SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૭૪-૩ पंरिहाणिम्मिह कलहो परिहाणि गेहि कलहो ૭૪-૪ ૮૪-૩ ૮૫૩ ૮૭-૧ ૯૪-૧ ૯૫-૧ ૯૬-૩ ૧૦૩–૧ ૧૦૭–૪ ૧૧૫ मैज्झिलअंतिभागं तैप्पयणुपेजदोसा आइल्ला छवित्थीओ तरसाणुरूवसी सा तीएँ उदरग्मि तीसो चइऊण विमाणधरा विक्खिण्णकेसरसंह अंब्भामत्थ ट्ठियं पुरओ १°सिटिंधणपजलियं बहुयावहं निययभूइसंजुत्तं । पेच्छंति रयणचयं किरणावलिरंजिय दिसो [द] हं॥ मझिलतिभाए ते पयांपेज-दोसा हत्थी छव्वित्थीओ तस्सागुरूवसीला तीए उदरम्मि तो सो चइऊण विमाणवरा विक्खिन्न केसरसह (१ डं) अब्भासत्थं ठियं पुरओ निद्धिंधणपजलियं व हुयवहं नियगभूइसंजुत्तं । पेच्छंती रयणचयं किरणावलिरंजियदिसोहं ॥ ૧ થી ૫. આ પાંચ ટિપણવાળો અમારી વાચનાનો મૌલિક અને શુદ્ધ પાઠ મને પ્રાચીન પ્રતિઓમાંથી તો મળ્યો જ છે, ઉપરાંત આ પાંચ ટિપણુઓ વાળી ચારે ય ગાથાઓ આવશ્યકનિક્તિમાં અનુક્રમે ૧૫૪, ૧૬૩, ૧૬૪ અને ૧૬૬ ગાથારૂપે અક્ષરશઃ મળે છે. ઘણાં વર્ષો પહેલાં પ્રકાશિત થયેલો ગાથાનુક્રમ જેવાથી પણ આ ગાથાઓ શ્રી રાઠોડજી જાણું શક્યા હોત. ઉપરાંત ત્રીજી ટિપ્પણુમાં “હૃત્તિ”નો અર્થ ન સમજવાના કારણે શ્રી રાઠોડજીએ ખોટો અધિકાર લઈને થી પાઠ કદાચ સ્વીકાર્યો હોય એમ જણાય છે. ૬-૭. અને ૯. આ ત્રણ ટિપ્પણીઓમાં પ્રત્યંતરના પાઠ જેવા માટેની શ્રી રાઠોડજીની ઉપેક્ષા હોવી જોઈએ અથવા તેમણે ઉપયોગમાં લીધેલી પ્રતિ જોવામાં પણ તેમનું અવધાન થયું હશે કે કેમ ? તે સંદેહ પણ છે. ૮. આ સ્થાનમાં અમારી આવૃત્તિમાં એક પ્રકારના અનુમાનથી પ્રેરાઈને મેં જોકે સર્દ પાઠના સ્થાનમાં શંકાચિહ્ન કરીને સ૬ પાઠની કલ્પના, “કેશવાળીની સટા'ના અર્થમાં કરી છે. આમ છતાં સહું શબદ પણ “શોભામાન” એટલે કે “કેશવાળીથી શોભમાન સિહ”ના અર્થમાં સંપૂર્ણ સંગત છે. અહીં સë શબ્દ ઉ૫ર શ્રી રાઠોડજીએ આ પ્રમાણે હાસ્યાસ્પદ ટિપ્પણું લખી છે –“સ -સાÁ રાજાથેગાતવાનુસ્વારમું.” ૧૦. તીર્થંકર ભગવાનની ગત્પત્તિ પછી તેમની માતાને જે ચૌદ સ્વપ્ન આવે છે, તેમાંના તેરમા રત્નરાશિ સ્વપ્નને સૂચવતી આ ગાથામાં રનરાશિને અગ્નિની ઉપમા આપી છે. આની છાયા શ્રી રાઠોડજીએ આ પ્રમાણે આપી છે-- જનપ્રવર્તિ ઘgધાવઢું નિનામૂર્વિયુવતમૂ | પ્રેક્ષતિ લવચ્ચે રિસ્ટરતિકિશોરાકૂ . અહીં આ અમારી વાચનાના સમગ્ર પ્રતિઓએ આપેલા “વ ટુવઠું = રૂવ હુમુકમ્ - નિમ્ ” અને “રિસોટું = વિશૌઘનૂ – વિરાસમૂહું” આવા મૌલિક શુદ્ધ પાઠની, શ્રી રાઠોડએ જે વિકૃતિ કરી છે તેને શાસ્ત્રીય સંશોધન કહી શકાય ખરું? આ ગાથામાં છંદોમેળ માટે પેબ્રુતી માં નું દીધે થયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy