________________
Compodium of Jainism – Part (II)
૧૬૧૯માં ખૂબ ધામધૂમથી તેની પ્રતિષ્ઠા વિધિ કરાવવામાં આવી. તેમની સ્મૃતિમાં તે મંદિર આજે પણ સવા-સોમની ટૂંક તરીકે ઓળખાય છે.
બોધ: જીવનમાં તેમજ વેપારમાં પ્રમાણિકતા ઘણું વળતર આપે છે. સોમચંદની ઉદારતા પ્રશંસાને પાત્ર છે. દુઃખમાં ફસાયેલ માણસનો તે ખોટો લાભ નથી ઉઠાવતા. આપેલું કશું જ પાછું મેળવવાની અપેક્ષા રાખ્યા વિના અજાણ્યા માણસને પણ તેઓ મદદરૂપ થતા.
મુખ્ય મુદ્દાઓ:
•
•
.
•
•
•
•
.
•
ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં વંથળી નામના શહેરમાં સવાચંદ જેરામ નામનો વેપારી રહેતો હતો.
એકવાર એમના કીમતી માલ સામાન સાથેનો વહાણોનો કાફલો દરિયાના તોફાનમાં ગાયબ થઈ ગયો અને બધાને લાગ્યું કે તે કાફલો પાછો આવશે કે નહીં.
લેણદારો સવાચંદ પાસેથી પૈસા પાછા માંગવા લાગ્યા.
તેમાંથી એક રાજકુમારે હમણાં ને હમણાં પૈસા પાછા માગવાની જીદ કરી.
સવાચંદે સોમચંદની પેઢીના નામે હૂંડી લખી આપી.
સોમચંદ સવાચંદને જાણતો હતો પરંતુ કોઈ ધંધાકીય સંબંધ ન હતા. પણ જ્યારે સવાચંદના આંસુથી ખરડાયેલી હૂંડી જોઈ ત્યારે સોમચંદને થયું સવાચંદ ખરેખર કોઈ મોટી મુસીબતમાં છે અને આ ઠંડી પણ તેણે બહુ નિરાશ બનીને લખી છે.
જ્યારે સવા ચંદના વહાણોનો કાફલો પાછો ફર્યો ત્યારે તે સોમચંદને તે હૂંડીના પૈસા પાછા આપવા ગયા પરંતુ સોમચંદે તે લેવાની ના પાડી.
સવાચંદ એ પૈસા પોતાની પાસે રાખવા ના પાડતા હતા અને સોમચંદ પૈસા લેવાની ના
પાડતા હતા.
અંતે બંનેએ તે પૈસા કોઈ સારા
કામમાં વાપરવાનું નક્કી કર્યું
અને તેમણે કોનુંજય પર મંદિરો
બંધાવ્યા અને આજે પણ એ
સવા-સોમની
ના નામે
ખાપરા
પા
ક
ઓળખાય છે.
Page 280 of 307