SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૧ અનિવાય થાય એ જુદી વાત છે; આપણે તેમની કથામાં જોઈ એ છીએ કે ભિક્ષા લેવા નીકળ્યા છતાં ન મળી તેા ઉપવાસ કર્યાં. અમુક અભિપ્રહ। ધરી ભિક્ષા માગવી એ પણ એક તપસ્યાના જ પ્રકાર છે અને શરીર ઉપરની મમતા એછી કરવા માટેની એ સાધના છે. પણું શરીરને આવશ્યક હાય તે આપવું તે વિષે તેમની પેાતાની મેદરકારી નથી. માગવા છતાં મળે તે તેને અસતે।ષ અગર રાષ પણ નહીં, પણ મળે તે નિમમ ભાવે સ્વીકારતા. ઉપરાંત, શરીરે નગ્ન રહી શીતેાતાના જે કંઈ અનુભવ થાય તે સહુવા, દેશ–મશકના ઉપદ્રવેાથી ગભરાવું નહિ, સમભાવે સહનું— મહાવીરની બાહ્ય તપસ્યા કહા કે કાયકલેશ કહે તે આ પ્રકારનાં હતાં. સારાંશ કે જે કાંઈ કાયાક્લેશ હતા તે યાગ-સમાધિમાં ઉપકારક રૂપે હતા, સમાધિના અંગ તરીકે હતા. બન્ને તપસ્યા-આંતર અને ખાદ્ય-સાથે જ ચાલતી હતી, ભાર આંતર ઉપર હતા અને એથી તેમણે વીતરાગતા અને સનતા પ્રાપ્ત કરી. બુદ્ધના જીવનમાં તે ધ્યાનનું મહત્ત્વ દીક્ષા પહેલાં પણ જણાય છે. આથી તે તેમના પિતાને, એ માથી એમને વિમુખ કરવા માટે, રાગ–ર્ગની વ્યવસ્થા કરવી પડી અને અનેક સ્ત્રીઓના સંગગાઠવગેા પડયો. પણ એ જીવ તા ધ્યાનમાગી અને વિરાગમાગી હતેા. આથી એણે સન્યાસ લીધા. સંન્યાસી થઈને ખુદ્ધ પ્રથમ કેવળ ધ્યાનમાર્ગનું જ અવલંબન લે છે. એક ગુરુ પાસેથી એ વિદ્યાની જેટલી ઉન્નતિ થઈ શકતી હતી તેટલી સાધીને ખીજા ગુરુ પાસે જાય છે. ત્યાં પણ ધ્યાનમાગે જ આગળ વધે છે. આમાં શારીરિક ફ્લેશ એટલે કે ઉપવાસ આદિ વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. જેટલે વખત ધ્યાન કરવું હોય તેટલા વખત શરીર સ્થિર રાખવાનું કષ્ટ તે સ્વીકારવું અનિવાય હાય જ, પણ એમાં આહાર છેડવાની વાત નથી. જ્યારે આ બન્ને ગુરુના ધ્યાનમાના અનુસરણ પછી પણ, યુદ્ધને એમ લાગ્યું કે હજી જે જાણવાનું છે, જે એધિ પ્રાપ્ત કર્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy