SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના અપરિવર્તનીય લખેલ છે. વાસ્તવમાં પ્રાપ્ત ભાષામાં સગાયિ શબ્દનો પ્રયોગ છે જ નહીં. શ્રી રાઠોડજી અહીં અર્થ પણ સમજી શક્યા નથી. અહીં મેં જોયેલી પ્રાચીન પ્રતિમાં નવનિષ્ક્રિય#ા આવો શુદ્ધપાઠ છે. સંસ્કૃત અનવસિથત શબ્દનું પ્રાકૃતરૂ૫ ૩માવષ્ટિ છે. આમાંથી લુપ્તવ્યંજનના નિયમથી સક્રિય અને લુપ્તવ્યંજન સ્વરસંધિથી સક્રિય શબ્દ થયો છે. અને તેનો અર્થ “પરિવર્તનવાળો છે. અહીં તાત્પર્ય એ છે કે, સુસમસુસમાનામના અરકમાં આ ભરતક્ષેત્ર, દસ કુરુક્ષેત્રના જેવું હોય છે, વિશેષ એટલો જ કે ભરતક્ષેત્રમાં પરિવર્તનશીલ કાલ છે. અહીં શ્રી રાઠોડજીની ચીવટનો અભાવ જણાય છે. જાલોર આવૃત્તિમાં બત્રીસમી ગાથાનું પહેલું ચરણ આ પ્રમાણે છે–રેસે સે ય સુHT. આના સ્થાનમાં મને પ્રાચીન પ્રતિઓમાં રે ૨ સુહા આવો સંગત અને મૌલિક પાઠ મળ્યો છે. અહીં પણ શ્રી રાઠોડજીની પ્રત્યંતરો જોવાની ઉપેક્ષા જણાય છે. જાલોર આવૃત્તિમાં પાંત્રીસમી ગાથાનું ચોથું ચરણ આ પ્રમાણે છે–રોનોપોલોવUક્ષો વા. આની સંસ્કૃત છાયામાં રોષઃ પોષઃ સો વાર લખીને હિંદી અનુવાદમાં “મોરા, વોવન મૌર ઉપર ૩૫૨-ઝાર માIિ ટયવાર આ રીતે જણાવ્યું છે. હકીકતમાં અહીં પ્રાચીન પ્રતિઓમાં ટ્રાસો વેલો વહેલો વા પાઠ છે, આનો સંસ્કૃત પર્યાય રાતો લૂંથો વા છેડ્યો વા છે. અહીં પણ શ્રી રાઠોડજીમાં સંશોધન માટેની ચોકસાઈ નથી, એમ કહી શકાય. જાલોર આવૃત્તિમાં છત્રીસમી ગાથાના બીજા ચરણમાં વિતÇ પાઠ છે. આ પાઠ છંદો ભગવાળો અને ખોટો છે. અહીં મને પ્રાચીન પ્રતિઓમાં નિતજૂ–નીતનવા આવો શુદ્ધપાઠ મળ્યો છે. અહીં રાઠોડજીએ સંસ્કૃત છાયામાં વિવિતનુ અને આના હિંદી અનુવાદમાં “વિશિષ્ટ સુન્દર ફારધારી ” લખેલ છે. આજ ગાથાના ત્રીજા ચરણમાં જાલોર આવૃત્તિમાં આ પ્રમાણે પાઠ છે– વં-વા–સ્થિયિા છે. આની છાયામાં વં–વટિ–તિદિતા અને હિંદી અનુવાદમાં “ વાંઢ જેતર મા રારિ હોવો સે રહિત” લખેલ છે. આ સ્થાનમાં મને પ્રાચીન પ્રતિઓમાંથી રમવ૪િ–7સ્ટિયદિયા આવો શુદ્ધપાઠ મળ્યો છે. આનો “ચામડીની કરચલી અને સફેદ વાળરહિત” એવો અર્થ ઘટમાન છે. અહીં પણ શ્રી રાઠોડજીની પ્રત્યંતરો પ્રત્યેની ઉદાસીનતા જણાઈ આવે છે. જાલોર આવૃત્તિના અમૌલિક પાઠોના સ્થાને અમારી વાચનાના મૌલિક પાઠોની નોંધ હવે જરા ટૂંકાવીને આપું છું– ગા-ચરણ જાલોર આવૃત્તિ પાઠ અમારી આવૃત્તિનો પાઠ ૧૩૭–૪ મરિનિયરશ્નનપત્રોડા अपरिमियपरकमबलोघा ૩૮-૪. पेसलच्छसवंगसंघयणा पसत्थसव्वंगसंघयणा ૫૬-૪ पेच्छरुक्खा य कप्परुकवा य ૧. આ ગાથાના ત્રીજા ચરણમાં આવેલા મgોમવાયુ શબ્દનો અર્થ, શ્રી રાઠોડજી સમજ્યા નથી. ૨. અહીં, બીજા અરકના દસ કલ્પવૃક્ષ પૈકીના દસમા વૃક્ષનું નામ “કલ્પવૃક્ષ” છે. આ સમજ્યા વિના શ્રી રાઠોડજીએ નિરાધારપણે પછઊં પાઠ સ્વીકારીને તેની છાયા-અનુવાદમાં “ghશક્ષ' જણાવેલ છે. આ અમૌલિક પાઠને સ્વીકારીને શ્રી રાઠોડજીએ આગળ એક વધારે વિકૃતિ કરી છે, જુઓ જાલોર આવૃત્તિ પૃ. ૧૫૦ માં આવેલી ૧૧૬૪ મી ગાથા. સમગ્ર પ્રતિઓમાં આ ગાથાનું ચોથું ચરણ આ પ્રમાણે છે–વિરસા . આ પાઠમાં દસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy