________________
سر
ત્રિકમમુનિ
[૩૩૮] જન ગૂર્જર કવિઓ: ૩ અષ્ટ મહાસિધિ સંપજઈ, પૂરઈ વંછિત કાજ. વલિ પ્રણમી સહગુરૂ સગુણ, સંસયભંજણહાર
રૂપચંદ રિષિ રાજનઉ, રસિક કહું અધિકાર, અંત - હીરાગ૨ રિષરાયા રે હે સખી હી. નગર ઉજેણુ સુરપદવી લહી છે,
વંદઈ જે નરનારિ હે સખી નં. ત્યાં ધરિ દુખદેહગ આવાઈ નહી
به
કરતા પંથ વિહાર હે સખી ક. પુન્યસંગઈ મહિમાં પધારિઆ હે, લેક કહઈ સવાઈ હે સખી લે. શ્રી આચારજ રૂપચંદ આવિઆ
દે ઉપદેશ અનુપ, સુધકમલ ઘણજણ સમજાવીઆ હે, અમૃતવાણિ રસાલ, ચાર વરણ સુણિ અતિ સુખ પાવિયા હે. ૭ તેહી જ નગર મઝાર, અંતસમઈ અણસણ કિય હે, શ્રી રૂપચંદ મુર્ણિદ, દેવવિમાણ અને પમ પાવિયઉ હે. ૮ ‘પાગર તસ પાટ, વઈરાગર વઈરાગઈ પૂરીય હે, શ્રી મુનિવર વસ્તપાલ, શ્રી ગછરાજ કલ્યાણ વધાવિયઉ છે. ૯ શ્રી ભઈવ સુખકાર, નેમીદાસ ગચ્છાધિપ દીપતઉ હે, શ્રી આચારજ એ, આસકરણ વાદી વડ દીપતઉ હે. ૧૦ અનુક્રમિ એ મુનિપાટ, કહીઆ મઈ કરી કરતિ મનરલી હે, સેભાગી સસનેહ, ભવિણ વંદઉ દિન પ્રતિ લિવલી હે. ૧૧ સંવત સેલ નાણુ માસ વિરાજઈ ભાદવ સુખકરૂ છે, વરસઈ અતિ અસરાલ, કાંકલિ બાંધિ ચિહું દિસ મનહરૂ હે. ૧૨ પક્ષ બહુલ તિથિ તીજ, શ્રી બુધવાર મહા મહિમાનિલઉ છે, અકબરપુર અભિરામ, મહિયલમંડણ નગર સિરાં તિલઉ હે. ૧૩ તેથ કિયેઉ ચાઉમાસ, શ્રી વણવીર સદગુરૂ મહિમા રહી છે, તાસ પ્રસાદમાં એહ, ગ્રંથ કિયેઉ એ મન આસા ફલી હે. ૧૪ શ્રાવક વંસ સુરાણ, વીરદાસ ચતુર સોભા ઘણી હે, તસ આગ્રહિ કરિ એહ, અધિક મહારસ કીધી મંડણ હે. ૧૫ સોરઠ રાગ સુરંગ, ઢાલ ભણું એકાદસમી મુદા હે,
તીકમ જે નરનારિ, ગાવઈ તે મનવંછિત લહઈ સદા હે. ૧૬ (૧) સર્વગાથા ૨૪ ઈતિશ્રી રૂપચંદ મંડણ સંપૂતિ. સંવત ૧૬૯૯ વર્ષે મૃગસર માસે કૃષ્ણપક્ષે તૃતીયા તિથી આદિત્યવારે અકબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org