SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય [at] જૈન ગૂર્જર કવિઓ: ૩ તયસાર ખિહું લેકે સુખદાયી. સાક્ષાત માઁગલરૂપ શ્રી કૃષ્ણગુણુ. ગાઈજઈ વખાણીજઇ, માધવ શ્રી લખમવરઇ તરઈ જે વાંઈ તે પામઇ. એ ચ્યારેહી માઁગલાચરણુ કરી શ્રીકૃષ્ણ રુક્ષ્મણીની ગુણસ્તુતિ કર૪. ૧. હિવષ્ટ કવિ આંપણુઉ અભિપ્રાય કહઈ જિષ્ણુ દૂં ઊપાય તે ગાઇવા તેહને યશારૂપગુણુ કહિવા ભણી મ. પ્રારભા કીધા છે. પર તે કેહવા છઇ. સયરજતમગુણુ સહિત છઈ. હું નાનાદિક ગુણુઇ. કરી રહિત છુ. ઇડાં દૃષ્ટાંત કઈ, કિરિ નિશ્ચઇ. કાર્ડ ઉપર ચિત્રામ(ણ) કીધી પૂતલી, તે આપણુઇ કરિ કહતાં હાથઇ કરી. ચીતારા કઈ તાંઈ ચૌત્રણ લાગી તિ" જિષ્ણુ હું ઊપાય તે ગાવતાં અસંભવ. ૨ અંત – રુક્ષ્મણીનઉરૂપ લક્ષગુણુ કહિવા ભણી સમરથી કે, કુણુ સમ નર છઈ. અપિ તુ કો નહી પર' મઇ માહરી મતિનઈ અનુસારઇ જિસા જાણ્યા તિસા ઇણિ ગ્રંથ માંહિ કહ્યા. તિક્ષ્ણ કારઇ હૂંતુ હારઉ બાલક છું. મુઝ ઉપર કૃપા કરો. ૩૦૩ ક્રિય૪ વરસઇ એ ગ્રંથ ક્રૂએ તે કહઇ. અચલ પર્વત ૭ સચરજતમ ગુણ ૩ અગ ખડગ કૅસિ ચદ્રમા ૧ સંવત ૧૬૩૭ વરસ એ ગ્રંથ ફ્રૂયઉ...શ્રી ખિમીવર ગાવતાં લખમી પામીયઇ. (૧) ઇતિ શ્રી વલ્લયાવસૂરિ: સમાપ્તાઃ શ્રી ભુજનગરે લિખિતા પ્રતિરિય ૫.સ.૪૭-૫, ઈંડિયા આફ્િસ લાયબ્રેરી નં. સં-૨૩૫૮ એ. ૩૦૪ [કેટલાઞણુરા પૃ.૧૦૯. ત્યાં લચ્છવિજ્ઞાનને કર્તા ગણવામાં આવેલા તે ભૂલ છે.] ૮૧૬, હર્ષીવિજય (ત. વિજયસેન-વિશાલસત્ય-તે વિયશિ.) (૧૮૬૦) આદિનાથ સ્તવન ૫૭ કડી ૨.સ.૧૬૫૫ વૈ.શુ.૧૪ વિ દેગમમાં આદિ – દૂહા. સકલ પદારથ પૂરવઇ પુરિસાદાનીય પાસ દેગમમંડન પ્રમતાં પુહવઇ વતિ આસ. કાવીમઠન મનેહરુ નાભિ નિરઃ મલ્હાર સ્તવસ્યું. સરસતિ મમિન ધરી માત દીઉ વર સાર. અંત – તપગચ્છગગદિવાકરું હીર પટાધર સીહ રે શ્રી વિજયસેન સૂરીસા સરીસરમાં લીહ રે. પંડિત ચક્રચૂડામણી શ્રી વિશાલસત્ય ગુરુ રાય રે, ધન. Jain Education International For Private & Personal Use Only ૨. ૫૪ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy