________________
Compodium of Jainism – Part (II)
નેમનાથને કેવળ જ્ઞાન થયાનું જાણીને સમવસરણમાં તે પોતાની સખીઓ સાથે ગઈ અને ત્યાં જ દીક્ષા લીધી. બાકીનું જીવન સાધ્વી બનીને ધ્યાન અને સાધનામાં પસાર કર્યું. તેના સર્વ કર્મોનો ક્ષય થતાં ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવી.
ભગવાન નેમિનાથનું જીવન પ્રાણીઓ પ્રત્યેની કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાણીઓના વધ અને અસહ્ય પીડાનું નિમિત્ત પોતે છે તે સમજાતા દુઃખમાંથી આત્યંતિક નિવૃત્તિ એટલે કે મોક્ષ માટેની તેમની ઉત્કંઠા પ્રબળ બની ન આવી સજા પણ આનંદ તેમાંમારા સત્ય અને મોટા ર્ગને અનુસ
વિશેષતા:
નેમિનાથના માતા-પિતા : શિવાદેવી અને સમુદ્રવિજય
બીજા નામો : અરિષ્ટનેમિ
જન્મ સ્થળ : સૌરીપૂર
પોતાના લગ્નના જમણવારમા પશુઓનું માંસ પીરસાસે એ સાંભળી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો
અને આ દુખમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતવાનું નક્કી કર્યું
રાજકુમારી રાજુલે પણ નેમિનાથના પગલે દીક્ષા લીધી.
Page 165 of 307