SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસાગર ઉપા. [૩૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૩ *બૂદ્દીપ ક્ષણ ભરત ડાંમ, તેહ માંહિ ભ(ચ)દ્રઅચલપુર ગ્રામ, વસિ તિહાં ધન વિક્રમ ભૂપ, તસ્સ ધરણી ધારણીય સ્વરૂપ. ૪ અ'ત – શ્રી સલધારગછ જગિ જિવતા, તપ ગુણ તણે રે ભંડાર, શ્રી હેમસૂરીશ્વર ગછનાયક, શિષ્ય ઉપાધ્યાય ગુણુસાર ગુણુસાગર ] રે સ્વામી સે. ૩૪ રાતિ અધિ આવી અબકાદેવી, મમ દીધાં પુષ્પ તે પચ્, સ્વપ્ન વિચારી તવ મનિ હષિ, નિમિયરી કયુ· અતિ સ ંચ રે સ્વામી સે. ૩૫ ત્રિષષ્ટચરી જોઈ ૧ ચરી પદ્મનું ૨ મચ્છુ ચાકરણ જોએવ ૩, આવશ્યક જોઈ ૪ વસુદેવચરીત્રથી ૫,નેમચરીસાલ રચેલ રે સ્વામી સે. ૩૬ ૧ પાંચ સુત્રથી લેઇ પદ સ`ખ્યાતાં, ચરી રચ્યૂ નેમિ જિષ્ણુ દ, માલા પિ એ સાહિં રૂડઉં, કંઠે વિ હાઇ આણુંદ રે સ્વામી સે.૩૭ નિમિ જિત તુન્નુ ચરી માલ કરતાં, આણુ વરાધી જેહ, મન વચન કાયા મન શુદ્ધિ, મિાદુકડ તેહ રે સ્વામી સે. ૩૮ દેસ ગુજર માંહિ નયર સેાહામણું, સિદ્ધપુરક્ષેત્ર સુવિચાર, નેમિચરીમાલ કરી મુનિ ગુણસાગરિ, તેથુિ હવુ જયજયકાર. રે સ્વામી સે. ૩૯ જિમ હુઇ નિમ્મૂલી કાય, સેવંતાં દુઃખ સહુ જાય, વલી પ્રામીઇ સર્વ સુખ થાય રે, સ્વામી સેવુ નિત્ય તુમ પાય. ૪૦ કલસલે. એહ નેમિ જિનવર, રાજિમતી વર, ખાલ બ્રહ્મચારી કહુ, તુહ્મો બ્રહ્મચારી, ભક્તિ સારી, કરતિ નિત્ય હુ. સુખ લહુ. ૪૧ મલધાર ગુચ્છપતિ હૈમસૂરીસર શિષ્ય ગુણસાગર કહે, નેમિચરીય ભાવિ, જે આરાધિ, સ્વત્રં સિધિ સંપત્ય લહિ. ૪૨ (૧) સં.૧૬૮૧ હિં. ચત્ર શુદિ ૧૫ સામે લ. ઋષિ રામાક સાહાવજી તસ શિ. ગાવાલ સ” પડનાથ ગ્રં.૧૫૦૦ નિ માહાનિ, વેબર ન’૧૩૬૩. (આ અંતિમ પ્રશસ્તિ ત ગ્રંથમાં લિથામાં બ્લેક કરાવી આગળ મૂકેલ છે ત્યાંથી ઉતારી છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૮૨-૮૪. ત્યાં આ કૃતિ આ પૂર્વેના પદ્મસાગરશિષ્ય ગુણુસાગર(નં.૭૨)ને નામે મૂકેલી અને એવી નાંધ કરેલી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy