SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસાગર [૫૨] થયાદ પૂરઉ થયૌ, ભણુતાં સુખ આણુંદ. ઢાલ સૌલૈ ઈશુ ચૌપઇ એ, મિસ ઇકવાસી અહ, કહી ચંદકીરતે એ, ભણુત સુશ્રુત ઉછાહ. જૈન ગૂર્જર કવિએ : ૩ ૩૮ (૧) ઇતિ શ્રી યામનીભાનુ મૃગાવતી ચૌપઇસ.પૂ. વાચનાચા શ્રી ૧૦૬ શ્રી જિનહંસગણુિ શિષ્ય ૫. મહિરચંદ્રુ લિપિકૃત સ`.૧૭૮૪ વર્ષે શ્રાવણ શુદિ ૧૪ દિને ભીમરસા મધ્યે. પ.સ.૧૨-૧૪, ગુ.વિ.ભ. [મુપુગૃહસૂચી.] Jain Education International ૩૯ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૪૭–૪૮, ભા.૩ પૃ.૧૦૩૫-૩૮. ગુરુપર પરામાં લાવણ્યસમય નામ દર્શાવેલું તે અહીં એ સ્થાને લાવણ્યશીલ છે અને અન્યત્રથી પણ એ જ સમર્થિત થાય છે. અહી એક સ્થાને લાવણ્યસમય નામ છે તેમાં કશીક સરતચૂક થયેલી છે.] ૭૩૫. ગુણસાગર (ત. મુક્તિસાગરશિ.) મુક્તિસાગર તે શેઠ શાંતિદાસના ગુરુ, પછીથી સ`.૧૬૮૬માં રાજસાગરસૂરિ થયા. મુક્તિસાગરના સ.૧૯૮૨ના પ્રતિમાલેખ માટે જુએ જી.૧, નં.૩૬, ૧૨૮. (૧૬૩૪) સમ્યક્ત્વમૂલ ખારવ્રત સઝાય કડી ૭૨ ૨.સ.૧૬૮૩ મહા શુ.૧૩ શુક્ર 1 આદિ – વદિય વીર જિબ્રેસર દેવ, જાસુ સુરાસુર સારઇ સેવ, પક્ષણિસુ દૌંડક ક્રમ ચઉવીસ, એક એક પ્રતિ ખેાલ છત્રીસ. ૧ ગણધર રચના અંગ ઉપાંગ, પન્નવા સુવિચાર ઉપાંગ, તેહ થકી જાણી લવલેસ, નામ ઠામ જૂજૂઆ વિસેસ. અંત – સંવત સાહજી વરસ માસીએ જાણીઈં, માહા સુદ્રજી તેરસ શુક્રવાર આણીઇ; વ્રત ખારતીજી ટીપ લિખાવી અતિ ભલી, For Private & Personal Use Only ७१ એ પાલતાં છ આઈચાની શુભ આસ્યા લી. તપગચ્છ તારઇ વિજયસેનસુરી વારÜ ટીપ લિખાવી સેાહામણી, ઇમ વ્રત પાલે કુલ અજુઆલા, પાપ પખાલેા હિત ભણી, સકલ વાચક સાઈં ભવિજન માહઇ, સુક્તિસાગર સિરતાજ, કવિ ગુણસાગર સીસ પભણુઇ, પામે અવિચલ રાજ, (૧) સં.૧૭૨૯ લિ. શાંતિનાથ પ્રશ્નાદાત્. પ.સ.૭-૯, મેાં.સે....લા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૧૪-૧૫. ૭૨ ર www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy