SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના “પૃથ્વી, અ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતો છે. આ પાંચ મહાભૂતોમાંથી એક દેહી (દેહધારી-આત્મા) ઉત્પન્ન થાય છે. અને જ્યારે આ પાંચ મહાભૂતોનો વિનાશ થાય છે ત્યારે તે દેહીને પણ વિનાશ થાય છે.” (સૂત્ર ૭, ૮). આ પંચમહાભૂતવાદ છે. આનું વિસ્તારથી વર્ણન બીજા શ્રુતસ્કંધમાં (સૂ. ૫૪-૬૫૮) છે. આ મત ચાવકોનો છે એમ વૃત્તિમાં કહ્યું છે. જેમ એક જ પૃથ્વીપિંડ નાનારૂપે જગતમાં દેખાય છે તે રીતે એક જ વિદ્વાન (વિણવિજ્ઞ આત્મા) નાના રૂપે–ચેતનાચેતન જગત રૂપે દેખાય છે.” (સૂ૦ ૮) આ એકાત્મવાદનું સ્વરૂપ છે. આને મળતું વિશેષ વર્ણન બીજા શ્રુતસ્કંધમાં (સૂ૦ ૮૩૩) પણ છે. વેદનો પુરુષવાદ તથા વેદાંતીઓનો અદ્વૈતવાદ-બ્રહ્મવાદ લગભગ આને મળતો છે. “પ્રત્યેક શરીર અલગ અલગ આત્મા (જીવ) છે અને જે શરીર છે તે જ જીવ છે. એક ભવમાંથી બીજા ભવમાં જનારો તે તે શરીરથી જુદો કોઈ પણ આત્મા નથી. પુણ્ય પણ નથી, પાપ પણ નથી, પરલોક પણ નથી. શરીરનો વિનાશ થાય ત્યારે આત્માનો પણ વિનાશ થઈ જાય છે” (સૂ૦ ૧૧, ૧૨) આવું તજછવ-ત૭રીરવાદિનું માનવું છે. આનું વિસ્તૃત વર્ણન બીજા શ્રુતસ્કંધમાં (સૂ) ૬૪૮-૬૫૨) પણ છે. બૌદ્ધોના પાલિ ત્રિપિટકમાં અજિત કેસકંબલનો જે મત આવે છે. તેમાં પણ આને મળતું વર્ણન જોવામાં આવે છે. જુઓ પારેશિષ્ટ ત્રીજું પૃ. ૩૫૭. શય પસેણિય સૂત્રમાં પણ વિસ્તારથી આ મતનું વર્ણન છે. છે. નિન્યજ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના મતના વર્ણનમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેમાં ઘણું ભૂલો ભરેલી છે, એટલે આ છ વાદીઓના મતનું વનન એતિહાસિક દ્રષ્ટિએ સંપૂર્ણ આધારભૂત ન માની શકાય, ન કહી શકાય, તો પણ તુલના કરવા માટે તે ઘણું ઉપયોગી થશે એમ ધારીને અહીં ત્રીજા પરિશિષ્ટમાં ટિપ્પણરૂપે આપેલું છે. જિજ્ઞાસુઓએ તે જોઈ લેવું. બૈદ્ધાચાર્ય વસુબઘુવિરચિત અભિધમકોશભાષ્યની યશોભિત્રવિરચિત સ્કુટાર્થી વ્યાખ્યામાં તથા બૌદ્ધગ્રંથ દિવ્યાવદાનમાં આ ધર્મનાયકોના સંસ્કૃત નામો આ પ્રમાણે આપેલાં છે–“ભાવિરાઇન સ્તારો તે, તથા– पूरणकाश्यपः, मस्करी गोशालीपुत्रः, सञ्जयो वैरटीपुत्रः, अजितः केशकम्बलः, ककुदः कात्यायनः, निर्ग्रन्थो ज्ञातिपुत्र इति"- स्फुटार्था पृ० ७०३, ४ । ८०। “तेन खलु समयेन राजगृहे नगरे षट् पूर्णाद्याः शास्तारः...."प्रतिवसन्ति स्म, तद्यथा-पूर्णः काश्यपः, मस्करी गोशालीपुत्रः, संजयी वैरट्टीपुत्रः, अजितः केशकम्बलः, ककुदः कात्यायनः, निर्ग्रन्थो ज्ञातिपुत्रः"--दिव्यावदान पृ० ८९ । ૨. તુરના–“રૂધ મિરાવે ઈવો સમળી વા ત્રાહ્મણો ના પથંવારી દોતિ પર્વવિ—િ“યતો લો, મો, अयं अत्ता रूपी चातुमहाभूतिको माता-पेत्तिकसम्भवो कायस्स मेदा उच्छिन्नत्ति विनस्सति, न होति. परं मरणा, एत्तावता खो, भो, अयं अत्ता सम्मा समुच्छिन्नो होती'ति। इत्थेके सतो सत्तस्स उच्छेदं વિના વિમવં પુરેન્તિ”-(પૃ. ૨૦) આ રીતે બૌદ્ધગ્રન્થ દીધનિકાયના બ્રહ્મજાલસૂત્રમાં ઉચ્છેદવાદનું વર્ણન છે. એકંદરે આવા સાત ઉદવાદનું ત્યાં વર્ણન છે. ૩. ચૂર્ણિમાં વિજૂ પાઠ છે અને તેનો વિદ્વાન અથવા વિષ્ણુ અર્થ કરેલો છે. ૪. બૌદ્ધગ્રંથ ઉદાન સાથે તુરના–“gવે મે સુતં સમર્થ માa સાવચે રિતિ નેતાને માથ पण्डिकस्स आरामे। तेन खो पन समयेन सम्बहला नानातिस्थियसमणब्राह्मणपरिब्बाजका सावस्थिय पटिवसन्ति नानादिट्टिका नानाखन्तिका नानारुचि नानादिहिनिस्सर निरिसता सातेके सम्ण. ब्राह्मणा एवंवादिनो एवंदिट्ठिनो-“तं जीवं तं सरीरं, इदमेव सच्चं मोघमझं" ति। सन्ति पनेके समणब्राह्मणा एवंवादिनो एवंदिट्ठिनो-“अझं जीवं अझं सरीरं, इदमेव सच्चं मोघम" તિ”તન ( દદ) g૦ ૧૪૨-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy