SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર માં કાયક્લેશને પણુ ક્રાયક્લેશની નિન્દા કરી છે. ૧૬૩ સારૂં એવું મહત્ત્વ આપ્યું છે, જ્યારે મુદ્દે કારણે સંધમાં સમય ' એવા આ બાબતમાં બુદ્ધના મધ્યમ માર્ગોને તાએ બહુ જલદી પ્રવેશ કર્યો. અને એક જ્યારે બૌદ્ધધર્મના ભારતમાંથી વિસર્જનનાં અનેક કારણેામાંનું એ પણ એક કારણ બન્યું. ભગવાન મહાવીરના સંધ શિથિલ ન જ થયા એમ તેા ન કહેવાય, પણ તેને ક્રમ મંદ રહ્યો. વળી, સમપ્રભાવે સધનું વલણુ શિથિલતા તરફ નહીં પણ ઉત્કટ ખાદ્ય આચાર તરફ રહ્યું. આથી વારંવાર ક્રિયાહાર થતા રહ્યો અને, ભલે નાના ઝરણ રૂપે પણ, અવિચ્છિન્ન પ્રવાહરૂપે તે ધમ ભારતમાં ટકી રહ્યો; જ્યારે ઔધમ ભારત બહાર તેના નવા રૂપે ફેલાયા, જેમાં ભારતીય બૌદુધર્માંની છાપ એછી પણ તે તે દેશની ધર્મ-સંસ્કૃતિની છાપ વધારે. આ પ્રકારને બૌધમ જીવિત છતાં તેના મૂળ ઉદ્દેશથી વિમુખ છે. બન્નેની વિશેષતા Jain Education International . શિથિલઆગ્યે, (૧) સ્વભાવગત ભગવાન મહાવીર અને બુદ્ધની સ્વભાવગત વિશેષતા એ જણાય છે કે ભગવાન મહાવીરમાં શ્રËાપ્રધાન વલણ વધારે છે, જ્યારે યુદ્ધમાં ત પ્રધાન. આનું મુખ્ય કારણ તે એ જણાય છે કે ભગવાન મહાવીરની પરંપરા જૂની હતી અને તેમને માર્ગ નિશ્ચિત રીતે કાએલેા હતેા. તે માની સીધી લીટીએ એમને ચાલી જવાનું હતું. એટલે કે ભગવાન મહાવીર પ્રાચીન જૈનધમના અનુયાયી બની સાધના કરે છે. પાર્શ્વનાથના સધમાં જે સાધનામાર્ગ પ્રચલિત હતા અને જે દનસરણી વિદ્યમાન હતી તેમાં ગણનાપાત્ર નવું કશું કરવાની તેમની અપેક્ષા હતી નહીં; માત્ર જે વસ્તુ સાંભળેલી હતી તેના સાધના દ્વારા સાક્ષાત્કાર કરવાના હતા. આથી તે અનેક વાર કહે છે કે આ જે કહું છું, ભગવાન પાત્રે પણ તે બાબતમાં એમ જ કહ્યું છે. 1 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy