SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૫] દુગદાસ ૮૧૩. દુર્ગાદાસ નિં.૫૨૪ના દુર્ગદાસ લેવાની શકયતા છે. (૧૮૫૪) ત્રિષષ્ટિ સલાકા સ્તવન ૨૨ કડી કસૂરકેટમાં લાહેરથી દક્ષિણપૂવે ૪૭ માઈલ દૂર આવેલું કસૂર ? આદિ – વંદી જિણું ચઉવીસ્સ એ ચકી વર વાર જગીસ એ નવ નવ બલ વસુદેવ એ યડિ સત્ વ બલિહેવ એ. ૧ આદિ હિ આદિ જિનંદ એ ચાકેસ્વર ભરહ નરિંદ એ અજિતહ અજિત જણેસ એ સાગર તહ ચક્ર નરેશ એ. ૨. અંત - સુરઈદ ચંદા વેવવિંદા વામકામનિવાસ દાલિદ-ભંમેહગંજણ વામકામવિહંડ સુભાવ ગમીયાં દુરગદસિ ઠવિયા કસુરકેટ હિં સહકર. ૨૨. (૧) પ.સં.૧–૧૪, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૬ ૧૪ કે. [કેટલોગગુરા પૃ.૬૨. દુગદાસ કૃતિના લહિયા હેવાનો તર્ક થયો. છે એ વાજબી જણાતા નથી.] પપદ. જયસેમગણિ (ખ. જિનચંદ્રસૂરિ-પ્રમોદમાણિશિ) જિઓ આ પૂર્વે ભાર પર૩૫.] (૧૮૫૫) સ્નાત્રવિધિ લાહેરમાં આદિ – શ્રી જિનચંદ્રગુરુણ આદેશઈ લાભપુરવરે લિખિતા, જય માધ્યાયઈ સ્નાત્રવિધિઃ પુણ્યવૃદ્ધિકૃતે. અટ્ટોત્તરિ સ્નાત્રવિધિ લિખિયઈ છઈ. તિહાં પહિલું સુશ્રાવક સ્નાનાદિક નઈ કિમ ઇમ? શ્રી જિનગૃહ માંહિ વિધિપૂર્વક પ્રવેસ કરી દેતા પહિરી મુખકેસ કરી ધૂમાવલી પુષ્પાંજલિ. લવણું જલ આરતિ ઊતારીનઈ... અંત – કંઇવિધઈ શાંતિઘોષણા કરીને મંગલ પ્રદીપ ખમાવીયે પછે પૂર્વ વિધઈ દિપાલવિસર્જન ગૃહાદિકદેવ વિસર્જન કરી પટ્ટ પષાલીયે પહિલઉ કલસઈ રહીને શાંતિકનઉ જલ પૂગીફલાદિ દેઈ છે સમસ્ત શ્રી સંઘને શાંતિકજલ પૂગી દીજે. તે શાંતિજલ ઉત્તમાંગે લગાડીયે જિનગૃહમાં પિષધશાલાઈ શ્રાવકને ગૃહે સર્વત્ર શાંતિકનઈ જલઈ કરી સીંચલ થાલી શાંતિ નિમિત્તિ. શ્રી. ઈતિ શ્રી શાંતિ કવિધિઃ સંપૂર્ણ. (૧) શ્રી રાજનગર મધ્યે પં. અમીચંદ મુનિ લિપીકૃતમ. ૫.સં.૪-૨૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy