________________
આ પુસ્તકના પ્રકાશનમાં પરમપૂજ્ય સૌમ્યમૂર્તિ
આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રી,
પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
તથા પૂજ્ય પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ આદિની સત્પ્રેરણાથી શ્રી સવિતાબેન રમણલાલ ડાહ્યાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વિલેપાર્લા (પૂર્વ), મુંબઈ તરફથી
ઉદારતાપૂર્વક આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે
તેની અનુમોદના કરીએ છીએ. લિ.
ધીરજલાલ મોહનલાલ શાહ શ્રીકાંતભાઈ સાકરચંદ વસા દિનેશભાઈ જીવણલાલ કુવાડિયા
મંત્રીઓ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org