SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૭] તે વરતાંત તુમ્હે સાંભલુ, નર નીમડઉ સુન્નણ, કિણિ થાનકિ તે કિમુ દૂઉ, કિહાં તેનૂ અહિડાંણુ. - અંત – ત્રણસઇ ચ્યાલીસ એ ચુપઇ, ભણતાં સુખી હુઇ સહી, સંવત્ ૧૬૧૦ તસ, આસે શુક્ર આસીઇ વિસ્તરાં. તિથિ દસમિ તઇ શુક્રવાર, વિમલ હાયેા જયજયકાર, અધિક ઉછઉ હુઇ જેહ, મિાદુકડ દઉં છઉં તેહ. અરિહંત દેવનૂ ધ્યાન જ ધરૂ, સદ્ગુરૂચરણુ સદા અણુસરે, ધ્યાતાં ધર્મ બહુ ધન ઝાઝૂ' મિલિઇ, કહિ વિમલ તે ઘરિ રિદ્ધિ મિલઇ. ૩૪૪ (૧) ઋ. સતાષી આત્માથે ન લિ. પુ.સ.૧૧–૧પ, વિમલ (કાળુશાની પાળમાંના) ભ, દા.૨૫ ન.૨૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૬૫] સત્તરમી સદી અત – ત્રણે કાલ પૂજો સદા એ, સપ્તેશ્વર શ્રી પાસ, અજિતદેવસૂરિ શ્રી હસવનસૂરિ એમ ભણે એ, પૂરે મનની આસ. સંવત ૧૬૧૦ સાલ દસાતરે એ, તવન રચીયૂં સાર, Jain Education International ૪૬૭. અજિતદેવસૂરિ (પલ્લીવાલગચ્છ) ‘કપૂરચક્ર' તેમણે કરેલું છે કે જેને નકશા મુનિ જશવિજય પાસે છે. (૯૫૮ ૩) સમકિતશીલ સંવાદ રાસ ર.સ.૧૬૧૦ (૧) પ.સં.૩, હું.ભ. ન.૧૦૯૭, (૯૫૮ ખ) ચ‘દનમાલા વેલિ (૧) સાધ્વી કેસાજી પદ્મનાથ સૌં.૧૭૮૦ આસાઢ શુ. ૧૧ ખુધે. પ.સ'.ર, અભય, ન’.૩૪૯૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૬૭૫. શબ્દસૂચિમાં પલ્લીવાલગચ્છતા નિર્દેશ કર્યાં છે. જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ' ફકરા ૮૫૬ પૃ.૫૮૫ પર પલ્લીવાલગચ્છતા અજિતદેવની સં.૧૯૨૭–૧૯૨૯ની સંસ્કૃત કૃતિએ નાંધાયેલી છે.] ૪૬૮. હ‘સભુવનસૂરિ (૯૫૯) શખેશ્વર પાશ્વ સ્ત. કડી ૪૬ ૨.સ.૧૬૧૦ છતીઆરમાં આદિ – શાસનદેવી મન ધરી એ, ગાઉ` પાસ જિંદ, શ‘ખેશ્વરપુરમ ડણા એ, દીઠે પરમાણુ દ. For Private & Personal Use Only 3 ૩૪૨ ૩૪૩ ૪૪ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy