SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૬૯].. પ્રમાણ નિશ્ચિત કરવા માટેના માનવિશેષને “પ્રતિમાનપ્રમાણુ” કહેવામાં આવે છે. પ્રતિમાનપ્રમાણમાં માન–માપનાં છ નામ આ પ્રમાણે મળે છે. ૧. ગુજ્ઞા -ચણોઠી, ૨. વળી–સવા ગુંજા, ૩. નિષ્ણવ-૧ કાકિણી, ૪. શર્મમાષ-૩ નિષ્ણાવ અથવા ૪ કાકિણી, ૫. મug૪-૧૨ કર્મભાષક અથવા ૪૮ કાકિણ, અને સુવ – ૧૬ કર્મમાષક અથવા ૬૪ કાકિણી, જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૨૮-૨૯ (૫૦ ૧૩૫). ક્ષેત્રમાનપ્રમાણ: નાનાં-મોટાં જળાશયો, નાનાં-મોટાં ઉદ્યાન-વનો, પ્રાસાદો, બજારો, રસ્તાઓ, વાહનો, આસન-શયનાદિ તેમ જ અન્ય ઉપસ્કરનું પ્રમાણ નિશ્ચિત કરવા માટેના માનવિશેષને “ક્ષેત્રમાનપ્રમાણ” કહેવામાં આવે છે. ક્ષેત્રમાનપ્રમાણનાં માન–માપનાં ૧૩ નામ આ પ્રમાણે મળે છે : ૧. માત્મા–પોતાનું અંગુલ પ્રમાણ, ૨. – છ અંગુલ પ્રમાણ, ૩. મુ-બાર અંગુલ પ્રમાણ, ૪. વિતસ્તિ-૨ પાદ અથવા ૧૨ આંગળ, ૫. ત્રિ-૨ વિતસ્તિ અથવા એક હાથ અથવા તો ૨૪ આંગળ, ૬. વૃશ્ચિ–બે રાત્નિ અથવા બે હાથ અથવા તો ૪૮ આંગળ, ૭. ઠંડ, ૮. ધનુર્, ૯. યુ, ૧૦. અક્ષ અને ૧૧ મુર૮-૨ કુક્ષિ અથવા ચાર હાથ અથવા તો ૯૬ આંગળ, ૧૨. ભૂત-ગાઉ–બેહજાર ધનુષ, ૧૩. યોગન-ચાર ગાઉં. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૩૪–૩૫, ૩૪૫, ૩૪૯ (પૃ. ૧૩૬, ૧૩૯ અને ૧૪૬ મું). ઉપર જણાવેલાં જ ભાન-માપથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના શરીરનું માન જૈન ગ્રંથોમાં જણાવેલું છે. ફક્ત અહીં ઉપર જણાવેલાં માન પૈકીનું પહેલું મામક્િર છે તેના બદલે સેવાકૂર સમજવું. આ ઉત્સધાંગુલનું પ્રમાણ આ પ્રમાણે છે. અનંત પરમાણુની એક કટ્ટઋ%િ8, ૮ ઉચ્છલણશ્લેક્ટ્રિકાની એક ઋઋા ; ૮ લક્ષણિકાનો એક કરે: ૮ ઊર્ધ્વરેણુની એક ત્રાળુ; ૮ ત્રસરેણુનો એક રથg; ૮ રથરેણુનો એક ઉ ત્તરકુરુમનુષ્યવીમાન; દેવકુરૂત્તરકુમનુષ્યવાળના આઠ અગ્રભાગનો એક સુવિર્ષનર્ચવર્ષમનુષ્યવાહીમા; હરિવર્ષ-રમ્યકર્ષક્ષેત્રના માણસના વાળના આઠ અગ્રભાગનો એક હૈમવત-દૈષ્યવતમનુવાટીકમારી; હૈમવત-હરણ્યવત ક્ષેત્રના મનુષ્યના આઠ વાલાગ્રભાગનો એક પૂર્વવિહાવવિદ્દેદનનુષ્યવાઝમા પૂર્વવિદેહ-અપરવિદેહ ક્ષેત્રના માણસના આઠ વાલાગ્રભાગનો એક માતૈવતક્ષેત્રમનુષ્યવાઢા મા; ભરત-ઐવિત ક્ષેત્રના આઠ વાલાગ્રભાગની એક સ્ટિક્ષા: આઠ લિક્ષાની એક પૂ; આઠ યુકાનું એક ચમચ; અને આઠ યવમધ્યનું એક ઉલ્લેષાંજ. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૪૪–૪૫ (પૃ. ૧૩૮-૩૯). ઉપર જણાવેલાં જ માન–માપથી રત્નકાંદિ કાંડ, પાતાલ, દેવભવન, ભવનપ્રસ્તટ, નરક, નરકાવલિકા, નરકપ્રસ્તટ, કલ્પ–દેવલોક, દેવવિમાન, વિમાનાવલિકા, ટેક, કૂટ, શેલ, શિખરી, પ્રામ્ભાર, વિજ્ય, વક્ષસ્કાર, વર્ષ-ક્ષેત્ર, વર્ષધરપર્વત, વેલા, વેદિકા, દ્વાર, તોરણ, દીપ, સમુદ્ર વગેરેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને પરિધિનું માન જૈન ગ્રંથોમાં જણાવેલું છે. ફક્ત અહીં ઉપર જણાવેલા માન પૈકીના આત્માગુલ કે ઉત્સધાંગુલના બદલે પ્રાપI૪ સમજવું. એક હજાર ઉસેધાંગુલનું એક પ્રમાણુગુલ થાય છે. પસ્તુત માનનો પ્રયોગ આપણા માટે અશક્ય છે તેથી તે એક સમજવાની હકીકત છે તેટલું જ. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૫૮-૫૯ (૫૦ ૧૪૬). કાલ–સમયમાન પ્રમાણ કાલની મર્યાદા સમજવા માટેનાં ભાનની સંખ્યા અહીં ઠીક ઠીક પ્રમાણમાં મળે છે. તે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy