SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) બોધ: માતા પાહિનીનો તેમના પુત્ર પ્રત્યેના પ્રેમનો ત્યાગ ખુબ જ વખાણવાલાયક છે કેમ કે તેમણે પોતાના સ્વાર્થ અને મોહથી ઉપર ઉઠીને સમાજની સેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. હેમચંદ્રાચાર્યના ગુરુ તરીકેના પ્રભાવના લીધે કુમારપાળ રાજાએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો. આ કારણે ગુજરાતમાં જૈન ધર્મ અને શાકાહારને પ્રોત્સાહન મળ્યું. હેમચંદ્રાચાર્યનું સાહિત્યિક કાર્ય આપણા માટે ખજાનારૂપ છે. ફક્ત એ પુસ્તકો વાંચવા થકી જ આપણે તેમને શ્રદ્ધાંજલિ આપી શકીશુ. મુખ્ય મુદ્દાઓ: • • ઈ.સ. ૧૦૮૮ માં માતા પાહિની દેવીના કુખે ચાંગદેવ જન્મ્યા. આચાર્ય દેવસૂરિએ તેમને બીજું નામ આપ્યું. પહેલા રાજા સિદ્ધરાજ અને પછી વધારે અગત્ય રાજા કુમારપાળ સાથેના સંબંધના લીધે ગુજરાતમાં જૈન ધર્મ અને શાકાહાર પર પ્રભાવ પડ્યો. • હિન્દુ દેવતાઓના ગુણોને નમન કર્યું, અને જૈનોની બીજા ધર્મના લોકો સાથે શાંતિપૂર્વક સહજીવનથી રહેવાની રીતનો પરિચય આપ્યો. Page 201 of 307 " દ્વા
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy