Book Title: Jindasgani
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249073/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૧૯૭ પ્રભાવકચરિત્ર મુજબ આચાર્ય શ્રી માનતુ ગસૂરિને કાશીનરેશ શ્રી હર્ષદેવના સમકાલીન માનવામાં આવ્યા છે. હ ના રાજ્યાભિષેક ઇ. સ. ૬૦૮ જણાવવામાં આવે છે. તેથી આચાય માનતુ ંગસૂરિને સમય વીરનિર્વાણુની ખારમી ( વિક્રમની સાતમી ) શતાબ્દી હોવાનો સંભવ છે. સુપ્રસિદ્ધ ચૂર્ણિ સાહિત્યકાર અને પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી જિનદાસણ મહત્તર શ્રી જૈન શ્વેતાંબર પર પરામાં આગમ વ્યાખ્યાકાર શ્રી જિનદાસણ મહત્તરનું સ્થાન વિશિષ્ટ છે. સમસ્ત જૈનસ ધમાં તેમની પ્રસિદ્ધિ ચૂર્ણિ સાહિત્યકાર રૂપે છે. શ્રી જિનદાસગણિના ગુરુનું નામ ગેટપાલગણ મહત્તર હતું. ગોપાલગણું મહત્તર વાણિજ્યકુલ, કેટિકગણુ અને વજાશાખાના વિદ્વાન હતા. સ્વ-પર સમયના જ્ઞાતા હતા. શ્રી જિનદાસણ મહત્તરના વિદ્યાગુરુ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ હતા. તેમને ગણિપદ પોતાના ગુરુ દ્વારા મળ્યું હતુ. અને મહત્તરપદ જનતા દ્વારા મળ્યું હતું. ચૂર્ણિ સાહિત્ય પ્રમાણે શ્રી જિનદાસગણિ મહત્તરના પિતાનુ નામ નાગ અને માતાનું નામ ગોપા અનુમાનવામાં આવે છે. તે સાત ભાઈ હતા. દેહડ, સીહ, ઘેર એ ત્રણ ભાઈ તેમનાથી મોટા હતા અને દેઉલ, ગુણુ અને તિઉગ એ ત્રણ તેમનાથી નાના હતા. નદીચૂર્ણિના અંતમાં શ્રી જિનદાસણ મહત્તરે પાતાના નામના પરિચય આપ્યા છે. ઉત્તરાધ્યયનચૂર્ણિમાં પેાતાના ગુરુનું નામ, કુળ તથા ગણુ અને શાખાના ઉલ્લેખ કર્યો છે. નિશીથસૂણિના પ્રારંભમાં વિદ્યાગુરુ તરીકે પ્રદ્યુમ્ન ક્ષમાભ્રમણના ઉલ્લેખ કર્યો છે. નિશીથસૂણિના અંતમાં શ્રી જિનદાસ મહત્તરે રહસ્યમય શૈલીમાં પોતાના નામના પરિચય આપ્યા છે, જે આ પ્રમાણે છે: ति चउपण अट्ठमवग्गे ति तिरा अक्खरा व तेसि । पढमततिएही तिदुसरजुएही णामं कथं जस्स ॥ અકાર આદિ સ્વરપ્રધાન વર્ણમાળાના એક વ માનવાથી TM વથી જ્ઞ વર્ગ સુધી આઠ વર્ગ બને છે. આ ક્રમથી ત્રીજા ૬ વર્ગના ત્રીજો અક્ષર જ્ઞ, ચેાથા ટ વર્ગના પાંચમે અક્ષર ળ, પાંચમા 7 વર્ગીને! ત્રીજે અક્ષર ૬, આઠમા વર્ગના ત્રીજે અક્ષર સ તથા પ્રથમ ત્ર વની ત્રીજી માત્રા રૂ, બીજી માત્રા શ્રા અને ન ને હૈં સાથે જેડવાથી જે નામ અને છે તે નામને ધારણ કરનાર વ્યક્તિએ આ ચૂર્ણિનું નિર્માણ કર્યુ છે. આ નામ નિવાસ અને છે. પેાતાના નામના પરિચય માટે આવા પ્રકારની શૈલી સાહિત્યક્ષેત્રમાં બહુ અલ્પ જોવા મળે છે. (સાહિત્યક્ષેત્રમાં શ્રી જિનદાસર્ગાણું મહત્તરની સાહિત્યમાં રૂ`િસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. મિશ્રિત પ્રાકૃત હોય છે. ભાગ્ય અને નિયુક્તિ કરતાં `િ /2010/04 પ્રસિદ્ધિ ચૂર્ણિકાર રૂપે છે. વ્યાખ્યાગદ્યમય હોય છે. તેની ભાષા સ ંસ્કૃતચૂર્ણિ સાહિત્ય વધારે વિસ્તૃત છે. ગદ્યરૂપે Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શાસનપ્રભાવક હેવાથી નિબંધપણે ભાવ વ્યક્ત થઈ શકે છે. આગમગ્ર પર વિશાળ પ્રમાણમાં ચૂર્ણિસાહિત્ય રચાયું છે. વર્તમાનમાં આગ સાહિત્ય પર જે ચૂર્ણિમાં મળે છે તેના નામ આ પ્રમાણે છે : ૧. નન્દી, ૨, અનુગદ્વાર, ૩. આવશ્યક, ૪. દશવૈકાલિક, ૫. ઉત્તરાધ્યયન, ૬. આચારાંગ, ૭. સૂત્રકૃતાંગ, ૮. નિશીથ, ૯. વ્યવહાર, ૧૦. દશાશ્રુતસ્કંધ, ૧૧. ભગવતી, ૧૨. જીવજીવાભિગમ, ૧૩. પ્રજ્ઞાપના સૂત્ર—શરીરપદ, ૧૪. જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, ૧૫. ક૫, ૧૬. કલ્પવિશેષ, ૧૭. પંચકલ્પ, ૧૮. જીતકા, ૧૯ ઘનિયુક્તિ, ૨૦. કર્મ પ્રકૃતિ, ૨૧. શતક, ૨૨. અર્ધશતક, ૨૩. સપ્તતિકા વગેરે. 5 આમાંની પ્રથમ આઠ ચૂર્ણિઓ જિનદાસગણિ મહત્તરની બતાવવામાં આવે છે. અગમ્યઋષિની એક બીજી દશવૈકાલિક ચુર્ણિ મળે છે. અગત્સ્યઋષિ વિક્રમની ત્રીજી શતાબ્દીમાં થયા છે. આથી આ ચૂણિની રચના વલભીવાચના પહેલાં થયેલ છે. શ્રી જિનદાસગણિરચિત ચૂર્ણિએ નદીચૂર્ણ : આ ચૂર્ણિની રચના મૂળ સૂત્રો પર થઈ છે. ઐતિહાસિક દષ્ટિએ આ ચૂર્ણિ મહત્ત્વપૂર્ણ છે. આ ચૂર્ણિમાં માથુરી આગમવાચનાને ઇતિહાસ છે. ચૂર્ણિની શરૂઆતમાં આપેલ ભગવાન મહાવીરસ્વામીના ઉત્તરવતી આચાર્યોની નામસૂચિ જૈનશાસનને ક્રમબદ્ધ ઇતિહાસ જાણવામાં અત્યંત ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. આ નંદીશૂર્ણિ વિ. સં. ૭૩૩માં રચાઈ છે. અનુયાગદ્વાર ચૂર્ણ : આ ચૂર્ણિની રચના પણ મૂળ સૂત્રને આધારે થઈ છે. આમાં આરામ, ઉદ્યાન, શિબિકા વગેરે શબ્દોની વ્યાખ્યા છે. સાત સ્વર અને નવ પ્રકારના રસનું વર્ણન પણ આમાં છે. જેનશાસ્ત્રમાન્ય આત્માંગુલ, ઉલ્લેધાંગુલ, પ્રમાણાંગુલ આદિ સમજવા માટે આ ગ્રંથવિશેષ ઉપયોગી છે. આવશ્યકચૂર્ણિઃ આ ચૂર્ણિની રચનામાં નિયુક્તિની ગાથાઓનું અનુસરણ છે. ભાષ્યની ગાથા અને સંસ્કૃત લેકે પણ ઉપયોગ કર્યો છે. કથાસામગ્રીની દષ્ટિથી આ અધિક સમૃદ્ધ છે. શ્રી ઋષભદેવ પ્રભુનું સંપૂર્ણ જીવનવૃત્તાંત, ભગવાનની વિહારચર્યા, વજીસ્વામી, આર્ય રક્ષિત, વાસેનસૂરિ આદિ પ્રભાવક આચાર્યોના વિવિધ પ્રસંગ, ચેટક અને કેણિકને મહાસંગ્રામ સાત નિદ્ધને પ્રામાણિક ઈતિહાસ આ ચૂર્ણિમાં મળે છે. દશવૈકાલિકચૂરણ : આ ચૂર્ણિમાં મુખ્યત્વે નિયુક્તિના પદોનું અનુસરણ છે. ધર્મદ્રમ આદિ પદની વ્યાખ્યા નિક્ષેપ પદ્ધતિને આધારે કરી છે. આચાર્ય શય્યભવસૂરિનું જીવનવૃત્તાંત આમાં મળે છે. મુનિચર્યા સંબંધી વિવિધ વિષયોનું વિવેચન આમાં છે. ચૂર્ણિની કથાઓ વિશેષ પ્રભાવક છે. અને જેણિપાહુડ ગ્રંથને ઉલ્લેખ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ઉત્તરાધ્યયન ચણિ: આ ચૂર્ણિની રચના નિયુક્તિના પદને આધારે કરી છે. આ ચૂર્ણિમાં અનેક શબ્દોની નવીન ઉત્પત્તિ પ્રાકૃત ભાષામાં મળે છે. કથાનકો હૃદયસ્પર્શી છે. ચૂણિના અંતમાં ચૂર્ણિકારે વાણિજ્યકુલીન કટિકગણીય વજશાખી ગોપાલગણિ મહત્તરને ગુરુ રૂપે ઉલ્લેખ કર્યો છે. આચારાંગ ચ : આ ચૂર્ણિની રચના આચારાંગ નિયુક્તિના પદ્યને આધારે કરી છે. ચૂર્ણિ પ્રાકૃત ગદ્યાત્મક હોવા છતાં સ્થાને સ્થાને સંસ્કૃતના મહત્વપૂર્ણ લેકે ઉધૃત કરવામાં આવ્યા છે. દરેક શબ્દની વ્યાખ્યામાં ચૂર્ણિની વિશિષ્ટ શૈલી છે. નાગાજુનીય આગમવાચનાના પાઠભેદની પણ સપ્રમાણે 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે વ્યાખ્યા આપી છે. જેથી વાચકને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તેમ જ જુદા જુદા દેશોની પરંપરાનું જ્ઞાન થાય છે. આ ચૂર્ણિમાં ગોલ્લદેશના રીતરિવાજોનું વર્ણન છે. સૂત્રકૃતાંગલચણિ: આચારાંગચૂર્ણિની જેમ આ ચણિ પણ ભારતીય સંસ્કૃતિ વિશે જ્ઞાન આપવામાં મહત્ત્વપૂર્ણ છે. આ ચૂર્ણિમાં ગેલદેશ, તામ્રલિપિ આદિ દેશોનું વર્ણન, ત્યાંની પરંપરા, રીતરિવાજ, માનવસંબંધે આદિની ચર્ચા છે. તીર્થસિદ્ધ આદિ વિવિધ વિષ તેમ જ વૈયિકવાદ, નાસ્તિકમત, સાંખ્યમત, ઈશ્વરકત્વ, નિયતિવાદ આદિ દાર્શનિક વિષયની પણ આમાં ચર્ચા છે. નિશીથગૃણિ : આ ચૂર્ણિ આચાર્ય જિનદાસ મહત્તરની પ્રૌઢ રચના છે. આ ચૂર્ણિની રચના મૂળસૂત્ર, નિયુક્તિ અને ભાષ્યની ગાથાઓને આધારે છે. નમસ્કારના પ્રસંગે અરિહંત, સિદ્ધ અને સાધુ પછી અર્થદતાના રૂપમાં ચૂર્ણિકાર પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને વિશેષ પ્રણામ કરેલ છે. આ ગ્રંથને 20 ઉદ્દેશક છે. પ્રસંગે અનેક અન્ય વિષયે પણ ચચ્યું છે. જેના શ્રમણ-આચાર સાથે સંબંધિત વિધિ-નિષેધોની વિસ્તારથી ચર્ચા અને ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગની પૂરી સૂચના આ કૃતિમાં મળે છે. * આચાર્ય હરિભદ્રસૂરિએ શ્રી જિનદાસગણિની ચૂર્ણિઓના આધારે આવશ્યકનિયુક્તિ-ટીકા, નંદીસૂત્રકા વગેરે રચ્યાં છે. વળી, પિતે “મહાનિશીથસૂત્રને આદર્શ તૈયાર કર્યો તે આચાર્ય જિનદાસગણિને વંચાવ્યો હતો. “તીર્થકલ્પ'માં એક એવો ઉલ્લેખ છે કે, શ્રી જિનદાસગણિ, મહત્તરે મથુરામાં તપસાધનાપૂર્વક “મહાનિશીથસૂત્રને જીર્ણોદ્ધાર કર્યો હતો. નંદીશૂર્ણિ મુજબ શ્રી જિનદાસ મહત્તરને સત્તાસમય વિક્રમની આઠમી શતાબ્દી છે. સત્યના ઉપાસક, નિષ્પક્ષ આલોચક, પરમસહિષ્ણુ, વેદાદિ ચૌદ વિદ્યાના પારગામી, શિષ્યસમ્પદાનો વિરહ ત્યાગી સાહિત્યસર્જન દ્વારા જ્ઞાનસમ્પદાને પ્રાપ્ત કરનારા તથા આગમ પછી ચાયેલ સાહિત્યમાં સંખ્યા, ગુણવત્તા અને શૈલીમાં સર્વોપરી અને શિરમોર યાકીની મહત્તાસૂનુ આચાર્ય હરિભદ્રસૂરિજી મહારાજ જૈન શ્રમણ પરંપરામાં શ્રી હરિભદ્ર નામે ઘણું આચાર્ય થયા છે. આ હરિભદ્રસૂરિ મહાપ્રભાવક અને મહાન ગ્રંથકાર છે અને “યાકીનીમહત્તરાસૂનું' નામે પણ પ્રસિદ્ધ છે. તેમને સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથરાશિ વિપુલ છે. તેમની પ્રકાંડ વિદ્વત્તા, પ્રખર તવાદિતા, અપૂર્વ જ્ઞાનપ્રતિભા, સમભાવી અને નિષ્પક્ષ આલેચના તેમ જ ભાષાપ્રભુતા ભારતીય સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાયા છે. તેઓ નિષ્પક્ષ અને પરમસહિષ્ણુ વિદ્વાન હતા. તેમણે પ્રતિપક્ષ માટે મહર્ષિ, મહામુનિ જેવા સન્માનસૂચક શબ્દોને અનેક પ્રસંગે પ્રયોગ કર્યો છે. નીચેના એક શ્લોકથી તેની ઝાંખી થશે. 2010_04