SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૪] વિજયસાગર ઇમ હેતુ જુગતિહિત નયણે, રામ રીંઝવો રાણીવયણે, ધન્ય ધન્ય શ્રી નૃપ ઈષકાર, હુઉ રાય રિષીસર સાર. ૧ એહ અરથ કહિઉ અતિ રસમઈ, ઉત્તરાધ્યયન ચઉદસમઈ, શ્રીમુખ જિન વીર પયંપઈ, સુણતાં સવિ પાસિંગ કંપઈ. ૧૮ જગિ સહૃઅ કરો એ કામ, જિમ પામો તેહ જ ઠામ, એહ ચરિત્ર સુણી નર જાગો, ભવિભવિ એહવઉ ગુણ માગો. ૨૦ ગુરૂમુખિ એ મુનિ સાંભલીયા, પરતિખિ મુઝ એહવા મિલિયા, તપગપતિ હરમુણિંદ, શ્રી વિજયસેન સુરિંદ. ૨૧ શ્રી વિજયદેવ જયવંતા, ત્રિણ ગણધર એ ગુણવંતા, શ્રી સહજસાગર બુધરાયા, પામી તે સદ્દગુરુના પાયા. થણીઅ મઈ એ અણગારા, જપતાં જગિ જયજયકારા, સેલહ ઉગણેત્તર આદિ, શ્રી સુવધિનાથ પ્રસાદિ. ૨૩ શ્રી વગડી નયર મઝારિ, શ્રી સંઘ તણુઈ આધારિ, જપતાં શ્રી ઋષિ રાસ, મુઝ સફલ ફલી મન-આસ. ૨૪ (૧) પ.સં.૨-૨૧, જશ. સં. (૨) સં.૧૭૩૨ આ વ.૨ ૫.ગગકુશલ શિ. મુનિ લાભકુશલ લ. મુ. ધનકુશલ પડનાર્થ. ૫.સં.૩, કમલમુનિ. [જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૫૫).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૩૮-૩૯.] ૬૬૪. વિજયસાગર (ત. વિદ્યાસાગર-સહજસાગરશિ.) (૧૮૯૬) + સમેતશિખર તીર્થમાળા સ્ત, સં.૧૬ ૬૯ આસપાસ આમાં પાલગંજ સમેતશિખરના રક્ષક રાજાનું નામ પૃથ્વીમલ આપ્યું છે અને સં.૧૬૬૧માં બનાવેલી જયવિજયકૃત “સમેતશિખર તીર્થમાળા'માં પણ પૃપીચંદ્ર(પૃ વીમલ) આપ્યું છે એટલે આ તીર્થમાળા તે સમયની એટલે સં.૧ ૬૬૧ આસપાસની હેવા સંભવ છે. (ઉપર સહજસાગરશિષ્યની સં.૧૬૬૯ની કૃતિ નોંધાયેલી છે જ. એટલે આને સમય પણ એ અરસાને ગણાય.] આદિ– પ્રણમીય પ્રથમ પરમેસરજી, આગરાનગરસિંણુમાર કઈ, પાસ ચિંતામણિ પરખિ પરતા એ પૂરવઈજી સુગતિમૂગતિદાતાર કઈ. પા. ૧ એક વાર જે સિર નામીઈજી, પામીઈ કેડિ કલ્યાણ કર્યું, પા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy