SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય એક હંસયુગલનું, એક મયુરયુગલનું અને એક સ્વસ્તિયુક્ત સુંદર શોભનનું એમ ત્રણ રેખાચિત્રો બનાવેલાં છે. અંતમાં આ પ્રમાણે સંવત આદિનો ઉલ્લેખ છે— I ! | મનરાળ મજુયો દ્વા() in / છ છ છ | यावद् गिरिनदीद्वीपा यावच्चंद्रदिवाकरौ। यावच्च जैनधर्मोऽयं तावन्नंदतु पुस्तकं ।। छ ॥ छ॥ मौलिलालितपदः क्षमाधरैर्यावदेव जिनधर्मभूपति । पाति साधुमितरं विडम्बते तावदस्तु भुवि पुस्तको ध्रुवः ॥ छ । सं० १४५६ वर्षे माघ सुदि १० बुधे त्रुटि::] पूरिताः(ता) ॥ छ॥ श्रीस्तम्भतीर्थे वृद्धपौषधशालायां तपागच्छीय भट्टारि(र)क श्रीजि(ज)यतिलकसूरि तत्प्प(त्यो? શ્રીરત્નતાપારસૂરિ તદુપ(શે) પુસ્ત ઋ(f) લાપિત | છ | શ્રી છો ૧. અનુયોગઠારસૂત્ર મૂલ, ૨. શ્રીજિનદાસગણિમહત્તરત અનુયોગઠારસૂત્રચૂર્ણિ અને ૩. ભલધારગચ્છીય આચાર્ય શ્રી હેમચંદ્રસુરિત અનુયોગદ્વારસૂત્રવૃત્તિ એમ ત્રણ ગ્રંથવાળી એક પ્રતિ વિક્રમના ૧૪મા શતકમાં લખાયેલી; તેમાંથી અનુયોગદ્વારસૂત્રને સમગ્ર મૂલપાઠ નષ્ટ થયેલો અને અનુયોગદ્વારચૂર્ણિ તથા માલધારીયા ટીકાનાં અનેક પત્રો નષ્ટ થયેલાં. આ ત્રુટિત પ્રતિમાંના અનુયોગદ્વારસૂત્રના સમગ્ર પાઠને, ઉપર જણાવ્યા પ્રમાણે, સં. ૧૪૫૬માં શ્રી રત્નસાગરસૂરિજીના ઉપદેશથી લખાવીને પૂર્ણ કરવામાં આવેલો, અર્થાત સંપૂર્ણ અનુયોગદ્વારસૂત્ર લખાવ્યું છે. બીજા નંબરની અનુયોગદ્વાર ચૂણિનાં ખંડિત પત્રોને ઉપર જણાવેલા શ્રી રત્નસાગરસૂરિના ગુરુ શ્રી જયંતિલકસૂરિએ સં. ૧૪૫૬માં લખાવીને તે પૂર્ણ કરાવેલી છે; જ્યારે ત્રીજી અનુયોગદ્વારની મલધારીયા વૃત્તિના અંતનો અનુસંધિત વિભાગ આજે ઉપલબ્ધ નથી. વાપ્રતિ–શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણમાં રહેલા શ્રી વાડીપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી પ્રતિ છે. પત્ર સંખ્યા ૩૨ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૭ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૫૮ થી ૬૦ અક્ષરો છે. લિપિ સુંદર છે. અને સ્થિતિ છણું છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૨x૫ ઈંચ પ્રમાણ છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની ગ્રંથસૂચીમાં આનો ક્રમાંક ૬૭૩૬ છે. અંતમાં લેખકની પુપિકા આ પ્રમાણે છે अनुयोगद्वारसूत्रं सगाहा १६०४ श्लोक २००० ॥ छ । शुभं भवतु ॥ संवत् १५३८ वर्षे मागसिर वदि १३ भौमे पुस्तकं लिखितं ॥ छ॥ go પ્રતિ–શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણમાં રહેલા શુભવીર જૈન જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી પ્રતિ છે. પત્ર સંખ્યા ૨૯ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષિમાં ૧૫ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૫૯ થી ૬૧ અક્ષરો છે. લિપિ સુંદર અને સ્થિતિ સારી છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૧છૂ૪૪ ઇંચ પ્રમાણ છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની ગ્રંથસૂચીમાં આનો ક્રમાંક ૪ર૭૭ છે. અંતમાં આ પ્રમાણે પુષ્પિકા છે– __सं० १५६१ वर्षे श्रीमदणहिल्लपाटकपट्टणे श्रीबृहत्खरतरगच्छे श्रीजिनसागरसूरिपट्टे श्रीजिनहर्षसूरिशिष्य श्रीकमलसंयमोपाध्यायानामुपदेशेन सो० भोजू भार्या श्रा० कुतिगदेपुत्ररत्न सो० जगमालेन भार्या श्रा० अमरी पुत्र सो. श्रीपाल सो. वीरपाल सो० समधर सो० अर्जुन प्रमुखपरिवारयुतेन श्रीअनुयोगद्वारसूत्रं लेखयांचक्रे ॥ शुभं भवतु ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy