________________
[૩૬૭]
શિવનિધાન
સ્નાત્રવિધિ લિખીયઇ છે. પહિલી ધૂપબલિ સત્ક મગલદીવJ કીધઇ. બીજી ધૂપમલિ વાજિંત્ર વાડિ...
અંત – શુઇ વિધઇ ગ્રદીપકલા વિસર્જન કીજઇ. ઇતિ શાશ્ર્વતાાહ્નિકા વૃહત્ સ્નાત્રવિધિઃ શ્રીમજૂ જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી કુમારગણિકૃતે લિલિખે શ્રી વિજયરાજોપાધ્યાયવરાણાં વિનેય પ... પદ્મમંદિરગણિના. શ્રેયસેઽસ્તુ. અટ્ઠાહિ પછઇ જે ભલઉ દાઉ હુઇ તિહુઇ દિહાડ.... પહિલિ નવકાર ૩ કહઇ, પછે સપ્તસ્મરણુ ઉવસગ્ગહર સીસ ગુણીયઈ, પછ૪ વલી ૩ નવકાર ગુણી જિંત્ર વાડીયઇ શાન્તિધેાણા કીજ૪, પશ્વ શાંતિસ ખંધી જલ દેહરઈ પાસાલઈ શ્રાવકાંનઇ ધરે શાંતિનઇ નિમિત્ત' નાષિયઇ. ઇતિ શાંતિવિધિઃ સ’પૂછ્યું:.
સત્તરમી સદી
(૧) પ.સં.૭-૧૩, ૩.સ્ટે.લા. ત..૧૮૯૨.૨૧૮/૧૯૫૫. (૧૮૫૯) + દેતિલકાપાધ્યાય ચેપાઈ ગા.૧૫
આદિ પાસ જિજ્ઞેસર પય નમું, નિરૂપમ કમલા કદ, સુગુરૂ શુશુતા પામિયઇ, અવિહડ સુખ આણું. અંત – ગુરુ શ્રી દેવતિલક ઉવઝાય, પ્રભુમ્યઇ વાધઇ સુહસમવાય, અરિ કરિ ક્રેસર વિસહર ચાર, સમય ઉ અસિવ નિવારઇ ઘેાર. ૧૪
-
એ ચઉપષ્ટ સદા જે ગુણ', ઉઠેિ પ્રભાતિ સુગુરૂગુણ શુઇ, કહઇ પદ્મમદિર મન શુદ્ધિ, તરુ થાએ સુખ સંપત્તિ રિદ્ધિ.૧૫ પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૫૫. જિહ્લાસ્ટા પૃ.૧૬૨; જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૩૦-૩૧.] ૫૮૮, શિવનિધાન (ખ. હર્ષોંસારશિ.)
[જુએ આ પૂર્વે ભાર પૃ.૨૮૩.
(૧૨૫૧) શ્રીવેલી અથવા કૃષ્ણરુક્િમણી વેલી પર માલા. આદિ – શ્રી હષ સાર સદ્ગુરુ, ચરણુજુગે પાસ્તિ લચ્છવિજ્ઞાન, વિધાતિ શિવનિધાનાથ વલયા બાલવાધકૃતે. ૧. રાઉ શ્રી કલ્યાણુ. અલપુત્ર રાજા શ્રી પૃથ્વીરાજ રાઠઉડવંશી ગ્રંથની આદઇ મ ગલ નિમિત્ત ઇષ્ટદેવતાનઈ નમસ્કાર કરઈ. પહિલઉ પરમેસરનઇ તમ સ્કાર કરઇ વલી સરસતા વાગ્વાદિનીનઇ વિદ્યા ભણી નમસ્કાર કરઇ. ત્રીજઉ સદગુરુ વિદ્યાગુરુનઇ નમસ્કાર કરઇ એ તીને
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org