SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ટીકા–આના કર્તા શીલાચાર્ય છે. અત્યારે તેમનું શીલાંકાચાર્ય નામ પ્રસિદ્ધ છે, છતાં એ પોતે જ પોતાનો શીલાચાર્ય નામે ઉલ્લેખ કરે છે એટલે અમે પણ શીલાચાર્ય નામનો ઉલ્લેખ કરીએ છીએ. વિક્રમના દશમા શતકમાં આની રચના થઈ હશે. જુઓ આચારાંગ સૂત્રની પ્રસ્તાવના, પૃ. ૪૮. તથા સ્ત્રીનિવનસ્કિમુનિવરોની પ્રસ્તાવના, પૃ. ૨૩.) અત્યારે સૂત્રકૂતાંગસૂત્રના અને નિર્યુક્તિના અર્થને સમજવા માટે મહત્વનો આધાર તો આ વૃત્તિ જ છે. આમાં અનેક વાતોનો અને અનેક વાદોનો ખજાનો ભરેલો છે. આનું પ્રમાણ ૧૨૮૫૦ લોક જેટલું છે. આગમોદયસમિતિ તરફથી આનું પ્રકાશન થયેલું છે. તેમાં મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે ટીકાનાં જે પાઠાંતરો પ્રાચીન પ્રતિને આધારે લેવરાવેલાં હતાં તે પાઠાંતરોની નોંધવાળી પ્રતિનો ઉપયોગ કરેલો છે. પૂ આ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજે સંપાદિત કરેલી મુંબઈના ગોડીજી જૈન દેરાસરથી પ્રકાશિત પ્રતિમાં પણ ખંભાતની પ્રાચીન તાડપત્રીય પ્રતિનાં પાઠાંતરો નોંધેલાં છે, તેનો પણ યથાયોગ્ય ઉપયોગ કરાયો છે. દીપિકા–હેમવિમલસૂરિના શિષ્ય હર્ષકુલગણીએ વિક્રમ સંવત ૧૫૮૩ માં આની રચના કરી છે. ભીમસી માણેક (મુંબઈ) તરફથી આનું પ્રકાશન થયું છે. આ ઉપરાંત, ભુવનસોમના શિષ્ય ઉપાધ્યાય સાધુરંગે પણ વિક્રમસંવત ૧૫૯૯ માં દીપિકાની રચના કરી છે. દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારફંડ (સુરત) તરફથી તેનું પ્રકાશન થયું છે. સૂત્રકૃતાંગનો પાāચંદ્રસૂરિએ કરેલો પ્રાચીન બાલાવબોધ છે. વર્તમાનમાં ગુજરાતી ભાષામાં અને હિંદી ભાષામાં પણ અનેક અનુવાદ થયેલા છે. Prof. Herman Jacobjએ કરેલો અંગ્રેજી અનુવાદ Sacred Books of the East Series, Vol. 45, (Oxford, 1895) માં પ્રકાશિત 2441 3. Dr. Schubring a spell $2415 zjadl raid 240 € Vorte Mahaviras (Gottingen, 1926) માં પ્રકાશિત થયો છે. આ વ્યાખ્યાઓ તો ગ્રંથના રહસ્યને સમજવા માટે અત્યંત ઉપયોગી છે જ. આ ઉપરાંત સામાન્ય રીતે આગમગ્રંથોના અધ્યયનમાં કોઈક કોઈક સ્થળે, તે તે શબ્દ અથવા ચર્ચાનું તાત્પર્ય સમજવા માટે તથા પારસ્પરિક' તુલનાની દષ્ટિએ વેદ, ઉપનિષદુ, તે સમયનું બૌદ્ધ સાહિત્ય (પાલિ ૧. ઉદાહરણ તરીકે–રવામપં પરિચ ળિયામiધો પરિવણ આ આચારાંગસૂત્રનું પ્રસિદ્ધ સૂત્ર છે, જુઓ સૂ૦ ૮૮. બૌદ્ધગ્રંથ સુનિત જોતાં પ્રણીત તથા માંસયુક્ત ભોજનને એ યુગમાં મામ કહેતા હશે એમ લાગે છે. ચક્રમાનો સુવતું સુનિતિ દિ વિન્ન થતં પળી તેં ! સાન્ટીનમાં परिभुञ्जमानो सो भुञ्जसी कस्सप आमगन्धं ॥ २०॥ 'न आमगन्धो मम कप्पती' ति इच्चेव त्वं भाससि ब्रह्मबन्धु । सालीनमन्नं परिभुञ्जमानो सकुन्तमंसेहि सुसङ्घतेहि। पुच्छामि तं कस्सप एतमत्थं ચંgબ્દા તવ નાનાપો ? ૨૧ | ‘તમે કહો છો કે મને આભગંધનું ભોજન ક૫તું નથી, પરંતુ તમે પ્રગતિ અને માંસયુક્ત ભોજન તો લો છો, તે પછી તમે આમગંધ એટલે શું કહો છો?’ આના ઉત્તરમાં બુદ્ધ જણાવે છે કે--વાણાતિપાતો વષછેદ્રજનું, થેલ્વે મુસાવાયો નિઋતિવયનાનિ ના સોનાં વરસારસેવના, સામાન્યો ન હિ બંસમોનનં || ૨૨ આ પ્રમાણે ૨૮મી ગાથા સુધી દરેક ગાથાના અંતમાં સામાન્ય ર દિ મંતમોનનં . એમ જણાવીને ૩૦ મી ગાથામાં તમાથે મરવા પુનપુર્વ અવસિ ને બીજા પુસ્તકમાં તે છે) વેરિ મન્તવાર પૂ. ચિત્રાદિ જાથાદિ મુની પર નિપજ્યો અસિતો ડુચો ૨૧ એમ સુત્તનિપાત ચૂંઠવા (ઉ૨૦-૨૦૬) માં જણાવ્યું છે. સુત્તનિતિની બુદ્ધઘોષાચાર્ય વિરચિત ટીકા સુત્તપિત-કથા (ભાગ ૨, પૃ. ૪૬) માં “આમળ્યો નામ સંસ-અછું “આમગંધ એટલે માંસ-મચ્છી” એવી સ્પષ્ટ વ્યાખ્યા કરેલી છે. આચાર્ય અદ્ધઘોષનો સમય વિકમની પાંચમી શતાબ્દી લગભગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy