________________
પ્રતિપરિચય સ્થિતિ અને લિપિ સુંદર છે. લેખકની પુપિકા નથી. આ પ્રતિ અનુમાને વિક્રમના ૧૬મા શતકમાં લખાયેલી લાગે છે. શ્રી હેમચંદ્રાચાર્ય જેના જ્ઞાનમંદિરના ગ્રંથક્રમમાં આનો ક્રમાંક ૪૦૮૨ છે. આની લંબાઈ-પહોળાઈ ૧૪૪ ઇંચ પ્રમાણ છે.
મુ પ્રતિ–આ પ્રતિ આગમોદ્ધારક શ્રી સાગરાનંદ રિવરસંપાદિત શ્રીમલયગિરિત ટીકાયુક્ત છે, જે તેઓશ્રીએ આગમવાચનાના સમયે સંપાદિત કરેલી છે. આ આવૃત્તિ વિસં. ૧૯૭૩માં આગમોદય સમિતિ (સુરત) દ્વારા પ્રકાશિત થઈ છે.
નંદિસૂત્રની પ્રતિઓની વિશેષતા
મોડે, આ ત્રણ પ્રતિઓ લખાયા પછી કોઈ પણ વિદ્વાને તેમાં સંશોધન કર્યું નથી.
વં છે. ૨૦ જી, આ ચાર સંશોધિત પ્રતિક છે. આમાં પણ . પ્રતિનું સંશોધન ખરતરગચ્છીય ગીતાર્થ આચાર્ય શ્રી જિનભદ્રસૂરિએ કર્યું છે, જેમાં તેમણે નંદિસૂત્રના પ્રક્ષિપ્ત પાઠાદિના વિષયમાં તે તે સ્થાન ઉપર ટિપ્પણી કરી છે, જે અમે અમારા આ પ્રકાશનમાં આપી છે. જુઓ પૃ. ૫ ટિ. ૧, પૃ. ૬ ટિ૧૧, પૃ. ૭ ટિ૧૦, પૃ. ૮ ટિ૯, પૃ. ૯ ૦િ ૩ ઇત્યાદિ.
૦ પ્રતિ અધિકારો લંડ પ્રતિ સાથે મળતી–જુલતી હોવા છતાં જુદા કુલની જણાય છે. આમાં સ્થવિરાવલિની પ્રક્ષિત મનાતી ગાથાઓ નથી. જુઓ પૃ૦૬ ૦િ ૧૧ અને પૃ૦ ૭ ટિ. ૧૦. સાતમા પરિષસૂત્રમાં જે ત્રણ ગાથાઓ પ્રક્ષિપ્ત છે તે પણ આ પ્રતિમાં નથી. જુઓ પૃ. ૯ ટિ. ૩. આ જ પ્રમાણે મન:પર્યવજ્ઞાનના કવ્યક્ષેત્રાદિવિષયક સૂત્રપાઠમાં જે સત્રપાઠ ચૂર્ણિકાર અને હરિભદ્રસૂરિને અભિપ્રેત છે તે આ પ્રતિમાં મળ્યો છે, જુઓ પૃ. ૧૬ ટિ. ૩. આ પ્રતિની આવી જે જે વિશેષતાઓ છે તેનો પાદટિપ્પણુઓમાં ઉલ્લેખ કર્યો છે. અહીં પરીક્ષણ એ અભ્યાસની દૃષ્ટિથી પાઠભેદોનું નિરીક્ષણ કરનાર વિદ્વાનોને પ્રાર્થના છે કે–આ મુદ્રણમાં પૃ૦ ૭ ટિ, ૧૦, પૃ. ૮ ટિ ૯ તથા ટિ૧૧, અને પૃ. ૨૦ ટિ, ૧૧ આદિ સ્થાનોમાં જે ઉ૦ પ્રતિનો નિર્દેશ કર્યો છે તે પુત્ર પ્રતિ કઈ? અને ક્યા ભંડારની હતી ?—આ હકીકત સ્મૃતિમાં રહી નથી. છતાં એટલું તો ચોક્કસ છે કે શું પ્રતિ કેટલેક અંશે પુત્ર પ્રતિની સાથે મળતી–જુલતી પ્રતિ છે. અર્થાત જેમ નિર્વિવારિ ખમો તો જ મૂરિજેઆ બે ગાથાઓ પુ0 પ્રતિમાં નથી તેમ શુ પ્રતિમાં પણ મળતી નથી. જુઓ પૃ. ૭ ટિ. ૧૦. યદ્યપિ પ્રસ્તુત મુદ્રણમાં આ સ્થાનમાં પુત્ર પ્રતિની સાથે શુ પ્રતિનો ઉલ્લેખ કરવો રહી ગયો છે, પણ ભંડારમાં જઈને શુ પ્રતિ પુનઃ જેઈને નિશ્ચિત કર્યું છે કે-જોર્વિવાળ પિ મોર તથા તત્તો જ મૂવિશે આ બે ગાથાઓ પ્રતિમાં પણ નથી. આ સુધારો શુદ્ધિપત્રમાં જણાવ્યો છે. એવી જ રીતે વંfમ અપ તથા વંતરિ અન્નવિય આ બે ગાથાઓ ગુરુ પ્રતિમાં નથી, જુઓ પૃ૦ ૬ ટિ. ૧૧. ચૂર્ણિ અને ટીકાઓમાં આ ચાર ગાથાઓનો ઉલ્લેખ કે વ્યાખ્યાન નથી. નંદિસૂત્રની આવી બીજી પણ પ્રતિ જોવામાં આવી છે, જેમાં આ ચાર ગાથાઓ નથી. આમ છતાં નંદિસૂત્રની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓમાં અને બીજી કેટલીય પંદરમી-સોળમી શતાબ્દિમાં લખાયેલી કાગળની પ્રતિમાં આ ગાથાઓ અવશ્ય મળે છે. અહીં પ્રશ્ન એ જ થાય છે કે ચૂર્ણિકાર અને ટીકાકારોએ આ ગાથાઓને સ્પર્શ પણ કેમ ન કર્યો ?
છે અને નો. પ્રતિની વિશેષતા આ છે–આમાં પ્રાયઃ લુપ્ત વ્યંજનના સ્થાનમાં અસ્પષ્ટ જ શ્રુતિના પ્રયોગના બદલે કેવળ અને ૩ ની શ્રુતિવાળો પ્રયોગ જ છે, જે પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિમહારાજના મુદ્રણમાં દેખાય છે. જેમાં અસ્પષ્ટ ચ શ્રુતિનો પ્રયોગ ઓછો છે તેવી પરંપરાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org