SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિત્ વક્તવ્ય મૂલપાઠોની ચર્ચા ઉપર કરી છે. જે મૂલપાકની વ્યાખ્યા હરિભદ્રીયા અને માલધારીયા વૃત્તિમાં મળે છે તેને વિગતો સહિત અહીં જણાવીએ છીએ અમારા પ્રસ્તુત પ્રકાશનના ૪૭૨ મા સૂત્રમાં (પૃ. ૧૮૦) આવેલો “સુદુમર્સપરાયવરિત્તगुणप्पमाणे दुविहे पण्णत्ते । तं जहा-संकिलिस्समाणयं च विसुज्झमाणयं च । अहक्खायचरित्तगुणप्पमाणे સુદ્દેિ વvorતં નહી–-ડિવાર્ફ ય મડિવાર્ફ – મથે જ જેવા ” આ પાઠ પ્રસ્તુત મુદ્રણમાં ઉપયુક્ત પ્રતિઓ પૈકીની સં સંસક પ્રતિ સિવાયની કોઈ પણ પ્રતિમાં નથી. સં. સંક પ્રતિના પાઠને જરા પરિવર્તિત કરીને અહીં મૂલવાચનામાં મૂકવો યોગ્ય ગણ્યો છે. - ઉક્ત સં. સંસક પ્રતિ સિવાયની અહીં ઉપયુક્ત પ્રતિઓમાં, તેમ જ અનુયોગદ્વારસૂત્રની અમે જોયેલી અન્ય (જેનો નિર્દેશ પૂર્વે કર્યો છે) પ્રાચીન-અર્વાચીન હસ્તલિખિત પ્રતિઓમાં, તથા અમે જોયેલી અનુયોગદ્વારસૂત્રની અદ્યાવધિ પ્રકાશિત થયેલી આવૃત્તિઓ પૈકીની રાય શ્રી ધનપતિસિંહજી દ્વારા, શેઠ શ્રી દેવ લાવ દ્વારા, લાલા સુખદેવ સહાયજી દ્વારા (મુનિ શ્રી અમોલકષિ સંપાદિત), અને શ્રી જિનદત્તસૂરિ પુસ્તકોદ્ધાર ફંડ દ્વારા પ્રકાશિત આવૃત્તિઓમાં પણ ઉક્ત સૂત્રાશના બદલે આ પ્રમાણે પાઠ છે–સુદુHસંપારિત્તUTMમાળે સુવિધેquiા તે નહીં–વાચ ગાડિવાર્ફ ચા अहक्खायचरित्तगुणप्पमाणे दुविहे पन्नत्ते । तं जहा–छउमत्थेरे य केवलिए य ।। પ્રસ્તુત પ્રકાશનની મૂલવાચનામાં સ્વીકારેલા માત્ર એક જ પ્રતિના પાઠથી જ અનુયોગદ્વારસૂત્રની હરિભદ્રીયા અને માલધારીયા વૃત્તિના વ્યાખ્યાનની સંગતિ સચવાય છે. ચૂણિમાં દિવા અને મહિલા પદની વ્યાખ્યા નથી. ૧. કોઈ કોઈ પ્રતિમાં પડવા ય પરિવારણ ય પાઠ છે. ૨. કોઈ કોઈ પ્રતિમાં છેકમ ત્યાં પાઠ છે. ૩. કોઈ કોઈ પ્રતિમાં જેવી પાઠ છે. ४. तथा सक्ष्मसम्परायम् , सम्पर्येति संसारमेभिरिति सम्पराया:--क्रोधादयः, लोमांशावशेषतया सूक्ष्मः सम्परायो यति सक्ष्मप्सम्परायम्, इदमपि संक्लिश्यमानकविशुध्यमानकभेदात् द्विधैव, तत्र श्रेणिमारोहतो विशुध्यमानकमुच्यते, ततः प्रच्यवमानस्य संक्लिश्यमानकमिति । तथा अथाख्यातं अथेत्यव्ययं याथातथ्ये, आङ अभिविधी, याथातथ्येनाभिविधिना च ख्यातं, अथाख्यातम्. अकषायत्वादनतिचारमित्यर्थः । इदं च તેલ પ્રતિપતિ અતિપતિ , પરામરક્ષપાત, છા-વટિસ્વામેિવા અનુયોગદ્વાર હરિભદ્રીય વૃત્તિ પૃષ્ઠ ૧૦૪-૧૦૫ (શ્રી ઋષભદેવજી કેશરીમલજી દ્વારા પ્રકાશિત). આ અવતરણમાં જે પાઠ મોટા અક્ષરોમાં છે તે પાઠ મુદ્રિત હરિભકીયા વૃત્તિમાં પડી ગયો છે, જે પ્રાચીન પ્રતિઓમાંથી મળી આવ્યો છે. ५. सम्परैति-पर्यटति संसारमनेनेति सम्पराय:-क्रोधादिकषायः, लोभांशमात्रावशेषतया सूक्ष्म: सम्परायो यत्र तत् सूक्ष्मसम्परायम् । इदमपि संक्लिश्यमान-विशुध्यमानभेदाद् द्विधा । तत्र श्रेणिमारोइतो विशुध्यमानकमुच्यते, ततः प्रच्यवमानस्य संक्लिश्यमानकमिति। 'अहक्खाय' त्ति अथशब्दोऽत्र याथातथ्ये, आज अभिविधी, आ-समन्ताद् याथातथ्येन ख्यातमथाख्यातम्, कषायोदयाभावतो निरतिचारत्वात् पारमार्थिकरूपेण ख्यातमथाख्यातमित्यर्थः। एतदपि प्रतिपात्यप्रतिपातिभेदाद् देधा, तत्रोपशान्तमोहस्य प्रतिपाति, क्षीणमोहस्य त्वप्रतिपाति, अथवा केवलिनश्छमस्थस्य चोपशान्तमोहक्षीणमोहस्य तद भवति, अतः નિમેવા સૈવિધ્યમિતિ, અનુયોગદ્વાર સત્ર મલધારીયા વૃત્તિ પત્ર ૨૨૨, પૃષ્ઠ ૧-૨, १. उवसामगसेदीए उवसमेन्तो सुहुमसंपरागो विसुज्झमाणो भवति, सो चेव परिवडतो संकिलिस्समाणो भवति । खवगसेढीए संकिलिस्समाणो णत्थि। मोहक्खयकाले अणुप्पण्णकेवलो जाव ताव छउमत्थो, खीणदसण-णाणावरणઠા નાવ માલ્યો તાવ દ્વારા વહી. તેલં વંઠા અનુયોગદ્વારણ પૃ. ૭૬ (શ્રી ઋષભદેવજી કેશરીમલજી દ્વારા પ્રકાશિત). આ અવતરણમાં આવેલા મ ળવો ના બદલે સૂચિત મુદ્રિત ચર્ણિમાં ૩quorવચ્ચે પાઠ છે. અમે અહીં પ્રાચીન પ્રતિઓના આધારે મેળવેલી ચર્ણિમાંથી અનુવાવ પાઠ આપ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy