SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૩૫ અભયદેવસૂરિમહારાજે સ્વીકારેલા પાઠો જ રાખ્યા છે. પણ જ્યાં એના ટિપ્પણો આપ્યાં છે ત્યાં છે તે ટીકાકારોએ સ્વીકારેલા પાઠોના આધારે જ ટીકા આદિ આપ્યાં છે. પાઠો સંબંધી આ ભિન્નતા ઘણા ઘણા પ્રાચીન સમયથી ચાલી આવે છે. ઉદાહરણ તરીકેનાગસ દોડુ મા... ||૧૭૧૩ || મીતાવાનો ઘમ્મ... ૧૭૧૪' આ બે ગાથા બૃહત્કલ્પભાષ્યમાં છે. નોડમિદિવ સારૂ૪૧૮ એવા ઉલ્લેખ પૂર્વક આ બંને ગાથાઓ વિશેષાવશ્યકભાષ્યમાં શ્રી જેનભદ્રગણિક્ષમાશ્રમણજી મહારાજે ઉદ્ધત કરેલી છે (ગાથાંક ૩૪૫૯-૩૪૬૦), પણ તેમાં જીયાવાણી પઠ છે. નિશીથભાષ્યમાં ૫૪૫૪મી આ ગાથા છે ત્યાં મીતવાસો... પાઠ છે. દોડૂ... બા ગાથા નિશીથભાષ્યમાં ૫૪૫૭ની છે. આ બંને ગાથાઓ નિર્યુક્તિની પ્રાયઃ હશે. કારણ કે મામાં ભીતવાસો ની વિસ્તારથી વ્યાખ્યા નિશીથભાષ્યમાં આપેલી છે. એટલે નિશીથસૂત્રની નિયુક્તિમાં પણ આ ગાથાઓ હોવી જોઈએ. અહીં પ્રશ્ન એ છે કે જીવાણો પાઠ મૌલિક કે મીતાવાનો પાઠ ? બૃહત્કલ્પભાષ્યના ટીકાકાર આ૦ મ0 શ્રી ક્ષેમકીર્તિસૂરિજી મહારાજે મીલાવાનો પાઠની વ્યાખ્યા કરી છે. પરંતુ અમે બૃહત્કલ્પભાષ્યની હસ્તલિખિત એક તાડપત્રીય પ્રતિમાં જોયું તો તેમાં જીવાતો tઠ છે. એટલે સંભવ છે કે ક્ષેમકીર્તિસૂરિમની પાસે જે બૃહત્કલ્પભાષ્યની પ્રતિ હશે તેમાં મીયાવાસો શઠ હશે. એટલે એમણે એની એ રીતે વ્યાખ્યા કરી. આ મ0 શ્રી અભયદેવસૂરિ મહારાજે થાનાંગ ટીકા (પૃ૦ ૧૪)માં જ્યાં બંને ગાથાઓનો નિર્દેશ કર્યો છે ત્યાં શીયાવીસો પાઠ જ સામે Tખ્યો છે. આજે જે નિયુક્તિસહિત ભાષ્ય ગ્રંથો મળે છે તેમાં નિયુક્તિ તથા ભાષ્યનું એવું મિશ્રણ ઈિ ગયું છે કે નિયુક્તિ તથા ભાષ્યને છૂટા પાડવાં મુશ્કેલ છે. પૃ૦ ૯૧૫માં આ૦ મ૦ શ્રી અભયદેવસૂરિ મહારાજે સત્ર માળાથે એમ કરીને બે ભાષ્યની ગાથાઓ ઉદ્ધત કરી છે. પૈડનિયુક્તિમાં ૨૦૩-૨૬૪ આ બે ગાથાઓ છે. અત્યારે તો આપણે આને નિયુક્તિ ગાથાઓ માનીએ છીએ. પરંતુ અભયદેવસૂરિમ0 પાસે નિયુક્તિગાથા તથા ભાષ્યગાથા એવા વિભાગો વાળા બાદર્શો હશે કે જેનાથી નિયુક્તિગાથા તથા ભાષ્યગાથાઓની કલ્પના આવી શકે. પૃ૦ ૫૯૭માં રૂદ નિIિથા એવા ઉલ્લેખ પૂર્વક પ્રવ્યવા... વગેરે કેટલીક ગાથાઓ ઉદ્ધત કરેલી છે.આ ગાથાઓ આવશ્યકસૂત્રના છા અધ્યયનમાં હારિભદ્રી વૃત્તિમાં ભાષ્યગાથારૂપે કણાવેલી છે. આ ગાથા પહેલાંની સા પુખ સરખા નાના ય વિળયાજુમાસTI વેવ | વેદી મવિનોદી સર્વે છઠ્ઠા || (નવ) નિ. 9૧૮૬) ગાથાને .... નિIિથા ચેમિતિ થાસમક્ષાર્થ T9૧૮દ્દા એમ નિર્યુક્તિગાથા રૂપે જણાવીને પછી વયવાર્થ તુ માર્ગાર વ વચ્ચતિ એવા ઉલ્લેખપૂર્વક પ્રવ્યવવા.... વગેરે ગાથાઓની વ્યાખ્યા આ૦ મા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કરેલી છે. એટલે જે ગાથાને અભયદેવસૂરિજીમ નિયુક્તિગાથા જણાવે છે તે જ ગાથાને હરિભદ્રસૂરિજીમ0 માષ્યગાથા જણાવે છે. એટલે એક જ ગ્રંથમાં નિર્યુક્તિ તથા ભાષ્ય હોવાને લીધે નિયુક્તિ તથા માષ્ય વચ્ચે અસ્પષ્ટતા હજાર-બારસો વર્ષો પહેલાંથી ચાલી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy