SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના અથવા આત્મા) છે, એમ કહે છે.”(. ૧૭, ૧૮) વૃત્તિકાર જણાવે છે કે “ક્ષણિકવાદમાં ક્રિયાક્ષણે કર્તાનો નાશ થઈ જવાથી ક્રિયાના ફળ સાથે કર્તાને સંબંધ થતો નથી માટે આ અફલવાદી છે અથવા પૂર્વે જણાવેલા સર્વે વાદીઓ અફલવાદી છે.” ચૂણિ તથા વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે પંચમહાભૂતવાદી વગેરે સર્વ વાદીઓ અફલવાદી શી રીતે છે તેનું સ્પષ્ટીકરણ મામાવલંતા વિ આ ૧૯મી ગાથાથી શરૂ થાય છે. બીજા ઉદેશમાં પ્રારંભમાં જણાવ્યું છે કે “કેટલાકનું એમ કહેવું છે કે–જીવો અલગ અલગ છે, સુખ-દુઃખને અનુભવે છે, તથા સ્થાનથી લુપ્ત થાય છે–એક સ્થાનથી ખ્યાવિત થઈને બીજા સ્થાને જાય છે. સુખ કે દુઃખ સ્વતી નથી, પરફત તો હોય જ ક્યાંથી ? (અર્થાત પરત પણ નથી). સ્વકૃત પણ નહીં અને પરત પણ નહીં એવા સુખ-દુઃખને અલગ અલગ છવો અનુભવે છે તે સંગતિક છે (નિયતિત છે). અર્થાત જે કાળે જે બનવાનું હોય તે કાળે તે બન્યા કરે છે.” (સૂ૦ ૨૮–૨૯) આ નિયતિવાદનું સ્વરૂપ છે. ચૂણિ તથા વૃત્તિમાં અહીં સંતિનો અર્થ નિયતિ કરેલો છે. આ નિયતિવાદનું વિશેષ વર્ણન બીજા શ્રુતસ્કંધમાં (સૂ૦ ૬૬૩-૬૬૫) છે. ત્યાં તો નિતિ અને ક્ષતિ બંને શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ જુદે જુદે સ્થળે છે. બૌદ્ધોના દીઘનિકાયમાં (પૃ. ૪૭) જ્યાં મખલિગોસાલના મતનું વર્ણન છે ત્યાં સર્વે નવા અવસા માં અવિરિયા નિયતિકૃતિમાંવરિળતા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. જુઓ પરિશિષ્ટ ત્રીજું પૃ. ૩૫૬. સૂ ૨૮ થી ૪૦ સુધી નિયતિવાદ સંબંધી વિચારણા છે, અને તે પછી સૂ૦ ૪૧ થી ૫૦ સુધી અજ્ઞાનવાદની ચર્ચા છે. આ ચણિનો અભિપ્રાય છે. વૃત્તિ પ્રમાણે સૂ૦ ૩૩ થી ૫૦ સુધી અજ્ઞાનવાદની ચર્ચા છે. १. “ अफलवादित्वं चैतेषां क्रियाक्षण एव कर्तुः सर्वात्मना नष्टत्वात् क्रियाफलेन सम्बन्धाभावादवसेयम् । सर्व एव वा पूर्ववादिनोऽफलवादिनो द्रष्टव्याः, कैश्चिदात्मनो नित्यस्याविकारिणोऽभ्युपगतत्वात् कैश्चित्तु आत्मन एवानभ्युपगमादिति"-पृ० २६ । २. “केचिद् ब्रुवते-चत्तारि धातुणो रूवं । एतेसिं उत्तरं णिज्जुत्तीए ॥ १८॥ पंचमहाभूतवादिणो મામ જયં અઠવાતિ ત્તિ તાવ મળતિ–રમાવલંત વિ . ૧૨ ”—સૂત્રતાપૂર્ણ પૃ. ૨૪“સાત પશ્ચમૂતા-ડડમાદ્વૈત-તનવતરછરી-ss -scભષણ-ક્ષણિજ્યवादिनामफलवादित्वं वक्तुकामः सूत्रकारस्तेषां स्वदर्शनफलाभ्युपगमं दर्शयितुमाह-अगारमावसंता વિ• ૧૧ છે દ્વાન તેવામેવાhવાવિવાવિષ્યનળાયાહૂ-સે નાવ સંધિ l ૨૦-૨૫ ”—સૂત્રતાત્તિ પૃ૦ ૨૮ | ૩. અહીં સૂત્ર ૨૯ માં સંતિયે તે તદ્દા તેહિં એવો પાઠ છે, બીજા શ્રુતસ્કંધમાં સૂ૦ ૬૬૫ માં તે પૂર્વ સંજરૃ ચંતિ, ઉદ્દાઈ નો જીર્થ વિષ્પરિવેતિ–એવી પાઠયોજના વૃત્તિને આધારે અમે આપેલી છે (જુઓ પૃ૦ ૧૩૮ પં. ૧૧ તથા ટિ૨૦). પરંતુ પૂર્વાપર વિચારતાં તે પૂર્વ સંસાફર્ચ તિ વેહાજો થર્ચ વિધ્વહિતિ એવી પાઠયોજના વધારે સારી જણાય છે. ૪. મૂળમાં કે વૃત્તિમાં નિયતિવાદના પુરસ્કર્તાનો કોઈ નામનિર્દેશ નથી, પરંતુ નિયતિવાદનો પુરસર્તા ગોશાલક હતો અને તે આજીવક સંપ્રદાયનો અગ્રેસર હતો આ વાત પ્રસિદ્ધ છે. સૂ૦ ૭૯૩ માં પણ ચૂર્ણિ તથા વૃત્તિમાં કરેલા સ્પષ્ટીકરણ પ્રમાણે ગોશાલકમતનો ઉલ્લેખ છે. સૂ૦ ૧૭૧ માં માળીવ શબ્દ છે, પણ ત્યાં તે જુદા જ અર્થમાં છે. (આજીવિકામદના અર્થમાં છે). ५. "णियतिवादो गतो। इदाणिं अण्णाणियवादिदरिसणं अण्णाणे वा कतो कम्मोक्चयो ण भवति તસ્ત્રવિધાર્થનપવિત્ર –માં સભા ...” પૃ. ૩૪ ૬. “જતા નિચતિવાદ્રિના સાશ્વતમાનિમાં સૂચિતું ખાતમgવળો મા... ”—g૦ રૂ૨ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy