SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય હરિભદ્ગરિ દશવૈકાલિક સુત્ર, તત્ત્વાર્યસૂત્ર, પંચસૂત્ર અને આવશ્યક સૂત્ર ઉપરનું તેમનું વિવેચન ખૂબ જ જાણીતા છે. ઉપરાંત તેમણે લલિત વિસ્તરા, ધર્મ સંગ્રહણી, ઉપદેશપદ, ષોડશક,પંચાશક, બત્રીશ-બત્રીશી,વિંશતિ-વિંશિકા, પંચવસ્તુ, અષ્ટક, ધર્મબિંદુ અને અનેકાંત જયપતાકા પણ તેમણે લખ્યાં છે. યોગ ઉપર લખનાર તેઓ પ્રથમ જૈન વિદ્વાન હતા. તેમણે યોગબિંદુ, યોગ વિંશિકા, યોગરાતક અને યોગદષ્ટિ સમુચ્ચય નામના ખૂબ જ અધિકૃત પુસ્તકો પણ લખ્યાં છે. જૈન સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સહુ તેમને કાયમ યાદ કરશે. હરણદ્રસૂરિનું સમગ્ર જીવન પવા જાણવાની ઉત્કૃષ્ટ ઝંખનાથી ભરેલું જણાય છે. પોતે સ્વીકૃત પ્રકાંડ બ્રાહ્મણ ખંત હોવા છતાં તેઓ એટલા જ ના હતા . કે સામાન્ય જન સાધ્વી પાસેથી શીખવા તૈર થયા. અભિમાન દૂર કરીને જ જ્ઞાન પ્રાપ્ત થાય. જેન સાગમમાં જન ધર્મના તત્ત્વાર્થ વાતો સહેલાઈથી સમજાઈ જાય તેવા ઐત બતાવી છે. જૈન ધર્મના સદ્ધાંતોને વ્યહારમાં શ્રદ્ધા અને શિસ્તબદ્ધ રીતે મૂક્વા માટે આગમોની ઊંડી સમજ જરૂરી છે. સૂક્ષ્મ છતાં તાર્કિક જ્ઞતે સચોટ અને અર્થપૂર્ણ જૈન ધર્મને સમજવામાં હરિભદ્રસૂરી સત્ય ચનાઓ ખૂબ જ મદદરૂપ થાય છે. જૈન થા સંગ્રહ 57
SR No.000123
Book Title$JES 202G Jain Katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy