SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૫] ઋષભદાસ કવિની સ્વહસ્તલિખિત (અપૂર્ણ) પ્રત મારી પાસે છે તેમાં ઉપર ૧૩૭મી કડી છે. તેને નં ૫૫૧ છે, પછી નીચે પ્રમાણે છે: ચેપઈ 2ષભ કયી ગુણ તાહારા ગાય, હઈડઈ હરષ ઘણેરે થાય, સકલ કવીનિં લાગી પાય, મિં ગાયુ મુનીવર ઋષિરાય. પેપર ગાતાં ગુણતાં કવતાં કષાહિ, દૂષણ જે દિસે મતિ માંહિ, તે પંડીત ટાલેજયુ તુમ્સ, એણે વાતિ સુષ લહસ્ય અમ્યું. પ૩ આગઈ જે મોટા કવિરાય, તાસ ચર્ણરજ કવિ ઋષભાય, મુરિષ ભૂટશરોમણિ સહી, ગુરુસેવાઈ એ બુધિ લહી. ૫૪ તે ગુરુ જતિ માંહિ મોટો ધીર, સીલિ જે ગંગાનીર, વીજઇસેનસૂરી તેનું નામ, જેણઈ વશ કીધે વ્યરૂએ કામ. ૨૫ તેહ તણઈ ચરણિ અનુંસરિ, રાજરથી ગુણમાલા કરી, સંવત સોલ સાતેય જસઈ, ચિત્રી શુદિ દિન બીજહ તસિં. ૧૬ ગુરૂવારિ કીધો અભ્યાસ, બાવતીડા ગાયુ રાસ, પ્રાગવંશ વડે જે ખાસ, સાંગણુસૂત કવી રષભદાસ. પ૭ (૧) ૫.સં.૩૨, પ્રથમનાં ૧૭ અને ૨૮મું પત્ર નથી, મારી પાસે. (૨) લિ. અમદાવાદ નગરે પં. માહનંદજી વાચનાર્થ. સં.૧૭૮૦ વેવદિ ૩ દિને સામલાની પિલિ મળે. ૫.સં.૧૦-૨૩, રત્ન.ભં. દા.૪૩ નં.૬૬. (૧૩૬) [+] કુમારપાલ રાસ ૪૬૯૯ કડી ૨.સં.૧૬૭૭ ભા.સુ.૨ ગુરુ ચંબાવતી(ખંભાત)માં આદિ- સકલ સિદ્ધ ચરણે નમું, નમું તે શ્રી ભગવંત, નમું તે ગણધર કેવલી, નમું તે મુનિવર સંત. નમું તે શ્રી જિનબિંબને, નમું તે સૂત્રસિદ્ધાંત, નમું તે ચતુરવિધ સંધને, નમું તે નર મહંત. નમું તે કિરિયાપાત્રને, નમું તે તપીઆ-પાય, નમું તે નર શિલવંતને, જ્યમ સુખશાતા થાય. નમું તે ગુરૂ ગઈને ધણી, નિર્મલ જસ આચાર, મધુર વચન દિયે દેશના, વાણુ સુધારસ સાર. વાણુએ જન રીઝવે, મહીમા સરસતી દેવ, તેણે તુજને નમું, શારદા સારો સેવ. સમરૂં સરસતી ભગવતી, સમરાં કરે જે સાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy