Page #1
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ : એક સમીક્ષા
( સ (શ્રી માવજી કે. સાવલા, ગાંધીધામ)
જગતના દર્શન શાસ્ત્રમાં સ્યાદ્વાદ એ જૈન દર્શનનું એક ઉચ્ચારીએ છીએ યા વિધાન કરીએ છીએ એ માત્ર આંશિક સત્ય આગવું અને મૂલ્યવાન પ્રદાન છે. સ્યાદવાની સમજ વગર જૈન હોવાનું અને એની સત્યતા એના ‘નય' પર આધારિત હોય છે. દર્શનની જ્ઞાન મીમાંસા અને દ્રવ્ય મીમાંસાને સારી રીતે સમજી સાદ્વાદમાં આ સિધ્ધાંતને સમજાવવા માટે “અંધ - હસ્તિ - શકાય જ નહિં. ‘સ્યાદ્વાદ મંજરી'ના ટીકાકાર હૈમચંદ્રાચાર્ય સ્વાવાદ | ન્યાય' નું પ્રસિધ્ધ ઉદાહરણ આપવામાં આવે છે. છ અંધ વ્યક્તિ ની પરિભાષા કરતાં કહે છે કે ' અનંત ગુણાત્મક દ્રવ્યું '; એટલે કે | હાથીના જુદા જુદા અંગનો સ્પર્શ કરીને હાથીનું. જે વર્ણન કરે એ વસ્તુઓમાં નિત્યતા, અનિત્યતા આદિ અનેક ગુણોની ઉપસ્થિતિ વર્ણન કદી પણ હાથીના આખે આખા આકાર કે સ્વરૂપ સમજવામાં હોય છે દ્રવ્યમાં માત્ર અનંત ગુણોની ઉપસ્થિતિ હોય છે એટલું જ ઉપયોગી થાય નહિ અને હાથીના વર્ણન અંગે એ અંધ વ્યક્તિઓ. નહિ પણ એક-મેક થી વિરૂધ્ધ પ્રકારના ગુણોની ઉપસ્થિતિ હોવાનું વચ્ચે મતભેદ ચાલતો જ રહે. જુદી-જુદી. દાર્શનિક ધારાઓ. પણ જૈન દર્શન સ્વીકારે છે. આ રીતે દ્રવ્યની બાબતમાં જૈન વચ્ચેના મતભેદોનું કારણ પણ કંઈક આવા જ પ્રકારનું હોય છે. ' દર્શનનો અનેકાન્તવાદનો સિધ્ધાંત સ્યાદ્વાદની નક્કર ભૂમિકા બની આથી જૈન દાર્શનિકો એવું સૂચવે છે કે પ્રત્યેક વાક્ય કે નય રહે છે.
(Judgement) ની આગળ ‘સ્યાદ્ શબ્દ મૂકવો જોઈએ. ‘સ્યાદ્' ડૉ. રાધાકૃષ્ણને જૈન દર્શનને Pluralistic Healism કહયું છે; શબ્દને કારણે એવું સૂચિત થાય છે કે એની સાથે જોડાયેલા અટલે કે જૈન દર્શન બહુ સત્તાવાદી છે તેમજ વાસ્તવવાદી છે; વિધાનની સત્યતા અમુક અપેક્ષાએ જ એટલે કે કોઈ એક ચોક્કસ કારણ કે જૈન દર્શન પ્રત્યેક આત્માનાં એકમેકથી. ભિન્ન એવા દ્રષ્ટિકોણ પુરતી સીમિત છે. એ વિશેષ દ્રષ્ટીકોણ સિવાયની બાબતમાં અસ્તિત્વને સ્વીકારે છે અને જગતના અસ્તિત્વને પણ એક વાસ્તવિક એ વિધાન મિથ્યા પણ હોઈ શકે. હકીકત તરીકે સ્વીકારે છે. આની સામે સાંખ્ય દર્શન માત્ર પુરુષ - અહિં એમ જણાય છે કે જૈનોના પંચમહાવ્રતમાં મૃષાવાદ પણ અને પ્રકૃતિ એવાં બે જ તત્ત્વોનું અસ્તિત્વ માન્ય કરતું હોવાથી એક મહાવ્રત છે વાણીના બારામાં મૃષાવાદનો દોષ ન લાગે એ માટે દ્વૈતવાદી કહેવાય છે ; જ્યારે વેદાન્ત દર્શન એક માત્ર બ્રહ્મતત્વની. આ પ્રકારની સ્યાદ્વાદની જૈન દાર્શનિકોની વ્યવસ્થા સુસંગત જ છે. સત્તા - અસ્તિત્વ માન્ય કરે છે તેથી એકતત્વવાદી, Monistic | એક ઓરડાના ખૂણામાં પડેલા લાલ રંગના ઘડાને જોઈને “ઘડો છે” કહેવાય છે.
એમ કહેવાને બદલે “અમુક અપેક્ષાએ (સ્યા) ઘડો છે” એમ કહેવું. આ રીતે તાત્ત્વિક પદાર્થોના બારામાં જેવી રીતે જૈનદર્શન બહુ જોઈએ, કારણ કે ‘સ્વાદુ’ શબ્દથી એ સ્પષ્ટ થાય છે કે ઘડાનું સત્તાવાદી છે, એવી જ રીતે જ્ઞાન મીમાંસામાં પણ જૈન દર્શનનો અસ્તિત્વ કાળવિશેષ, સ્થાનવિશેષ તેમજ ગુણવિશેષની અપેક્ષાએ. દ્રષ્ટીકોણ અનેકવાદી Pluralistic છે. એટલે કે દ્રવ્યના બારામાં જૈન દર્શનનો અનેકાન્તવાદ અને જ્ઞાનની બાબતમાં સ્યાદ્વાદ એ સ્યાદ્વાદ સિધ્ધાંતનો ભાવાર્થ એવો પણ થઈ શકે છે કે એક જ સિક્કાની બે બાજાઓ સમાન છે એમ કહી શકાય. જૈનોની દ્રષ્ટી મતમતાંતર બારામાં ઉદારવાદી છે. સ્યાદ્વાદ દ્વારા. | આપણે જોયું કે વસ્તુમાં અનંત ગુણો છે; સામાન્ય રીતે અન્ય દાર્શનિક ધારાઓની ઉપેક્ષા કરવાને બદલે આવી જે તે મનુષ્ય કોઈ એક જ સમયે વસ્તુનું નિરિક્ષણ એક ચોક્કસ. દ્રષ્ટીકોણથી દાર્શનિક ધારામાં અમુક અપેક્ષાએ સત્યતા હોઈ શકે એવું ગૃહિત જ કરી શકે. પરિણામે એનું આવું દર્શન - અવલોકન આંશિક જ થઈ શકે છે. વળી. કોઈ પણ એક વિચારને પૂર્ણ પણે સત્ય લેખવાનું '
હોય. બીજા શબ્દોમાં કહીએ તો સાદુવાદની દ્રષ્ટીએ સ્વીકારી શકાય નહિ, કારણ કે એમ કરવાથી. વસ્તુઓમાં અનંત ગુણોનું હોવું અને એમાં તાર્કિક દ્રષ્ટિએ એકાંતવાદનો (Fallacy of exclusive માનવ શાનેન્દ્રિયો ની સીમિત particularity) દોષ આવે. અહિં એ પણ નોંધવું જોઈએ કે ગ્રહણશક્તિના કારણે આ બાબત પાશ્ચાત્ય તત્ત્વચિંતનમાં આધુનિક નવ્યવસ્તુવાદિઓ (Neo-Realists) અનિવાર્ય પણે એક હકીકત બની રહે પણ હવે એકાંતવાદનો વિરોધ કરતા થયા છે. એકાંતવાદના દોષથી. છે. આથી એક ચોક્કસ સમયે એક મુક્ત થવા માટેનો સ્યાદ્વાદ જેવો સિધ્ધાંત અન્ય કોઈ દર્શનોમાં વિશેષ દ્રષ્ટીકોણથી વસ્તુના થતા આંશિક જોવામાં નથી આવતો. જ્ઞાનને જૈન દાર્શનિકો ‘નય’ કહે છે સપ્તભંગી નય :
આથી એ સ્પષ્ટ થાય છે કે કોઈપણ પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં વિધેયવાચક અને નિષેધવાચક શ્રી માવજી કે. સાવલા બાબતમાં આપણે જે અભિપ્રાય (Affirmative and Negative) એમ બે પ્રકાર ભેદ વિધાન
મીરનારારિ બિના, , રાતી વિભાગ
४७
मानवता का मूल्य क्या? इस का करो विचार ।
जयन्तसेन सफल बने, जीवन का व्यवहार ।।
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્વીકારવામાં આવ્યા છે. સ્યાદ્વાદ અનુસાર નય-પરામર્શ (Judgamert) સાત પ્રકારના હોવાનું સ્થાપિત કરવામાં આવે છે. કોઈપણ વસ્તુ વિષે યા તો એ વસ્તુના ગુણ વિષે આમ જુદા-જાડા સાત પ્રકારે વર્ણન થઈ શકે છે. આવા પ્રત્યેક નયની આગળ 'સ્વાદુ' શબ્દ જોડવાને કારણે એ નય એકાંતિક યા નિરપેક્ષપણે સત્ય નથી એવી સ્પષ્ટતા સૂચિત થાય છે.
આ સાતે સાત નયને ચાર આધારોની સંદર્ભમાં પણ સમજવાના હોય છે. આ ચાર આધાર છેઃ (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ.
સપ્તભંગી નથનું નિરૂપણ કરવા માટે જૈન દાર્શનિકોએ પડા નું દ્રષ્ટાંત પસંદ કર્યું છે. આ સાત પ્રકારના નયનું અહિં આપણે માત્ર સંક્ષેપમાં જ નિરૂપણ કરીશું; કારણ કે જૈન મુનિવરો અને વિદ્વાનો એનાથી સારી રીતે પિરિચત જ છે (૧) સ્યાદ્ ઘડો છે
: આનો અર્થ એટલો જ થાય કે અમુક અપેક્ષાએ એટલે કે એક ચોક્કસ સ્થળે એક નિર્ધારિત સમયે અમુક આકાર પ્રકારના ઘડાનું અસ્તિત્ત્વ છે. : એટલે કે ચોક્કસ સ્થળે અમુક આકાર પ્રકારના ઘડાનું અસ્તિત્વ નથી.
(ર) સ્વાદ થડો નથી
(૪) સ્વાદ ઘડો અવર્ણનીય છે
(૩) સ્યાદ્ ઘડો છે-અને ઘડો નથી : દાત. ઓરડામાં ઘડો છે પરંતુ અગાશીમાં નથી. માટીનો ઘડી છે, પરંતુ સોનાનો ઘડો નથી. • ઘડો કાચો હોય ત્યારે લાલ રંગનો હોય. પાક્યા પછી. કાળો રંગ હોય અથવા તો અંધકાર ને કાંરણે ઘડાના રંગનું ચોક્કસ વર્ણન થઈ શકે
31
બાકીના ત્રણ નય ઉપરોકત ચાર નયના જુદા-જાદા સંયોજનો જેવા જ છે, જે નીચે મુજબ છે. જ
385
(૫) સ્યાદ્ ઘડો છે અને ઘડો અવર્ણનીય છે. (૬) સ્વાદ ઘડી નથી -અને ઘડી અવર્ણનીય છે. (ક) સ્વાદ પડી કે ઘડો નથી અને ઘી અવર્ણનીય છે.
He
નહિ.
દા. ત. ઘડો ઓરડામાં છે પણ અગાસીમા નથી. માટીનો ઘડો છે પણ સોનાનો ઘડો નથી. ઘડાના રંગ વિષે ચોક્કસ કહી શકાય એવું નથી.
સીમા : ખાસ કરીને બૌધ્ધો અને વેદાંતીઓએ સ્યાદ્વાદની ભારે આકરી ટીકા કરી છે. એમનું કહેવું છે કે એક જ વસ્તુમાં અસ્તિત્વ
શ્રીમદ્ યાસનસાર અભિનન્દી ગ્રંથ ગુજરાતી વિભાગ
Jy sou p
૪૮
અને અભાવ એવા પરસ્પર વિરોધી ગુણોનું એક સાથે હોવું સંભવિત જ નથી. આવા ટીકાકારો કહે છે કે પ્રકાશ અને અંધકાર
સાથોસાથ રહી શકે જ નહિ. બૌધ્ધ શ્રમણ ધર્મકીર્તિએ કહ્યું છે કે,
“જૈનોના આવા પરસ્પર વિરોધી વિધાનો ગાંડપણ માત્ર છે." શકારાચાર્યે પણ આવી જ ટીકા કરી છે. રામાનુજાચાર્યે સ્થાાદની ટીકા કરતાં કહ્યું છે કે, “અસ્તિત્વ અને અભાવ એવા પરસ્પર વિરોધી ગુણો પ્રકાશ અને અંધકારની જેમ કદી પણ સાથોસાથ રહી શકે નહિ.” વેદાંતીઓની એક ટીકા એવી પણ છે કે જો બધા જ નય માત્ર સંભવિતતા જ હોય તો સ્યાદ્વાદના સિધ્ધાંત અનુસાર જ સ્યાદ્વાદ પોતે પણ એક સંભાવના માત્ર - એક આંશિક સત્ય માત્ર બની જાય છે.
દેખીતી રીતે જ જણાઈ આવે છે કે આવી ટીકાઓ તર્કસંગત નથી અને સ્પાાદનું હાર્દ સમજયા વગર માત્ર પૂર્વગ્રહોથી પ્રેરાઈને આવી ટીકાઓ થઈ છે. ઈસ્વીસનની ચોથી સદી પછીનો પાંચેક સદીઓનો કાળ જૈન દર્શન સામે બૌધ્ધો અને વેદિક દર્શનોનો ભારે તીવ્ર હરિફાઈનો સમય ગાળો હતો એટલે પણ આવી ટીકાઓ અપેક્ષિત જ હોય.
પદાર્થમાં પરસ્પર વિરોધી ગુણો હોવાની વાત ટીકાકારોની સ્વાાદની અધકચરી સમજનું જ પ્રમાણ છે. પ્રત્યેક નય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ છે એ વાત ટીકાકારોના ધ્યાનમાં જ નથી આવી. વળી દિવા તળે અંધારુંનું ઉદાહરણ દર્શાવે છે કે એક જ સમયે પ્રકાશ અને અંધકાર નું અસ્તિત્વ હોઈ શકે પણ આ ઉદાહરણમાં ક્ષેત્રની અપેક્ષાએ અંધકાર અને પ્રકાશ સાથોસાથ નથી એ પણ નય થકી સ્પષ્ટ છે.
સ્યાદ્વાદ અનિશ્ચિતતાનું પોષક છે અને પરિણામે એ ‘સંશયવાદ’ બની જાય છે એવી ટીકા કેટલાક પશ્ચિમના વિદ્વાનો કરે છે. આવી
ટીકા પણ પાયા વગરની છે. ઉલટાનું સાત જુદા-જુદા નથ થી પ્રત્યેક નય દ્વારા પ્રસ્તુત વિધાન વધુ સ્પષ્ટ, નિશ્ચયાત્મક અને એક ચોક્કસ પરિસ્થિતિને કેન્દ્રમાં (Focus) મૂકનારું બની રહે છે.
સ્યાદ્વાદના સિધ્ધાંત દ્વારા જ સ્યાદ્વાદ પોતે એક આંશિક સત્ય બની જાય છે એવી શંકરાચાર્યની ટીકાનું અસરકારક પરિણ થવું જ જોઈએ. અહિં એમ જણાઈ આવે છે કે સ્યાદ્વાદને માત્ર શબ્દોના ચોકઠાંમાં સમજી શકાય નહિ. સ્યાદ્વાદના હાર્દને સમજ્યા પછી જ એની સ્વસ્થ ટીકા થઈ શકે. એમ ટીકા કરવી જ હોય તો કહી શકાય કે સ્પાાદના બૅંકન માટે સ્યાદ્વાદની જ આધાર લેનાર વેદાંતી એક તર્ક-પદ્ધતિ તરીકે સ્યાદ્વાદનો સ્વીકાર કરે છે અને તો પછી એ જ સ્યાદ્વાદ અનુસાર એમનું પોતાનું દર્શન (વેદાન્ત દર્શન) પણ માત્ર આંશિક સત્ય બની જાય છે.
સ્વાદ દ્વારા માનવ મનની, માનવ બુધ્ધિની, આપણી જ્ઞાનેન્દ્રિયોની મર્યાદાઓ અને સીમિત શક્તિઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે આમાં કેન્દ્ર સ્થાને “સત્ય' આંશિક હોવાની વાત નથી પરંતુ આપણી મર્યાદાઓ થકી થતું સત્યનું દર્શન આંશિક હોવાની સંભાવનાની વાત છે. સ્યાદ્વાદ પોતે કંઈ ‘પરમ સત્ય' (Reality) નથી, પરંતુ સત્યના દર્શન માટેની એક વિવેકયુક્ત રેખા છે. વેદાન્ત
चुगली खाना है बूरा, अच्छा नहीं स्वभाव । जयन्तसेन नष्ट सदा होता पुण्य प्रभाव ॥
Page #3
--------------------------------------------------------------------------
________________ દર્શન જ્યારે બ્રહ્મને જ એક માત્ર સત્ય કહીને જગતને માયા ગણાવે છે ત્યારે આ સિધ્ધાંત સમજાવવા જાદુદા-જુદા તર્કો અને ઉદાહરણોનો આશ્રય લે છે અદ્વૈતવાદના આ પ્રતિપાદન માટેના તર્કો એક અર્થમાં જાદા જુદા નય જ કેમ ન ગણી શકાય ? આ રીતે જ વેદાન્ત દર્શન જગતની સાપેક્ષ સત્યતા સ્વીકારે પણ છે. - આજે વિશ્વના કેટલાક મહાન ગણાતા ધર્મોમાં પણ કંઈક એવું કહેવામાં આવે છે કે, “અમારા ધર્મને શરણે આવશે એનો જ મોક્ષ. થશે” –બાકીનાઓ સદાને માટે દોઝખમાં સબડશે. જૈન દર્શન આવી કશી જ ઈજારાશાહીને સમર્થન આપતું નથી. જૈન દર્શનમાં સિધ્ધના પંદર પ્રકારનાં ભેદોમાંનો એક ભેદ ‘સ્વયંબુધ્ધ સિધ્ધ’ નો પણ છે (જાઓઃ નવતત્વ પ્રકરણ ગાથા પ૮) અને એ માટે શ્રાવતિ નગરીના કપિલ બ્રાહ્મણનું દ્રષ્ટાંત આપવામાં આવેલ છે. ભારતીય તત્વચિંતનમાં જે ઊંડાણ અને સમ તપાસણી છે એનો પશ્ચિમના તત્ત્વચિંતનમાં ઠીક ઠીક એવો અભાવ છે; આ (1) Method of Agreement (2) Method of Difference (3) Joint Method of Agreement and Difference (4) Method of concomitant variation (5) Method of Residue મિલની આ તર્ક પધ્ધતિના પ્રથમ ત્રણ પગથિયાં સપ્તભંગનીયના. પ્રથમ ત્રણ નય જેવાં જ છે એ દેખીતું છે. સ્યાદવાદ એ પોતે કોઈ હકીકત કે પરમ સત્ય નથી પરંતુ સત્ય પ્રતિ લઈ જનાર એક વિવેક યુક્ત સાધન છે, હકીકતોની ચકાસણી માટેની એક પધ્ધતિ છે. સ્યાદ્વાદનું હાર્દ છે, સમભાવ, અન્યના વક્તવ્ય કે વિચાર પ્રત્યે ધીરજપૂર્વકનો આદર સાથોસાથ પોતાની જાત-તપાસ (Self enquiry) માટે પૂર્વગ્રહ રહિત પણે સદા ખુલ્લાપણું- oliver wendell holmes ના એક સુત્ર થી આ લેખનું "The mark of a civilized man is his willingness to re-examine his most cherished beliefs." ઊંડાણ અને સમતાનું કારણ એ દેખાય છે કે આપણે ત્યાં કેકથી શાસ્ત્રાર્થની. એક વૈજ્ઞાનિક અને તંદુરસ્ત પરંપરા ચાલતી આવી છે.’વાદે વાદે જાયંતિ તત્ત્વબોધઃ' એવું સુત્ર આ શાસ્ત્રાર્થની પરંપરાના પાયામાં છે. શાસ્ત્રાર્થનું લક્ષ્ય જ્ઞાનપ્રાપ્તિનું અને નહિ કે વિતંડાવાદ નું. મહાવીર સ્વામિએ એમના થનાર ગણધર ગૌતમનું સમાધાન આધાર સંદર્ભ : Indian Philosophy Vol.1 - Dr.S.Radhakrishnan (2) A Critical Survey of Indian Philosophy by Chandradhar sharma (3) An Introduction to Indian Philosophy by Chaterjee and Datta (4) An Introduction to Inductive Logic-V.V, Akolkar (5) નવતરૂ પ્રકરણ. શાસ્ત્રાર્થની કથા પણ પ્રસિધ્ધ જ છે. પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં John stuart Mill એ આપેલ. એક તર્ક પધ્ધતિ Mill's Methods તરીકે ઓળખાય છે. આજે Mill ની આ પધ્ધતિ વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ અનુસરવામાં આવે છે. મિલની આ તર્કપધ્ધતિના પાંચ પગથિયાં નીચે મુજબ છે. (અનુસંધાન પાના ક્ર. 65 ઉપરથી) અધિક અધિક પ્રયત્ન કર્યા કરે. તેના શરીરનો ગંધ અને તેનું સર્વે પણ વતન ચંદનનાં વાસની જેમ (3) વિધ્વજયઃ- બાહય અંતર વ્યાધિ અને મિથ્યાત્વપ૨ જય સર્વત્ર સુગંધ વિસ્તારનાર થાય છે. સામર્થ્ય યોગનો જે બીજો ભેદ મેળવવા માટે બને તેટલો વધુ પ્રયત્ન પુરુષાર્થ કરે. યોગ સન્યાસ નામનો પ્રાપ્ત થાય. ચૌદમાં અયોગી કેવલી ગુણસ્થાન (4) સિદ્ધિઃ- આત્માનું આત્મા વડે આત્માનું જ્ઞાન થાય હીન આત્મા પ્રાપ્ત કરીને પરમપદને મેળવે છે. પર કૃપા દયા, મધ્યમ પ્રાણી પર ઉપકાર અને ઉત્તમ આત્મા I કર્મશુભાશયો તરફ વિનયાદિ કરવાની રુચિ થાય. પણ કર્મના શુભ આશયો જે ક્રિયાશુદ્ધિના હેતુ છે. તે પાંચ છે. (5) વિનિયોગ:- પોતાથી વ્યતિરિક્ત પ્રાણીને ધર્મમાં જોડવાની બુદ્ધિ યોગને અંગે કેટલી પ્રગતિ થઈ છે. તેના દર્શક તરીકે તેની ઘણી અને તે માટે દ્રઢ પ્રયત્ન કરવો તેનું નામ વિનિયોગ અગત્યતા છે. કર્મ શુભાશયો (1) પ્રણિધાન (2) પ્રવૃત્તિ આ પાંચ પ્રકારના આશય વગર ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તે (3) વિધ્વજય (4) સિધ્ધિ (5) વિનિયોગ ક્રિયા ધર્મ પ્રાપ્તિ માટે થતી નથી. (1) પ્રણિધાન :- ક્રિયા નિષ્ઠાપણું, જે જે ક્રિયાઓ બતાવવામાં આ પ્રકારે દૃષ્ટિની વિચારણા ઘણી. ટૂંકમાં કરી છે. લાંબી. આવેલી હોય છે. તે કરવામાં આવે, પોતાના ધર્મસ્થાનથી વિચારણા માટે પૂર્વ પુરુષો ઘણું ઘણું સાહિત્ય આપી. ગયા છે. નીચેના સ્થાનમાં રહેલા પ્રાણી ઉપર દ્વેષ ન આવે પણ કરુણા પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજીએ યોગદ્રષ્ટિ સમુચ્ચય. ઉપજે, તેઓ પર દયાના ભાવો ઉત્પન્ન થાય પણ તેના પર કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગ શાસ્ત્ર અને વૈરબુદ્ધિ ન થાય.. પૂજ્ય યશોવિજયજીએ એવા અનેકાનેક ગ્રંથોનું સર્જન કર્યું છે. | (2) પ્રવૃત્તિ :- ધર્મ વિષયમાં પોતે જ પ્રયત્ન કરતો હોય તેનાથી થી વજારોના સામિનન ગ્રંથાગારાતી વિભાગ मानवता बढती रहे, बढता रहे सुकर्म / जयन्तसेन फिरा जगत, इस से बडा न धर्म / / www jainelibrary.org