SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃતિના સંદેશ અપરિગ્રહની જરૂર ભગવાન મહાવીરે કહ્યું છે કે જેમ જેમ લાભ થતા જાય છે, તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે; એ તેા આકાશના જેવી અનન્ત છે. એક માણસને આખી દુનિયાની સોંપત્તિ આપી દેવામાં આવે તાપણુ અને સ ંતેાષ નહીં થાય. અને જો આ રીતે બધાય તૃષ્ણાવાળા બની જાય તે પછી એનું યુદ્ધ સિવાય બીજું પરિણામ પણ શું આવી શકે? એટલા માટે માનવજાતનું ભલુ એમાં જ છે કે એ અપરિગ્રહનું વ્રત સ્વીકારે. જે અકિચન છે, જેને કાઈ વસ્તુ ઉપર મેાહ નથી, એ બીજાએની સાથે શાને માટે યુદ્ધ કરશે? આ વ્રતને જ સ્વીકાર કરીને મિથિલાના નમિ રાજિષ ભડકે અળસી મિથિલાને જોઈ ને પણ કહી શકયા કે આમાં મારું તે કંઈ બળતું નથી ! જેની પાસે કશું જ નથી એ જ સુખની નીંદ લઈ શકે છે. મૂળ હિન્દી ઉપરથી ] Jain Education International ૪૯ .. —“ વિશ્વવાણી વર્ષ ૨, ભાગ ૪, સંખ્યા ૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy