SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય આચારાંગસૂત્ર પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં નામે સે જૂહું નાખે, જે નઠું નાખે છે જે નારે આવું એક સૂત્ર છે. આ સૂત્રની વ્યાખ્યા આચારાંગચૂર્ણિકાર અને વૃત્તિકાર શ્રી શીલાંકાચાર્ય આપે છે તે કરતાં જુદા જ સંદર્ભમાં શ્રીમલવાદિત દ્વાદશાનિયચક્રની વૃત્તિના પ્રણેતા શ્રી સિંહરિગણિ વાદિ ક્ષમાશ્રમણ વ્યાખ્યા આપે છે – 'जे एगनामे से बहुनामे' दवनामणा रुक्खादीणं, नामेति-ण भजति, जहा णदीपूरेण गुम्म-लताओ नामियाओ पुणो उन्नमंति । भावणामणा जो 'एगं' अणंताणुबंध कोहं णामेति सो बहुं णामेति । 'बहु 'त्ति सेसा सत्तवीसं कम्मंसा मोहणिजस्स । अहवा पदेसतो ठितितो वा बहुं । जो बहुं णामेति, तं जहा-अण दंस णपुंसग० उवसामगसेढी रतेयव्वा । આચારાંગચૂર્ણિ, પત્ર ૧૨૬. જે ” મિહિા વો હિ.... “”િ મનન્તાનુવધિનું શોધું “નામતિ” પતિ ૪ बहूनपि नामादीन् नामयति, अप्रत्याख्यानादीन् वा स्वभेदान् नामयति; मोहनीयं वैकं यो नामयति स शेषा अपि प्रकृती मयति । यो वा बहून् स्थितिशेषान् नामयति सोऽनन्तानुबन्धिनमेकं नामयति મોહનચં વા ........મતો ચિતે–ચો વહુનામ ર પરમાર્થતા વિના તાર આચારાંગવૃત્તિ, પત્ર ૧૫૬–૧, દ્વિતીયાવૃત્તિ. __ न चैताः स्वमनीषिका(कया) उच्यन्ते, निबन्धनमप्यस्य दर्शनस्य आर्षमस्ति । यतोऽस्य दर्शनस्य विनिर्गम इति तद् दर्शयति-'जे एगणामे से बहुनामे' यद् एकस्य भावः तत् सर्वस्यापि, यत् सर्वस्य तद् एकस्यापि ।' દ્વાદશાનિયચક્ર, પૃષ્ઠ ૩૭૫, શ્રી જૈન આત્માનંદ સભા પ્રકાશિત ઉપર આચારાંગચૂણિ અને વૃત્તિ તથા દ્વાદશાનિયચક્રવૃત્તિનો જે પાઠ આપ્યો છે તે ઉપરથી વ્યાખ્યાપ્રવાહ ઉપરાંત સૂત્રપાઠના ઉપર પણ પ્રકાશ પડે છે. આજની આચારાંગસૂત્રની પ્રતિઓમાં જ નહિ, પણ શ્રી શીલાંકાચાર્ય સામેની આચારાંગસૂત્રની પ્રતિઓમાં પણ જે નામે જે વર્લ્ડ નામે ને નામે તે giાં નામે આવો સૂત્રપાઠ હતો. અહીં શ્રી શીલાંકાચાર્ય વૃત્તિમાં પ્રતીક પણ છે મર્યાદ્રિ આ પ્રમાણે આપે છે; જ્યારે ચૂર્ણિકાર અને દ્વાદશારયચક્રવૃત્તિકાર ને નામે તે વહુનામ, જે વહુનામે સે નામે આ પ્રમાણે સૂત્રપાઠ આપે છે. ચૂણિકાર મહારાજનું સૂત્રપ્રતીક તો સ્પષ્ટ જ છે, પણ જે વ્યાખ્યા થોડો ભ્રમ ઉત્પન્ન કરે છે તે તો સમાસ તોડીને વ્યાખ્યા કરવાને કારણે જ છે. દ્વાદશારનયચક્રવૃત્તિકાર તો સૂત્રપ્રતીકમાં અને તેની વ્યાખ્યામાં તદન સ્પષ્ટ છે. શ્રી શીલાંકાચાર્ય પ્રતીક આપવામાં અને વ્યાખ્યામાં i નામે સે વ નામે ઇત્યાદિ પાઠ પ્રમાણે જ વ્યાખ્યા કરે છે. આમ છતાં જે gii સૂત્રની વ્યાખ્યાના ઉપસંહારમાં તેમણે મતોડવિયતે–ચો નામઃ ૩ જીવ પરમાર્થત ઇનામ પ્રતિ આ પ્રમાણે લખ્યું છે, તેથી એમ તો સ્પષ્ટ જ થાય છે કે તેમના સામેની પ્રતિમાં ભલે પર્ફ નામે ઇત્યાદિ સૂત્રપાઠ હો, તે છતાં તેમની સામે ને નામે તે વ૬ના ઇત્યાદિ પાઠાનુસારી વ્યાખ્યાપ્રવાહ હતો જ. એટલે પ્રાચીન સમયમાં આ સૂત્ર ચૂર્ણિકાર અને નયચક્રવૃત્તિકાર આપે છે તે રૂપમાં જ હશે અથવા હોવું જોઈએ. સૂત્રપાઠની જેમ વ્યાખ્યાગ્રંથોના વિષે પણ એક ઉદાહરણે અહીં આપવામાં આવે છે – ૧. આવશ્યકચૂર્ણિમાં સામાયિક સૂત્ર એટલે કે જેમિ ભંતે. સૂત્રનું વ્યાખ્યાન કરતાં રેનિ પદના વ્યાખ્યાન પ્રસંગે “કરણ” નું વ્યાખ્યાન છે, એ જ રીતે ઉત્તરાધ્યયનસૂત્રના ચોથા અસંખય ઝયણ–સંા અસંસ્કૃતધ્યયન–માં પણ ચૂર્ણિકારે “કૃત' પદના વ્યાખ્યાન પ્રસંગે “કરણનું વ્યાખ્યાન કર્યું છે, અને સૂત્રપ્તાંગસૂત્રમાં પણ “કૃત' પદના વ્યાખ્યાન પ્રસંગે ચૂણિમાં “કરણ” નું વ્યાખ્યાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy