SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ઉ૫ ૧૮૪–૨ ૨૦૧-૧ ૨૦૧-૪ ૨૦૬ संहरसमन्मुट्ठिया पैहय पडुपंडपोसा जिणाण पामूलमभिचंदा तो ते हरिसियवयणा, साहिऊण अहो सुही जिणवरिंदे। थित्ते विणाय विणया, उवणंति સહસ્રનયT | ने वि तिप्पंतीक्खंता धवला य चत्त हत्थे सरहसमब्भुटिया पहयपडुलडहपडहा जिणाण पामूलमभिवंदा तो ते हरिसियमणसा होऊण अहोमुहा जिणवरिंदे । घेत्तुं विणीयविगया उवणेति सहस्सनयणाणं ॥ न वि तिप्पंति नियंता धवलायवत्तहत्थे ૨૦૭–૩ ૨૦૯-૩ ૪. આવેલ ઘાયમાળીગો શબ્દ બરાબર ધ્યાનમાં લીધો હોત તો અહીં અપ્રમાણિત પુIસમારો પાઠ તેઓ ન આપત. ૧. જાલોર આવૃત્તિમાં આ ગાથાનો ક્રમાંક ૧૮૨ છે. રાઠોડજીએ આની છાયા આ પ્રમાણે આપી છે–સમજ્યુથિતાઃ અહીં મૌલિક પાઠનો “સમસમજ્યુસ્થતાઃ” આ અર્થ ન સમજવાના કારણે શ્રી રાઠોડએ નિરાધાર ખોટું સંશોધન કર્યું હોય એમ લાગે છે. જાલોર આવૃત્તિમાં આ ગાથાનો ક્રમાંક ૧૯ છે. શ્રી રાઠોડજીએ આની છાયા “પ્રત પૂરુ પંપોષાઃ” આ પ્રમાણે આપીને તેમના મૂળ-છાયાના પાઠને અનુસર્યા વિના હિંદી અનુવાદ આપ્યો છે. આમ છતાં મૂલવાચનાના પાઠ માટે તેમણે કોઈ શંકા પણ વ્યક્ત કરી નથી. . જાલોર આવૃત્તિમાં આ ગાથાનો ક્રમાંક ૧૯૯ છે. આ પાઠના અંતિમ શબ્દ “મમિવંતા”ના અર્થના અજ્ઞાનના કારણે શ્રી રાઠોડજીએ અહીં સમિયંકા પાઠ સ્વીકાર્યો છે. વિંદ્રનો અર્થ વંદન કરવા માટે ભાવનાયુક્ત” થાય છે. જાલોર આવૃત્તિમાં આ ગાથાનો ક્રમાંક ૨૦૪ છે. શ્રી રાઠોડજીએ આની છાયા આ પ્રમાણે मापीछे-ततस्ते हर्षितवचनाः साक्षी धयित्वा अहोः सुखीन् जिनवरेन्द्रान् । स्थितान् विज्ञातવિનચેન, ૩પનચન્તિ સન્નનથનાનામ્ II અમારી આવૃત્તિના મોલિક પાઠની છાયા આ પ્રમાણે छे-ततस्ते [सेनापतयः] हर्षितमनसः, भूत्वा अधोमुखाः, जिनवरेन्द्रान् गृहित्वा, विनीतविनया ઉપનયતિ સદનનાનામ્ II અહીં આના પહેલાંની ૨૦૪-૫ ગાથાનો સંબંધ આ પ્રમાણે છેદસ ક્ષેત્રોમાં એક જ સમયે જન્મેલા નવજાત તીર્થંકર ભગવાનનો જન્મોત્સવ કરવા માટે ઈકોએ પોતપોતાના સેનાપતિને નવજાત ભગવાનને લાવવા માટે આદેશ આપ્યો. આ આદેશનો સેનાપતિઓએ અમલ કર્યો તે જણાવવા માટે પ્રસ્તુત ૨૦૬મી ગાથા છે. બાલ ભગવાનને પોતાના શ્વાસનો વાયુ સ્પર્શે નહીં તે માટે પ્રત્યેક સેનાપતિએ પોતાનું મુખ નીચું રાખેલું, તે જણાવવા માટે અહીં ગોમુદ્દા–ધોમુરાઃ શબ્દ છે. ૫. જાલોર આવૃત્તિમાં આ ગાથાનો ક્રમાંક ૨૦૫ છે. અહીં સંભવ છે કે શ્રી રાઠોડજી નિચંતા-પર-7 શબ્દ સમજ્યા જ ન હોય. ૬. જાલોર આવૃત્તિમાં આ ગાયાનો કમાંક ૨૦૭ છે. પ્રાચીન પ્રતિને તથા પ્રકારે વાંચવા સમજવાનો અભાવ, શ્રી રાઠોડજીમાં હોવાથી આવી વિકૃતિ કરીને સાચા ષવરાતિપત્રઃ ના બદલે “વવા જતુત્તેિપુ” આવો ખોટો અર્થ તેમણે ક્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy