SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૩૭, ત્રિપિટક) તથા તેની અથા વગેરે, મહાભારત આદિ ઈતિહાસ–પુરાણના ગ્રંથો, ચરકસંહિતા આદિ વૈદ્યકીય ગ્રંથો વગેરે વિવિધ પ્રાચીન સાહિત્ય પણ ક્યારેક ઉપયોગી થાય છે. આ દષ્ટિએ ટિપ્પણોમાં તથા ત્રીજા પરિશિષ્ટમાં કેટલીક તુલના પણ આપવામાં આવી છે. આ સંપાદનમાં આધારભૂત સૂત્રકૃતાંગસૂત્રની હસ્તલિખિત પ્રતિઓનો પરિચય ૧ તાડપત્ર ઉપર લખેલી પ્રતિ ર્વ – શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર–ખંભાત–ની આ પ્રતિ છે. વડોદરાપ્રાચ્યવિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલી આ ભંડારની સૂચિ (Catalogue of Palm-leaf Manuscripts in the Santinatha Jaina Bhandara Cambay, part one, આચારાંગસૂત્ર (સ. ૧૧૨, ૧૧૫, ૧૪૨) માં સિવિનો શબ્દ ત્રણવાર આવે છે. આચારાંગચૂર્ણિમાં તિવિ પાઠ પણ છે. આનો ચૂર્ણિમાં ગતિવિદ્રાન અર્થ કર્યો છે. શીલાચાર્યવિરચિત ટીકામાં ગતિવિઃ એવો અર્થ કર્યો છે. તુલનાત્મકદષ્ટિએ વિચારતાં, તિવનો શબ્દ એ યુગમાં ઘણું પ્રચલિત હશે એમ જણાય છે. વૈદિકોમાં ઐવિચ શબ્દ ત્રણ વેદના જાણકાર માટે વપરાતો હતો. ૧. પૂર્વજન્મનું જ્ઞાન, ૨. જીવોના જન્મ-મરણઆદિનું જ્ઞાન તથા ૩. આસવક્ષયનું જ્ઞાન, આ ત્રણ વિદ્યાઓ જેને પ્રાપ્ત થઈ હોય તે સાચો ઐવિદ્ય છે એમ બુદ્દે કહ્યું છે. જુઓ–“ધર્મેનાÉ, વિવે, તેવિ ગ્રાહ્મi પન્નામિ, નાગૅ પિતાપનમના......મિg અને વિદિત પુલ્વેનિવારે અનુસૂતિ.... भिक्खु दिब्बेन चक्खुना विसुद्धेन अतिक्कन्तमानुसकेन सत्ते पस्सति चवमाने उप्पजमाने हीने पणीते सुवण्णे दुब्बण्णे सुगते दुग्गते यथाकम्मुपगे सत्ते पजानाति......भिक्खु आसवानं खया अनासवं चेतोविमुत्तिं पञआविमुत्तिं दिट्टेव धम्मे सयं अभिजा सच्छिकत्वा उपसम्पज विहरति। अयमस्स ततिया विजा अधिगता होति......पब्बेनिवासं यो वेदि सग्गापायं च पस्सति। अथो जाति पत्तो अभिवोसितो मुनि॥ एताहि तीहि विजाहि सम्पन्नो होति ब्राह्मणो। तमहं वदामि तेविजं नाज लपितलापनं" सुत्तनिपात तेविजसुत्त पृ० २४८-२५०॥ કહા તો તદ્દા વાર્દેિ જૂિ૦ ૬૨] તથા સંતો ëિ વિયોસન્ન કક્ષરે સુમેસણ સિવ ૨૩૨] આ આચારાંગસૂત્રની અલ્પ અંશે તુલના સંયુત્તનિલય (મા ૪, પૃ. ૨૨૬, ૨૨૮, ૨૪૧, ૨૪૭, ૨૪૮) માં વિવિધ વિસ્તારથી આવતા અક્ષત સહિત વિક્ષતિ જ વા લિલિત્તા મસ્જિત पच्छापुरेसञी च विहरति यथा पुरे तथा पच्छा यथा पच्छा तथा पुरे यथा अधो तथा उद्धं यथा કહ્યું તથા ધો......વગેરે પાઠ સાથે કરવા જેવી ગણાય. ૨. દશવૈકાલિક સૂત્રમાં (૩૯) આવતા પૂવળત્તિ અથવા ધૂળત્તિ શબ્દ તથા ઉત્તરાધ્યયનસૂત્ર (૧૫) માં આવતા ધૂમ શબ્દનું તાત્પર્ય ચરકસંહિતામાંથી સારી રીતે જાણવા મળે છે. જુઓ આ સૂત્રકૃતાંગનું પૃ૧૪૬ ટિ૦ ૧૪. માનવાજૂમાં બીજા શ્રુતસ્કંધના પંદરમા ભાવના અધ્યયનની ચૂણિને લગભગ અંતભાગમાં પડ્યો ઃ પુનઃ સ્ટોરર્થઃ સમrળીયા તાવ્યિવસાયાર્થ પુનરો ન @ આવો શ્લોક આવે છે. આ લોક ચરકસંહિતાના પ્રથમ સ્થાનના અંતભાગમાં પણ છે. ત્યાં ચોથા ચરણમાં દિi તજ અને એટલો ખાસ પાઠભેદ છે. એને ધ્યાનમાં લેતાં, ચૂર્ણિમાં પણ પુનti ન જઈને આવો પાઠ અર્થદષ્ટિએ પણ ઘણ સુંદર લાગે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી પ્રકાશિત મારી સૂત્ર g૦ ૨૧૦ ટિ. ૨૦ માં આ ચૂર્ણિનો પાઠ છપાઈ ગયા પછી વહેિતાનો આ પાઠ અમારા જોવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy