SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજાવતા ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુ સ્વામીએ રચેલી સૂત્રકૃતાં નિર્યુક્તિમાં આ ત્રણે નામો આપેલાં છે. નિક્તિ ઉપરની ચૂર્ણિમાં સૂત=ગણધરોથી (સૂત્રરૂપે) ઉત્પન્ન થયેલું અથવા તીર્થંકરોથી અર્થરૂપે ઉત્પન્ન થયેલું માટે દૂત૭, સૂત્ર અનુસાર નિવણમાર્ગે જવાય છે માટે સુરત, સ્વ-પરસમયની સૂચના કરાય છે માટે () અવો અર્થ આપેલો છે. શીલાચાર્યવિરચિત વૃત્તિમાં સૂર = અર્થરૂપે તીર્થકરોથી ઉત્પન્ન થયેલું ત=ગ્રંથરૂપે ગણધરોએ રચેલું માટે સતત, સૂત્ર અનુસાર આમાં તત્ત્વનો બોધ કરાય છે માટે સૂતત, સ્વ-પરસમયની સૂવા = સૂચના આમાં કરાય છે માટે સૂવાત એમ અર્થ વર્ણવેલો છે. ગણધર ભગવાને જિનવરમતને સાંભળીને શુભ અધ્યવસાયથી આ સત્રની રચના કરી છે માટે સૂયાદ તથા અક્ષરગુણમતિસંધટના, કર્મપરિશાટના તથા તદુભયયોગથી આ સૂત્રની રચના કરવામાં આવી છે માટે સુત્તમ એવો અર્થ પણ નિયુક્તિમાં વર્ણવેલો છે. આ ત્રણે નામોમાં યાદ નામ વિશેષ પ્રસિદ્ધ છે. સમવાયાંગસૂત્ર તથા નંદીસૂત્ર આદિમાં પણ આ જ નામ ખાસ જોવામાં આવે છે, નંદીવૃત્તિ (હારિભદ્રી)માં સૂયાનું સંરક્ત રૂપાંતર સૂત્રત આપેલું છે. “સૂયાર માં છવાદિ પદાર્થો સૂચિત થાય છે' એવો પણ અર્થ નંદીચૂર્ણિ તથા નંદીવૃત્તિમાં આપેલી છે. “જીવાદિ પદાર્થોનું અનુસંધાન કરાય છે' એવો પણ અર્થ નંદીચર્ણિમા છે. સૂત્રત શબ્દનો જે સામાન્ય શબ્દાર્થ છે તે તો બીજ સૂત્રોમાં પણ ધટી શકે છે, પરંતુ અહીં રૂઢિથી ફુગનાં સૂત્ર જ લેવાનું છે, આ વાત નંદીસૂત્ર ઉપરની હારિભદ્રી વૃત્તિમાં સ્પષ્ટ કરેલી છે. દિગબર પરંપરામાં મુદ્દય, સૂય તથા સૂકય નામ મળે છે. આમાં એ સંસ્કૃત સૂત્રનું રૂપાંતર છે તથા સૂઃ એ સૂત્ર અથવા ભૂત નું રૂપાંતર છે. ૬ તથા ય એ સંસ્કૃત કૃતનું રૂપાતર છે. વિભાગ–સૂત્રતાંગના બે મુખ્ય વિભાગ છે અને તે પ્રથમ શ્રુતસ્કંધ તથા દિતીય શ્રુતસ્કંધ કહેવાય છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે, ૧૬ માં અધ્યયનનું નામ જાય છે તેથી થાપોદરા (ગાથા જેમાં સોળમું અધ્યયન છે તે) એવું પ્રથમ શ્રુતસ્કંધનું પ્રસિદ્ધ નામ છે. બીજા શ્રુતસ્કંધમાં १. सोऊण जिणवरमतं गणहारी काउ तक्खओवसम। अजमवसाणेण कयं सुत्तमिणं तेण सूयगडं | ૧૮ |......મારામતિસંવાચMI[ Hપરિસારણg ચા તકુમયોગ છથે સુત્તમિળે તે કુત્તાઉં ૨૦ –સૂત્રતાનાિ નિયુક્તિ જોતાં, અહીં શ્રુતકૃત શબ્દ પણ સંસ્કૃતમાં સંભવે. ૨. “સે ફ્રિ જૂથ ? જૂથ i રસમા સૂફન્નતિ –સમવાચાં સૂત્રા “ વિ તં સૂયારે ? સૂચવે નં રોણુ સૂફન્નતિ ”—નન્યસૂત્રા “હે વિં સં સૂયાત્યાદ્રિ કુત્તા ઉન્ન ત્તિ કથા णट्ठा सूई तंतुणा सूइज्जइ उवलब्भतेत्यर्थः। अहवा जहा सूयी पडं सूतेइ तहा सूयगडे जीवादिपदत्था જૂતિ ”–વીgિ૦ રૂ. “વિ તં સૂયરે ? સૂ સૂચચાકૂ [ ], સૂચનાત્ સૂત્રમ્, सूत्रेण कृतं सूत्रकृतं रूढयोच्यते"-नन्दीवृत्ति हारिभद्री पृ०.७७ । “सूयगडेत्यादि, रूढ्योच्यते इति सूत्रकृतशब्देन द्वितीयमेवाङ्गमुच्यते नान्यत्"-नन्दीवृत्तिटिप्पनक पृ० १६४।। ૩. દષ્ટિવાદમાં પણ ૧ પરિકર્મ, ૨ સૂવ, ૩ પૂર્વગત, ૪ અનુયોગ, ૫ ચૂલિકા એ પ્રમાણે સૂત્ર નામનો સ્વતંત્ર વિભાગ હતો. બૌદ્ધોમાં પણ સુત્તપિટવા અને સુરાનિત એવાં રૂઢ ના મળે છે. ૪. “સેવીના સુ જ્ઞાળે”–પ્રતિમા ગ્રંથત્રી “દંતમંજપવિર્દ્ર તં વારસવિહું સવારે સૂચવું ठाणं वियाहपण्णत्ती णाहधम्मकहा उवासयज्झयणं अंतयडदसा अणुत्तरोववादियदसा पण्हवायरणं विवायसुत्तं दिद्विवादो चेदि।"-जयधवला पृ० २३ । आयारंगे अट्ठारह पदसहस्साणि १८०००, सूदयदे छत्तीस पदसहस्साणि ३६०००"-जयधवला पृ० ८५। ૫. જુઓ આ જ ગ્રંથમાં પ૦ ૧૧૮ ટિ૧૮, ૫૦ ૧૧૬ ટિવ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy