________________
સત્તરમી સદી
અત -
[૧]
છતી વસ્તર્તિ માગઇ કાય, ના કહિવાની નીતિ ન હાય. ધ્યાંન ધરૂ' જિનવર તણું, જિમ વ`તિ સીઝિ આપણું, સુગુરૂ પસાઇ સુમતિ પાંમિઇ, હીરચરણે નિસિશિર નાંમિ. ર જગ માંહિ જીવ ધણા ભવ કરઇ, માંણસ ભત્ર અતિ દેહિલઇ ધરઇ, ત્રિયિ તત્ત્વ મુગતિનું હેત, તે પ્રીયાનેા કરી સકેત. ઢાલ રાગ ગાડી પીતરિઉં સુપાસ એ દેશી.
૩
૧૬૭
ભાવ ધરી કર્યાં રાસ સાહસ આદરી, વિષ્ણુધ સેાધયા મન ધરી એ, ...ગુણુના નવિ પાર, હુ` મૂરખ ન સકુ` કહી એ. હું નવિ જાણું શાસ્ત્ર, બુદ્ધિ ધણી નહિં, ધમ બુદ્ધિ રાસ મિ કર્યાં એ,. ભણતાં સુણતાં રાસ સ ંપતિ બહુ મિલઇ મનવ ંછિત સઘલાં ફલઇ એ. રાગ ત્રેખ કરી દૂરિ નંદ્યા પરિહરી છતી વસ્તુ સધલી કહી એ. જિનધમ અતિ હિંદુ ભ, પરમાદ પરિહરી, આદરજ્યા ઉલટ ધરી એ. અમૃતના લવલેસ સુખ તે બહુ દિઇ જિનમિ સુખ સહી ઘણા એ. કહિણી કરણી એક શુદ્ધ પરંપરા ધણી પિરક્ષાઈં આદર્યાં એ. અવરત જો વિદ૬ તપગચ્છ આદરી અર્વાધ કિસી દીસઇ નહિ એ. જગદ્ગુરૂ બિરૂદ સવાઇ સાહિબ સહુ નમિ` વિજયસેનસુરિ
સાલ ચેાસિયા વં મહાપર્વ તણું રાસ નવલખા નયિર મઝારિ સુવિધિ પસાઉલ
હીરા
દીપતા એ.. ચિહું ખંડિ કરાવી અમારિ, ક્રાણુ સર્વિ છેડવ્યાં તીર્થાર્દિક મુગતા કર્યાં એ. સંપૂરણુ નીપા એ. ખિ હીરા વીનવઇ એ..
૧
(૧) સં.૧૭૩૫ ચે.શુ.૧પ સેામે ગ્રંથાત્ર ૨૦૦. પ.સં.૧૧–૧૪, ડાહ્યાભાઈ વકીલ સુરત.
પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમસિંહ માણુક (જિનદાસકૃત વ્યાપારી રાસ
Jain Education International
સાથે).
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૬૭, ભા.૩ પૃ.૯૩૯-૪૦, પહેલાં આ કૃતિ આ પછીના કવિ હીરાનંદને નામે મુકાયેલી, પછીથી જુદી પાડી છે.. હીરા' તે હીરાનંદ' હૈાય એમ કહેવુ મુશ્કેલ જણુાય છે.]
For Private & Personal Use Only
www.jainelibrary.org