SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ...૬૮]... આ અને આ પ્રકારનાં અન્ય પાત્રોમાં ભરવામાં આવતાં રસદ્રવ્યોનું પ્રમાણ નક્કી કરવા માટેનાં માન-માપનાં નામ આ પ્રમાણે છે : ચાર પળીની એક તથિી . આઠ ૫ળીની એક ત્રિ1િ1. સોળ પળીની એક ઘોશિ. બત્રીસ પળીની એક મદમાવા. ચોસઠ પળીની એક ચતુરિવા. એકસો અઠ્ઠાવીસ પળીની એક અર્ધનાળી. બસો છપ્પન પળીની એક માળા. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૨૦ મું (પૃ. ૧૩૩). ઉન્માન પ્રમાણે પત્ર, અગર, તગર, ફળ, કંકુ, ખાંડ, ગોળ, સાકર વગેરે વસ્તુઓનું પ્રમાણ નિશ્ચિત કરવા માટેના માનવિશેષને ઉન્માન પ્રમાણુ કહેવામાં આવે છે. ઉન્માન પ્રમાણમાં માન–બાપનાં સાત નામ આ પ્રમાણે મળે છે. (૧) પલનો આઠમો ભાગ ગઈર્ષ. (૨) પલનો ચોથો ભાગ . (૩) પલનો અર્ધભાગ મર્ધપત્ર. (૪) ઘ૪. (૫) એકસો પાંચ પલની એક તુટી. (૬) ૧૦ તુલાનો એક અર્થમા, (૭) અને ૨૦ તુલાનો એક માર. ઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૨૨-૨૩ (પૃ૧૩૪) અહીં જણાવેલાં ઉન્માન પ્રમાણમાં એકસો પાંચ પલની તુલા જણાવેલી હોવા છતાં ઘણું પ્રાચીન સમયથી લોકવ્યવહારમાં એક સો પલની તુલા ઠીક ઠીક રીતે પ્રચલિત હતી. આ વસ્તુ નીચેનાં અવતરણોથી સમજાશે “પતિ તુ, વિંશતિસ્તુ મારા [ ]” તિ માષિતવાતા શ્રી આત્માનંદ જૈન સભા (ભાવનગર) દ્વારા પ્રકાશિત થીસિંહસૂરિગણિવાદિષમાશ્રમણવિરચિત દ્વાદશાનિયચક્રવૃત્તિ પૃ૦ ૩૦૩ પંક્તિ ૯. तुला स्त्रियां पलशतं, भारः स्याद्विंशतिस्तुलाः । અમરકોશ–વૈશ્યવર્ગ ગ્લો. ૮૭ तुला पलशतं, तासां विंशत्या भार आचितः। આ. શ્રી હેમચન્દ્રસૂરિત અભિધાનચિંતામણિ કાંડ ૩ શ્લોક ૫૪૯. એક સો પાંચ પલની એક તુલા આ માન પણ અનુયોગકારસૂત્રકારના સમયમાં કોઈને કોઈ પ્રદેશમાં પ્રચલિત હતું એમ જાણી શકાય છે. અવમાન પ્રમાણ: કૃપ, પ્રાસાદપીઠ, કાછાદિ, કટ, ૫ટ, ભીંત અને ભીંત વગેરેના પરિધિનું પ્રમાણ નિશ્ચિત કરવા માટેના માનવિશેષને અવમાન પ્રમાણ કહેવામાં આવે છે. અવમાન પ્રમાણનાં માન-માપનાં આઠ નામ આ પ્રમાણે મળે છે. ૧. સૂર્ત-૨૪ અંગુલ પ્રમાણ, ૨. દંત, ૩. ધનુષ, ૪. ગુજ, ૫. નાટિ, ૬. અક્ષ, ૭. મુ. આ દંડ આદિ છે કે માનવિશેષ ચાર હાથ પ્રમાણનાં હોય છે. ફક્ત કૂવાનું માપ લેવાના ઉપયોગમાં આવતી ચાર હાથ પ્રમાણ લાંબી લાકડી નાાિં કહેવાતી, તથા માર્ગ વગેરે માપવા માટે ચાર હાથ પ્રમાણના માપને ધનુર્ કહેવાતું વગેરે વગેરે. ૮. સુજ્જુ-દશ નાલિકા પ્રમાણ એટલે કે ૪૦ હાથે પ્રમાણુ. જુઓ અનુયોગદ્વાર સૂત્ર ૩૨૪-૨૫ (પૃ. ૧૩૪). પ્રતિમાના પ્રમાણે સોનું, રૂપું, મણિ, મોતી, શંખ, શિલા–રાજપદક અથવા ગંધપટ્ટક અને પરવાળાં વગેરેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy