SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિત્ વક્તચ ૩૧ જણાવી તેવી જવલ્લે જ વોયા ં પાઠ આપતી કોઈ પ્રતિ પૂજ્યપાદ આગમોદ્ધારકજીને અને શ્રીઅમોલકઋષિજીને મળી હશે. ઉપરની ચર્ચાથી જાણી શકાશે કે કાવડ વહન કરનારના અર્થમાં જાય શબ્દ અપરિચિત કે અલ્પપરિચિત હોવાથી, તેમાંય ટીકાની પ્રતિઓમાં વાય અને જાત રૂપ લખાયેલું હોવાના કારણે, કોઈક તથાપ્રકારના અભ્યાસી લેખકોએ અર્થસંગતિ જાળવવાના હેતુથી લાવોય અથવા જાડિય શબ્દની કલ્પના કરીને તે પોતપોતાની પ્રતિઓમાં મૂલપાŁરૂપે લખ્યા છે. વાવદિય શબ્દ તો પ્રાય: વિક્રમના અઢારમા શતક પછીની કોઈક ટમાર્થ કે બાલાવબોધવાળી પ્રતિઓમાં જવલ્લે જ મળે છે. વાય અથવા તો જાત શબ્દ કાવડ વહન કરનારના અર્થમાં ન હોઈ શકે તેમ માનવાને પણ કોઈ કારણ નથી. જેમ જૈનાગમ સાહિત્યમાં એકાદ સ્થળે કાવડ વહન કરનારના અર્થમાં વાવ શબ્દનો પ્રયોગ થયો છે તેમ અહીં મૂલની સંખ્યાબંધ પ્રાચીન પ્રતિઓ અને ટીકામાં નિરપવાદ રૂપે મળતો ન્યાય કે જાત શબ્દ સ્વીકાર્ય ગણાવો જોઈ એ. આટલી લાંખી ચર્ચાનો નિષ્કર્ષ આ છે—૧. અનુયોગદ્દારસૂત્રમાં અદ્યાવધિ પ્રકાશિત થયેલો ઢાવોવાળું પાઠ વિકૃત હોઈ ાયાનું પાઠ પ્રમાણિત છે. ર. પ્રાકૃત કોશમાં કાવડ વહન કરનારના અર્થમાં જાવોય દેશ્ય શબ્દ લેવાયો છે તે અપ્રમાણિત છે. તેના ખલે વાય દેશ્ય શબ્દ સુધારીને વાંચવો. ૩. વિ॰ સં॰ ૧૯૭ર થી આજ દિન સુધી છપાયેલી આત્તિઓમાં પ્રસ્તુત સ્થાનમાં ગતાનુગતિકતા કે વશવર્તિતા દેખાય છે તે વિચારીને આપણે આપણા સંપાદનકાર્યમાં પ્રત્યંતરો, વ્યાખ્યાઓ વગેરે જોવામાં ધીરજપૂર્વક યથાવિધિ પ્રયત્ન કરવો જોઈ એ. ૨. ૧૪૬ મા પૃષ્ઠની ૯ મી ટિપ્પણીમાં અપેલો અનંતેનું ોનો યુનિત્રો મળતા સ્રોના પાઠ અનુયોગદ્દારસૂત્રની કોઈ પણ પ્રાચીન પ્રતિમાં મળતો નથી. તેથી તથા ણિ અને એ ટીકાઓમાં આ પાર્ટનું વ્યાખ્યાન પણ નથી તેથી તેને મૂલવાચનામાં સ્વીકાર્યો નથી. પ્રસ્તુત વિષયના વિશેષ સ્પષ્ટીકરણ માટે મલધારીયા ટીકામાં અનન્તશ્ર હોદ્દોઃ આ પ્રમાણે ક્રમશઃ અલોકનું પ્રમાણુ જણાવ્યું છે, તેને મૂલપાડના વ્યાખ્યાનરૂપે માનવાને કોઈ કારણ નથી. મલધારીયા ટીકાના આ અવતરણના આધારે પાછળના સમયમાં (વહેલાંમાં વહેલાં કદાચ વિક્રમના ૧૮ મા શતકથી) સમજવા–સમજાવવાના હેતુથી કોઈ એ પ્રસ્તુત ટિપ્પણીનો પાઠ મૂલમાં લખ્યો હોય તેમ લાગે છે. શ્રી લા૦ ૬૦ વિદ્યામંદિરના સંગ્રહની વિ॰ સં॰ ૧૯૩૪માં લખાયેલી ટઞાર્થવાળો અનુયોગદ્વારસૂત્રની પ્રતિમાં પ્રસ્તુત પ્રક્ષિત પાને મૂલપારૂપે લખીને તેના ટખામાં તદનુસારે અર્થ પણ લખ્યો છે, તે આ પ્રમાણે—મળતેનું હોળો પુળિયો અન(i)તા હો[] (મૂલપાડ), ‘મ॰ અન(f)તશુળો જો દીપ તિવાર૬ ૦ મ(ન)તા ો થાક્' (ટખાર્થ). તથા ઉક્ત સંગ્રહની વિક્રમના ૨૦મા શતકમાં લખાયેલી બાલાવબોધયુક્ત અનુયોગદ્દારસૂત્રની પ્રતિના મૂલપાઠમા પ્રસ્તુત સ્થાન જોકે અશુદ્ધ લખાયું છે, છતાં તેમાં આ પ્રક્ષિપ્ત પાર્ક મૂલરૂપે જ લખાયેલો છે તેમ જાણી શકાય છે. આમ છતાં ખાલવબોધમાં તો મલધારીયા ટીકાના ઉક્ત અવતરણનો જ અનુવાદ કર્યો છે. અસ્તુ. ૧. વાવપિચ્છાય વેતિ વ્યાવા:-વાવદિવાળા: તેમાં પ્રેક્ષા ( છવાભિગમત્ર મલયગિરીયા વૃત્તિની શેઠ શ્રી દે॰ લા॰ જૈન પુસ્તકોદ્વાર ફંડ દ્વારા પ્રકાશિત આવૃત્તિ પત્ર ૨૮૧ પૃષ્ઠિ બીજી). અહીં મુદ્રિત થયેલા મૂલપાડમાં વાવ વચ્છા વા પાઠ નથી એટલું જ નહીં, આ પાઠ અને આ સંદર્ભેની ટીકામાં જેનું વ્યાખ્યાન છે તે મલપાડના અનેક શબ્દો ટીકાની સાથે છપાયેલી જીવાભિગમસૂત્રની મૂલવાચનામાં નથી છપાયા. આનંદની વાત છે કે— પ્રાયઃ ટીકાના વ્યાખ્યાન મુજબની જીવાભિગમસૂત્રના મલપાઠની વાચનાવાળી પ્રાચીન પ્રતિ અમોને જેસલમેરના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. જીવાલિંગમસૂત્રના પ્રકાશન વખતે તેનો અચૂક ઉપયોગ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy