SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૧૭] હર્ષ કીતિ સુરિ ટીકા, નવસ્મરણની ટીકા, સિંદુરપ્રકર ટીકા, શારદીય નામમાલાકાષ, ધાતુતર ગિી, યોગચિંતામણિ, વૈદ્યકસારાહાર, વૈદ્યકસારસંગ્રહ, શ્રુતબોધવૃત્તિ, તિજયપર્હુત્ત અને બૃહતશાંતિ પર વૃત્તિ તેમજ સં.૧૯૬૩માં અનિષ્કારિકાવિવરણ અને સ.૧૯૬૮માં કલ્યાણમ'દિસ્તવૃત્તિ આદિ અનેક ગ્રંથ સંસ્કૃતમાં રચ્યા છે. જુએ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ'. (૧૪૬૫) [+] વિજયશેઠ વિજયા શેઠાણી સ્વપ પ્રબંધ ૨૪ કડી સ.૧૬૬૫ આસપાસ આદિ – ઢાલ પ્રથમ પ્રહ ઉડી રે પંચ પરમેષ્ટિ નમ, મન સુધ્ધે રે' તેહને ચરણે હું નમું, રિ તેહને રે અરિહંત સીદ્ધ વખાણી, આચારજ રે ઉપાધ્યાય મન આંણીð. ૧ આણીયે નીજ મન ભાવ સુધ્ધે ઉપાધ્યાય નમું વલી, જે પનર કમભૂમિ માંહિ સાધુ પ્રણમું તે વલી. જિમ કૃષ્ણુપક્ષિ` અને સુકલપક્ષિ· સીલ પાળ્યા તેહ સુણા, ભરતાર અને સ્ત્રી બિહુઇ તેહનું ચરિત ભવિવિ ભણું. * ભરતક્ષેત્રે રે સમુદ્રતીરે દક્ષિણ ક્રિસે, કષ્ટ દેશમાં રે વિજયશેઠ શ્રાવક વસે; શિયલવ્રત રે અંધારા પક્ષના લિયે, ખાલાપણું રે એહવા મન નિશ્ચય કિયા. અંત – તેહના ગુણ ગાવે ભાવે જે તરનાર, તે તા વંતિ પામે સંપતિ લડે રશાલિ, નાગરિ તપગષ્ટ આચારજ સુરિરાય, શ્રી ચંદ્રકીરતિસુરિ પ્રણમું તેહના પાય, શ્રી હષ કીર્ત્તિસૂરિ પભણે તાસ પસાય. કલસ. ઇમ કૃષ્ણપક્ષે શુક્લપક્ષે જેણિ શિયલ પાલ્યા નિરમલ, તે ૬પતિના ભાવ શુધ્ધે સદા શુભગુણ સાંભલે. જેમ દુરિત દેહગ દુરિ જાય સુખ થાયે બહુ પરે, Jain Education International ૨ For Private & Personal Use Only ૨૩ ૨૩ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy