એકસૂત્રપણે મળતા પાઠને એક સ્થળે મૂલવાચનામાં સ્વીકારીને ત્રણેય વ્યાખ્યાઓને સમ્મત પાઠને નીચે ટિપ્પણીમાં નોંધ્યો છે. જ્યાં બધીય પ્રતિઓ નાવ શબ્દ લખીને લાંબા સૂત્રપાઠને ટૂંકાવે છે ત્યાં તો પ્રતિઓના પાડને યથાવત રાખ્યો છે, પણ જ્યાં પ્રાચીન એકમાત્ર પ્રતિમાં પણ નાવ શબ્દ ન લખતાં સંપૂર્ણ સૂત્રપાઠ મળ્યો છે ત્યાં સંપૂર્ણ પાને જ મૂલવાચનામાં ૯સ્વીકાર્યો છે. આમ છતાં ટીકાકારની વ્યાખ્યાને અનુસરીને કોઈક વાર નાવ શબ્દથી ટૂંકાવેલા સૂત્રપાઠો પણ મૂલવાચનામાં સ્વીકાર્યા છે. જે પાડે ઉપયુક્ત કોઈ પણ પ્રતિમાં ન મળતા હોય પણ તે પાઠ જરૂરી હોય અર્થાત્ વ્યાખ્યા ૧. જુઓ ૧૬ મા પૃષ્ઠની ૧૩ મી ટિપ્પણી જેના ઉપર છે તે નંદિસૂત્રમૂલનો પાઠ. આ પાઠ પ્રત્યંતરોમાં મળે છે. કોઈ પણ પ્રત્યંતરમાં ન મળતો હોય તોપણ ચૂાર્ણસંમત પાઢને પ્રાધાન્ય આપીને તે એક સ્થળે મૂલવાચનામાં સ્વીકાર્યો છે. જુઓ ૪થા પૃષ્ઠની ૯ મી ટિપ્પણી જેના ઉપર છે તે નંદિસૂત્રમૂલનો પાઠ. ૨. જુઓ ૧૮૦ મા પૃષ્ઠની ૧૧ મી ટિપ્પણી જેના ઉપર છે તે અનુયોગદ્વાર સૂત્રનો મૂલપાઠ. ણિની વ્યાખ્યા સંક્ષિપ્ત છે તેથી આ સ્થાને ચણિસમ્મત પાઠ ચોક્કસ જાણી શકાતો નથી. ૩. જુઓ ૨૦ મા પૃષ્ઠની છઠ્ઠી ટિપ્પણી અને ૨૧ મા પૃષ્ઠની બીજી ટિપ્પણી તથા આ બે ટિપ્પણીઓ જેના ઉપર છે તે નંદસૂત્રનો મૂલપાઠ. અહીં ભૂલમાં મૂકેલો પાઠ કોઈ પણ પ્રતિએ આપ્યો નથી. ૪. જુઓ ૧૧૯ મા પૃષ્ઠની ૧૮ મી, ૨૦મી અને ૨૫ મી ટિપ્પણી, તથા ૧૮૧ મા પૃષ્ઠની ૧ લી ટિપ્પણી, તેમ જ આ ટિપ્પણીઓ જેના ઉપર છે તે અનુયોગઢારત્રનો મૂલપાઠ. આ સ્થાનોના પાઠ ચૂર્ણિમાં, હરિભદ્રીય વૃત્તિમાં કે કોઈ પણ પ્રતિમાં નથી. ઉપરાંત અનુયોગઢારસૂત્રના ૩૭ મા સૂત્રમાં + + આવા ચિહ્નના મધ્યમાં આપેલો પાઠ જુઓ. આ પાઠ કેવળ સં॰ સંજ્ઞક પ્રતિજ આપે છે. ૫. જુઓ ૪૦ માં પૃષ્ઠની પાંચમી ટિપ્પણી તથા આ ટિપ્પણી જેના ઉપર છે તે નંદિસૂત્રનો મૂલપા. અહીં ઉપયુક્ત બધીય પ્રતિઓને અને હરિભદ્રીય વૃત્તિને સમ્મત પાઠ ટિપ્પણીમાં આપ્યો છે. ૬. જુઓ ૧૬ મા પૃષ્ઠની ૯મી તથા ૧૯મા પૃષ્ઠની ૧૧મી ટિપ્પણી જેના ઉપર છે તે નંદિસૂત્રનો મૂલપાઠ. ૭. જુઓ ૧૬૪ મા પૃષ્ઠની ૧લી તથા ૧૮૦ મા પૃષ્ઠની ૪ થી ટિપ્પણી જેના ઉપર છે તે અનુયોગદ્વારસૂત્રનો મૂલપાટ. ૮. જુઓ ૧૯ મા પૃષ્ઠની ૧ લી ટિપ્પણી અને તે જેના ઉપર છે તે નંદિસૂત્રનો લપાઠ. ૯. જુઓ ૧૮૩મા પૃષ્ઠની ૧૨ મી ઉપ્પણી અને આ ઉપ્પણી જેના ઉપર છે તે અનુયોગદ્વારસૂત્રનાં ૪૭૮ થી ૪૮૬ સુધીનાં સૂત્રો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy