Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/020342/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 055 श्रीनेमि-लावण्यसूरिग्रन्थमालारत्नम्-१० स्तोत्र-स्तवन-छन्दःदेववन्दन-रासादि सहितम् ॥ श्रीगौतमस्वाम्यष्टकम् ॥ [प्राचीनम] तदुपरिपंन्याससुशीलविजयगणिना प्रणीता वितिः प्रकाशक: श्रीविजयलावण्यसूरीश्वरज्ञानमन्दिर बोटाद, (सौराष्ट्र) For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ अर्हम् ॥ श्रीनेमि - लावण्यसुरिग्रन्थमालाराम्-१० पूनानगर मण्डन- श्री आदिनाथस्वामिने नमः बालब्रह्मचारिभ्य: श्रीनेमि - लावण्य दक्षसद्गुरुभ्यो नमः ॥ [स्तोत्र-स्तवन-छन्द:-देववन्दन- रासादिसहितम् ] श्रीगौतमस्वाम्यष्टकम् [ प्राचीनम् ] तदुपरि - शासनसम्राट् - जगद्गुरु- सर्वतन्त्र स्वतन्त्र - सूरिचक्रचक्रवर्ति- तपोगच्छाधिपति - बालब्रह्मचारि - चिरन्तनयुगप्रेधानप्रतीक- कदम्बगिरिप्रमुखतीर्थोंद्धारक - अनेकनृपप्रतिबोधक - गीता पुरस्र - बहुश्रुत - वचनसिद्धपरमपूज्य - परमाराध्य - प्रातः स्मरणीय - श्रीमद् विजयने मिसुरीश्वरपट्टालङ्कार-व्याकरणवाचस्पति-कविरत्न शास्त्रविशारद - अनुपमव्याख्यानामृतवर्षि- आजन्म ब्रह्मचारि - शास नप्रभावक - भट्टारकाचार्य - श्रीमद्विजयलावण्यसूरिप्रवर-प्रधान शिष्यरत्न - विद्वच्छिरोमणिपंन्यास प्रवर श्रीदक्ष विजयजिद्गणिवरान्तिषदा पंन्याससुशीलविजय गणिना विरचिता विवृतिः । वीर सं० २४८० ] 5 नेमि सं० ४ प्रथमावृत्तिः - विक्रम सं० २०१० मूल्यम् १-०-० For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra प्रकाशक: www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीविजयलावण्य सूरीश्वरज्ञानमन्दिर बोटाद : (सौराष्ट्र) प्राप्ति-स्थान : सरस्वती पुस्तक भंडार ठे रतनपोळ, हाथीखाना, मु. अमदावाद. मुद्रक : जयन्ति घेलाभाई दलाल वसन्त प्रिन्टिंग प्रेस धोकांटा रोड : अहमदाबाद For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | મંગલકારી સ્તુતિઓ. | મંગલં ભગવાન વીરે, મંગલ ગૌતમપ્રભુ, મંગલં સ્થૂલભદ્રાવા, જેન-ધર્મોડસ્તુ મંગલમ, (૨). સરિષ્ટપ્રશાય, સર્વાભાઈદાયિને સર્વ લબ્લિનિધાનાય, શ્રીગૌતમસ્વામિને નમ:. (૩) અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણ ભંડાર તે શુર ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર લબ્ધિવંત જે ગણપરા, પુંડરીક-ગૌતમસ્વામ; જંબૂ-સ્થૂલભદ્રાદિને, પ્રાતઃ કરું હું પ્રણામ. શ્રીઆદીશ્વર શાંતિ નેમિજિનને, શ્રીપા વીર પ્રભે, એ પાંચ જિનરાજ આજ પ્રણમું, હેતે કરી છે વિભે! કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ, એવા ગૌતમસ્વામી લબ્ધિ ભરિયા, આપે સદા સન્મતિ. પ્રણમી શ્રીપ્રભુવીરને પ્રથમમાં, માંગલ્યકારી સદા, બીજા શ્રીગુરુ ગૌતમ ગણધરા, વદે ટળે આપદા; ત્રીજા શ્રીસ્થૂલભદ્રને પ્રણમીએ, કેયા ઘરે જે રહ્યા, કી તેહના ભેગ ગ ગ્રહીને, સ્વર્ગે પછીથી ગયા. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * (p) ગુરુ ગણપતિ ગાઉં, ગૌતમ સ્થાન ધ્યા, સવિ સુકૃત સખાડું, વિશ્વમાં પૂજ્ય થા; જગ જીત મા ક્રમને પાર જાઉં, નવનિધિ ઋદ્ધિ પાઉ, શુદ્ધ સમક્તિ હાઉં, ' [ ! ] શિખરિણી છંદમાં મહાવીરસ્વામી, જિનવર તણુા શિષ્ય પ્રવરા, મહાધ્યાની ચણી, પ્રવિનયી કૈવલધરા; તપસ્વી માટા એ, અનુપમ મહાલિિનધિ એ, સ્મરું હતું. એવા શ્રીગણધર મહાગૌતમ જ એ. [ રે ] આદ્ય ગણધર વીરના, અનંત લબ્ધિના ધામ; એવા ગૌતમસ્વામિને, કરું' પ્રભાતે પ્રણામ. પન્યાસ સુશીલવિજયગણી. ] $81 For Private And Personal Use Only = Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન શ્રી મહાવીરસ્વામીના પ્રથમ શિષ્યરત્ન ગણધર શ્રી ગીતમસ્વામીના જીવનની ટ્રંક નોંધ ૨૪૮૦ વર્ષ વીત્યાં હશે એ વાતને. જ્યારે એક તરફ રાજગૃહી નગરી લક્ષ્મીની છેળા ઉડાડતી વૈભવના ઘેનમાં મસ્ત હતી ત્યારે બીજી તરફ આવેલું શેખર નામનું ગામ પેાતાની સાદાઇ, સ્વચ્છતા અને સંસ્કારની ધૂન જગાવી રહ્યું હતું. જાણે એને લક્ષ્મીની કંઈ જ પડી ન હોય એમ એના આંગણે સરસ્વતીના સેકડો ઉપાસકારાત દહાડો વિદ્યાભ્યાસમાં નિમગ્ન બની બેઠા હતા, ગૌતમગોત્રીય વિપ્રભુલીન વસુભૂતિના ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ નામના ત્રણે પુત્રા એ ગામના આત્મા હતા. વ્યાકરણ, ન્યાય સાહિત્ય, વઢવેઢાંત આદિ ચોદે વિદ્યાની શાખામાં ધુરંધર વિદ્વાના તરીકે તે પંકાતા હતા. એમના જ્ઞાનમય વાતાવરણની સુવાસથી વિદ્યાભ્યાસ કરવાને દૂર દૂરથી વિદ્યાથી એ આવતા. એ સમયે વિદ્યા વેચાતી નહિ. વિદ્યાધનાઢય એ ત્રણે જણા પેાતાનું જ્ઞાનધન છૂટે હાથે દેતા. એ જ્ઞાનપરબમાં અનેક વિદ્યાથી એ આત્મશાંતિ મેળવતા. પાંચસો-પાંચસે શિષ્યોના પરિવારને રાતદહાડા એ ત્રણે વિદ્યાભ્યાસ કરાવતા અને શિષ્યા પાતાના ગુરુને સેવાથી સંતાષ આપતા. વિદ્યાના મૂળ વિનય બીજનું ત્યાં આપણ થતું અને સમય જતાં એ એક મહાવૃક્ષનું રૂપ ધારણ કરતું. ગુરુની વિદ્યા સદાકાળ ફળ્યા કરતી. બીજા વિદ્વાનો સાથેના શાસ્ત્ર માં ત્રણે ભાઈ એ અપ્રતિમ ચંદ્ધાની માક વિજ્ય મેળવતા. એ વિજયના ચૈનથી વિદ્યાની એમનામાં ખુમારી આવી હતી. કેટલીક For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * વખત તે એ પિતાને સર્વ હોવાને દા કરતા. તેઓ ગઈ કાલે કરેલા દાર્શનિક નિર્ણયને આજે પ્રતિવાદ કરવાને સમર્થ એવા પ્રતિભાશાળી હતા વેદની પ્રત્યેક કૃતિઓ એમના હૃદયમાં રમી ગઈ હતી અને એને જે અ કર હોય તે એ કરી શક્તા. અશ્વમેધાદિ યમાં અગ્રણી પુરહિત તરીકે એમને આમંત્રણ મળતું. એક દિવસે ઇદ્રભૂતિ કૃતિઓનું રટન કરી રહ્યા હતા ત્યાં એક કૃતિ ઉપર એમની ચિતનધારા અટકી ગઈ. એ કૃતિ હતી—“વિશાનયન પર્વ મૂખ્ય સમુથાર તાવાનુ વિનતિ જ છેત્યાતિ ” આ કૃતિને મૌલિક અર્થ કેમે કરીને એમને બેઠે જ નહિ. એમની વિચારણિ શંકાઓની આડાબીડ જાળમાં ગૂંથાઈ ગઈ. બીજા ભાઈઓને પણ બીજી શંકાઓ હતી. એમનું સર્વશપણે એમને એટલું ડંખતું કે બીજાને પૂછવાને એ વિચાર સુદ્ધાં કરી શકતા નહિ. આમ છતાં એમણે એટલું વિચારી રાખ્યું કે, પ્રસંગે મારી શંકાઓનું જે નિવારણ કરશે એમને હું શિષ્ય બની જઈશ, એટલી સરળતા એમને વિદ્યાસંસ્કારથી ઘડાયેલી તે હતી જ. એક સમયે પાવાપુરીના એક ધનાઢ્ય સેમિલ નામના બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યા. તેમાં ઇદ્રભૂતિ આદિ ત્રણે ભાઈઓને પુરોહિત તરીકે આમંત્રણ મળ્યું. સેંકડો વિદ્યાથીઓ સાથે તેઓ એ યજ્ઞક્રિયામાં ભાગ લેવા પહોંચી ગયા અને બીજા ગામેથી આવેલા પુરોહિતેમાં મુખ્ય તરીકે ભાગ ભજવવા લાગ્યા. યજ્ઞક્રિયાની શરૂઆત થઈ અને દૂર દૂરથી હજારે માણસે એ યજ્ઞક્રિયાને ઉત્સવ જેવા આવવા લાગ્યા. અને પાવાપુરીની * For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારે દિશામાં કૃતિઓના સાદ ઘેરાવા લાગ્યા. લેકે પણ કૃતિઓના સ્વરેને હેમ વખતે ઝીલતા જયકારથી વધાવા લાગ્યા. એ જ સમયે કેવલજ્ઞાન પામી ભગવાન મહાવીર પણ પાવાપુરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. એમણે પિતાના નવા શુદ્ધ વિચારોથી એ પ્રદેશમાં અપૂર્વ પ્રભાવ પાડ્યો હતે. એક તરફ યજ્ઞની ધૂમ મચી હતી ત્યારે બીજી તરફ ભગવાન મહાવીરના ઉપદેશને પ્રચંડ ધ એને આવરી રહ્યો હતે, દેવગણ અને લેકે યજ્ઞ છેડીને એમને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. ઇંદ્રભૂતિ જે મુખ્ય પુરહિત હતા અને જેમને પિતાની વિદ્યાને ઘમંડ હતું. તેમણે જ્યારે લકને યજ્ઞ છોડીને એ તરફ જતા જોયા, ત્યારે એમને થયું કે, “એ વળી મહાવીર કેણું છે? મારા કરતાંયે વધુ જ્ઞાની હશે? લાવ, એમની ખબર લઈ લઉં.” સ્વયં ઈદ્રભૂતિ સપરિવાર ભગવાન મહાવીરને જોવાસાંભળવા આવ્યા. એમને માટે યજ્ઞવિધી અહિંસાને ઉપદેશ તદ્દન ન હતું. જગત, જગતના પદાર્થો, તેનું સર્જન, આત્મીપમ્પ, છે અને જીવવા દેના વિષય એમના ઉપદેશની નિરર્ગલ વાગધાર ચાલુ હતી, ઇંદ્રભૂતિ આ ઉપદેશથી પ્રભાવિત થયા એટલું જ નહિ એમને કૃતિઓના અર્થમાં જે શંકા હતી તેનું નિવારણ પણ આ ઉપદેશથી આપોઆપ થવા લાગ્યું. - ઉપદેશના અંતે ઈદ્રભૂતિ ભગવાન પાસે આવ્યા ત્યારે તેમના હૃદયમાં શલ્યની માફક ખૂચત “વિજાપાની શંકાનું નિવારણ એમના પૂછયા વિના ભગવાન મહાવીરે કર્યું ત્યારે તે ઈદ્રભૂતિ ગૌતમના આશ્ચર્યને પાર ન રહ્યો. એમના આશ્ચર્ય એમનું અભિમાન ઓગાળી દીધું. એમના For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા ઉપર લાગેલી ગવની રોટી ભગવાનની વાણીથી ખરી પડી ત્યારે ઇન્દ્રભૂતિના નિર્માંળ અને સરળ આત્મા એમના શિષ્યત્વની માગણી માટે પેાકારી ઊઠચો. “ ભગવાન્ । તમારા દાસ છું. તમારી ચરણ રજથી મારા ઉદ્ધાર કરી. એ જ રીતે એમના અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના અને ભાઈઓ સપરિવાર ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમની શ ંકાનું નિવારણ થતાં ત્રણે ભાઈએ પોતાના શિષ્ય-પરિવાર સાથે ભગવાનના શિષ્યો બન્યા. વેદવેદાંગના પારગામી એ વિદ્વાનાના હૃદયમાં જૈન દર્શનનું જ્ઞાન સહેજમાં રમી ગયું. એમણે પોતાની સમગ્ર વિદ્યા જૈન દર્શનની વિચારસરણિ તરફ વાળી. જૈન દનની સેાટીથી એમના જ્ઞાનનું તેજ વધુ ઉજ્જવળ બનવા માંડયું. જ્ઞાનના આવરણાના પડદા ધીમે ધીમે ખસવા લાગ્યા. જ્ઞાનની દિવ્ય ઝળક એમનામાં પ્રવેશ પામી. ઈંદ્રભૂતિ ગોતમ ભગવાનના પ્રથમ શિષ્ય છન્યા. ભગવાન પાસેથી ઉત્પાદ, વ્યય, ધ્રોબ્યરૂપ ત્રિપદી સાંભળી સ'પૂર્ણ દ્વાદશાંગીની તેમણે રચના કરી. તે હવે પ્રથમ ગણધર ગોતમસ્વામીના નામે લેાકેામાં વિદ્યુત બન્યા. શ્રીગોતમસ્વામી જ્ઞાનના ઉપાસક ન રહ્યા. તે પેાતાની જીવનચર્યામાં પણ જ્ઞાન તપ અને સયમ સાધનામાં અપ્રમાદી બન્યા. જીવનભર છટ્ઠ-છઠ્ઠના પારણે તપશ્ચર્યાથી તેમણે પોતાની દેહલતા સુકાવી નાખી અને એ જ તપના પ્રભાવે એમને અનેક લબ્ધિએની પ્રાપ્તિ થઈ. આજે પણ દિવાળીના દિવસે વેપારીએ શારદા–ચાપડા પૂજન કરતાં ચાપડામાં——- શ્રીગોતમસ્વામી ભગવંતની લબ્ધિ હુંજો ” એમ લખે છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન ગૌતમસ્વામી પેાતાની લબ્ધિઓના પ્રભાવથી સૂર્યનાં કિરાને અવલખી, અષ્ટાપદ તીર્થ ની યાત્રાએ ગયા હતા; જ્યાં શ્રી ઋષભદેવ આદિ ચાવીશું તીર્થંકરાનાં રત્નમય મિત્રાની સ્થાપના ભરત મહારાજાએ કરી હતી. એ તીની યાત્રા કરતાં જગચિંતામણ॰' ચૈત્યવંદનની રચના દ્વારા એમણે સ્તુતિ કરી હતી. ત્યાંથી પાછા ફરતાં ૧૫૦૦ તાપસાને પ્રતિકે ધી પેાતાના શિષ્ય બનાવ્યા. તેમણે ભિક્ષાના પાત્રમાં મેળવેલી ઘેાડી ક્ષીરમાં જમણા અંગૂઠો લગાડી અક્ષનિધિની માફક બધા શષ્યને તપસ્યાના અંતે પારણાં કરાવ્યાં હતાં. ' સમવસરણમાં ખરે પદાની સમક્ષ પ્રથમ પહોરે શ્રીમહાવીરસ્વામી પરમાત્મા દેશના આપીને દેવછ દામાં ગયા બાદ, તેમની પાદપીઠ પર બેસીને શ્રુતકેવલી શ્રીગૌતમસ્વામી મહારાજા શ્રુતજ્ઞાનના મૂળથી લોકાલોકના ભાવાને પ્રકાશિત કરવાને ઉપદેશ આપતા હતા. જેમણે પંચમાંગ પૂજ્ય શ્રીભગવતીસૂત્રમાં આવતા ૩૬૦૦ પ્રશ્નો પ્રભુ મહાવીર પરમાત્માને મને ! અંતે ! કહીને પૂછી, પ્રભુ પાસેથા ઢંતા પોયમા ! ગોયમાં ! એવા ગૌરવભર્યા શબ્દથી પ્રત્યુત્તરો મેળવ્યા હતા. તેઓ જેમને દીક્ષા આપતા તેઓ કેવલજ્ઞાન પામી નિર્વાણુનું અનંત સુખ મેળવતા. માલમુનિ અતિમુક્ત આદિ અનેક ભવ્યાત્માએ એ જ રીતે નિર્વાણ પામ્યા હતા. તેમણે અનેકને સમ્યક્ત્વરત્નની [બધિત્રીજની પ્રાપ્તિ કરાવી હતી. ક્ષાયિક સમકિતી મગવદેશના સમ્રાટ્ શ્રેણિક મહારાજ વગેરે સમક્ષ શ્રીસિદ્ધચક્ર ભગવ તનું માહાત્મ્ય શ્રીપાલ મયણાના ઢાન્ત સહિત સુંદર રીતે વર્ણવ્યું હતું. જેઓશ્રી પ્રભુના પ્રથમ અન્તવાસી ( મુખ્ય શિષ્ય ), For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રુતકેવલી વિનચવંત અપ્રમત્ત અને અનેક શિષ્યના ગુરુવર હોવા છતાં પણ પ્રભુથી જુદા પડીને વિચરતા ન હતા. કારણ કે, તેમને પ્રભુ પ્રત્યે પ્રશરત અસીમ પ્રેમ હતા, અને એ પ્રેમમનને લઈને પ્રભુની વિદ્યમાનતામાં શ્રીગોતમસ્વામી કેવલજ્ઞાન પામી શકયા નહીં. માટે જ જગતમાં એ ગૌતમસ્વામી મહારાજાને પ્રશસ્ત પ્રેમ અને વિનયગુણ' અવર્ણનીય ગણાય છે. ' આ પ્રેમનું બંધન દૂર કરવાની ખાતર પ્રભુ મહાવીર પરમાત્માએ છેલ્લી ઘડીએ અમાવાસ્યાના સંધ્યાકાળની પૂર્વ અપાપાનગરીના નજીકના કોઈ ગામમાં દેવશર્મા વિપ્રને પ્રતિષ્ઠાધ કરવા આજ્ઞા કમાવી. પ્રભુની આજ્ઞાને સદા શિશમાન્ય કરતા આ શ્રુતકેવલી ગૌતમસ્વામીજી ‘તહુત્તિ’ કહીને તરત જ ત્યાંથી રવાના થયા. પ્રતિમાધ કરી પાછા વળતાં માર્ગમાં જ દેવાના મુખથી પ્રભુ મહાવીરનું નિર્વાણુ સાંભળતાંની સાથે જ ક્ષણભર વાથી જાણે હણાયા ન હોય તેમ નિશ્ચેષ્ટ બની ગયા પણ બીજી જ ક્ષણે સ્વસ્થ થતાં ચોધારાં આંસુએ, ખિન્ન હૃદયે પ્રભુ પ્રત્યેના અસીમ પ્રેમને લઈને એલી ઊઠયા — ‘પ્રભુ ? આપે આ શું કર્યું ?' જીવનભર આપનાથી દૂર નહીં રહેનાર એવા આ સેવકને ખરે સમયે જ આપના દર્શનથી દૂર કરી દીધા ? આવા સમયે તે દૂરવાળાને પણ પાસે ખેલાવે તેને બદલે પાસે રહેલા મને જ આપે દૂર કર્યાં ? પ્રભુ ! ખરેખર, આપના જવાથી તે આજે ભારતના જળહળતા સૂર્ય અસ્ત થયેા. હવે કુતીથી આના ગારવ સંભળાશે અને દુભિક્ષ આદિનાં "" 1. 'मुक्खमग्गपवण्णाणं, सिणेहो वजसिखला । વીરે નીવંત બાબો, પોયમો દ્નન જેવી ૧|| ' For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુખે સર્વત્ર ફેલાશે હે પ્રભો ! આપના જવાથી મારે તે બે વસ્તુની ભેટી એટ પડી ગઈ "कस्याहिपीठे प्रणतः पदार्थान् , पुनः पुनः प्रश्नपदीकरोमि। कंपा भदन्तेति वदामि को वा, मांगौतमेत्याप्तगिराऽथवक्ता?" –જ્યારે જ્યારે મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થતી ત્યારે ત્યારે આપના ચરણકમલમાં શિર ઝુકાવીને હાથ જોડી ?િ અંતિ! કહીને હું વારંવાર પ્રશ્ન પૂછો, અને કૃપાનિધિ એવા આપ આપ્તવાણી દ્વારા દંતા જોયા! મા ! કહીને પ્રત્યુત્તર આપી મારા મનનું સમાધાન કરતા. તે હવે મતિ એમ હું ને કહીશ? અને મને યમ કહીને કણ લાવશે?, ? ? જે વીર! દે ? આપે આ શું કર્યું? ખરે અવસરે જ મને દૂર કર્યો? શું શિશુની માફક આડા પડીને આપને છેડે પકડી રાખત? અથવા શું કહેડે લાગતી શું હું આપની પાસે કેવલજ્ઞાનને ભાગ માગત ?, શું મને સાથે લઈ ગયા હતા તે મોક્ષમાં સંકડામણ થઈ જાત ? શું હું આપને ભારભૂત થાત કે જેથી મને મૂકીને ચાલ્યા ગયા. મોક્ષમાર્ગમાં પ્રવતેલાઓને સનેહ એ વજની સાંકળ સમાન છે. આથી જ જ્યાં સુધી પ્રભુ મહાવીર પરમાત્મા વિદ્યમાન હતા ત્યાં સુધી તેમના પરના સ્નેહને કારણે શ્રીગૌતમસ્વામી કેવલજ્ઞાનને ન પામી શકયા આ રીતે ઘર? વીર! વદતાં શ્રીગૌતમસ્વામીના વદનમાં “વીર' નામની અજબ ધૂન ચાલી રહી. ડી વારમાં જ મનેભાવના પલટાણી. જ્ઞાનદષ્ટિથી વિચારવા લાગ્યા કે–ચો? અત્યાર સુધી હું તે જમણામાં જ પડી રહ્યો. હા, હા, હવે મને સમજાયું કે, વીતરાગ તે નિઃસ્નેહી હોય છે. આ તે મારે જ અપરાધ છે કે તે સમયે શ્રત For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનને ઉપયોગ મેં ન મૂક્યો. એ નિઃસ્નેહી-નિર્મોહીને વળી મારા પર મેહ જ શેને હોય? ખરેખર, હું જ મેહના સકંજામાં સપડાયેલ છું. મારા આ એકપક્ષીય સ્નેહને ધિક્કાર છે. બસ, આવા સ્નેહથી શું વળે? હું એકલો જ છું, મારું કેઈ નથી તેમ હું પણ કેઈને નથી. આ રીતે સમભાવના ભાવતાં ત્યાં ને ત્યાંજ ઘાતીયા કર્મો ખરી પડ્યાં. શ્રીગૌતમસ્વામી ભગવંત તત્કાલ કેવલજ્ઞાનને પામ્યા. નૂતન વર્ષના પ્રાંત કાલમાં ઈન્દ્રાદિએ તેમના કેવલજ્ઞાનને મહત્સવ કર્યો, જે દિવસ આજે પણ જગતમાં ઉજવાય છે. સાચું જ કહ્યું છે કે– “ અપિ થાય, દાડપિ મુહમા વિષા વાયાભૂત, વિ શ્રીૌતમામ યા” શ્રીગૌતમસ્વામી મહારાજાને અહંકાર પણ બેધને અર્થે થ, રાગ પણ ગુરુભક્તિ માટે થયે, અને ખેદ પણ કેવલજ્ઞાન અર્થે થશે. આ રીતે શ્રીગોતમપ્રભુનું ચરિત્ર આશ્ચર્યકારી છે. પચાસ વર્ષગૃહસ્થપણામાં રહી, ત્રીસ વર્ષ દક્ષા પર્યાય પાળી બાર વર્ષ કેવલીપો વિચરી, અને બાણું વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, શ્રીગૌતમસ્વામી ભગવંત સર્વદા શાશ્વતા સુખને પામ્યા. આવા શાનેક ગુણના ભંડાર એવા શ્રીગૌતમસ્વામી ગણધર ભગવંતને સર્વદ અમારા કેટીશઃ વન્દન હે...... વિ. સં. ૨૦૧૦ ) લેખક માગશર સુદ ૫ | પંન્યાસ સુશીલવિજય ગણી. ને શુક્રવાર, ( સ્થળ:-શ્રી દશાશ્રીમાળી ધર્મશાળા. તા. ૧૧-૧૨-૫૩ છે વેતાલપેઠ, પૂના નં. ૨ (મહારાષ્ટ્ર). For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 विश्ववन्द्य-विश्वविभु श्रीमहावीरस्वामिने नमः 5 सकललब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः 5 5 आशैशवशीलशालिभ्यां श्रीने मि-लावण्यसूरीश्वराभ्यां नमः 5 ॥ श्रीगौतमस्वाम्यष्टकम् ॥ [ वृत्तिसहितम् [ मङ्गलाचरणम् ] नत्वा वीरं जिनेशं विमलगुणगिरं केवलीशं सुरेज्यं, प्रौढख्याति दधानं प्रगुरुगुरुवरं नेमिसूरीश्वरं च । पूज्यं लावण्य सूरि प्रगुरुमथ गुरुं पूज्यप, यासदक्षं, पन्न्यासोऽयं सुशीलस्सुतनु विवृणोत्यष्टकं गौतमीयम् ॥१॥ 3 श्रीइन्द्रभूतिं वसुभूतिपुत्रं, पृथ्वीभवं गौतम गोत्र रत्नम् । स्तुवन्ति देवासुर- मानवेन्द्राः, [ खगधरावृत्तम् ] स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ १॥ For Private And Personal Use Only [ उपजातिवृत्तम् ] Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [य] वसुभूतिपुत्रं पृथ्वीभवं गौतमगोत्ररत्न श्रीइन्द्रभूति देवासुरमानवेन्द्राः स्तुवन्ति, स गौतमो मे वाञ्छितं यच्छतु' इत्यन्वयः । __'यत्तदोर्नित्यसम्बन्धात् ' चतुर्थपादोपात्ततच्छब्दबलाद् यच्छन्दाक्षेपः, तत् फलितं 'यम्' इति । वसुभूतिपुत्र-वसुन:-विद्यारूपधनस्य, भूतिःविभूतिर्यस्य सः, यद्वा वसूनां वासगदिदेवानां, भूतिः-ऐश्वर्यं यस्मिन् यस्य वा स वसुभूतिः, तन्नामा विप्रविशेष इत्यर्थः, तस्य पुत्रः-वसुभूतिपुत्रः, तं तथा । पृथ्वीभवं-पृथ्वी-पृथ्वीवत् स्थिरतादिगुणशालित्वात् तन्नाम्नी वसुभूतिविप्रभार्या, तस्याः सकाशात् भवतीति भवः-जातः पृथ्वीभवः, तं तथा । पृथिव्यभिधानजननीलब्धजन्मानमित्यर्थः । गौतमगोत्ररत्नं-गौतमाभिधानं गोत्रं गौतमगोत्रम्, गौतमगोत्रे रत्नम्-अनल्पनैमल्यादिगुणकलितत्वात् रत्नमिव इति गौतमगोत्ररत्नम् , तत् तथा, गौतमगोत्रीयजनेषु सर्वोत्तम इत्यर्थः । श्रीइन्द्रभूतिम्-इन्द्रः देवानामधिपतिः, तस्य भूतिरिव भूतिः-विबुधजनाचनादिरूपा विभूतिर्यस्य स इन्दभूतिः । यद्वा इन्द्रः-आत्मा, तस्य भूतिःज्ञानादिलक्ष्मीर्यस्य स इन्द्रभूतिः । इन्द्रस्य भूतिः-ऐश्वर्यरूपोंऽशः यस्मिन् यस्य वा । श्रिया-जनबहुमानादिशोभया युक्त इन्द्रभूतिः श्रीइन्द्रभूतिः, तं तथा। गुणनिष्पन्न 'इन्द्रभूति' इति नामानमित्यर्थः । देवासुरमानवेन्द्रा:देवाश्च असुराश्च मानवाश्च देवासुरमानवाः, तेषां इन्द्रा:-अधिपतयो देवासुरमानवेन्द्राः, “ द्वन्द्वान्ते द्वन्द्वादौ वा भ्रूयमाणं पदं प्रत्येकमभिसम्बध्यते” इति इन्द्रशब्दस्य प्रत्येकमन्वयाद् देवेन्द्राः-शकेन्द्रादयः, असुरेन्द्राः-चमरेन्द्रादयः, मानवेन्द्राः-चकवादयश्च । स्तुवन्ति-स्तुतिकुसुमैः अर्चयन्तीत्यर्थः । सयच्छब्देन निर्दिष्टस्वरूपः । गौतमः-गौतमगोत्रसमुद्भुतः । प्रशस्ततरगौतमगोत्रसमुत्पन्नत्वाद् तस्य विशेष्यत्वेन विवक्षणम् , अत एव सत्यपि 'इन्भूति' इति नाम्नि भगवत्या भ्रमणेन भगवता महावीरेण 'हन्ता गोयमा! [हे गौतम ! ] ' इति गोत्रोक्तिपूर्वकं प्रतिवचनं प्रदत्तम् । मे-स्तुतिकर्तुम । वान्छितं-लौकिकलोकोत्तरेष्टफलसिद्धिम् । यच्छतु-समर्पयतु ।' 'उपेन्द्रवज्रा यदि तो जगौ गः। 'स्यादिन्द्रवज्रा प्रथमे गुरौ सा' इति मिश्रस्वात् 'उपजातिवृत्तम् ', एवमप्रेऽपि ॥ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસુભૂતિના પુત્ર, પૃથ્વીમાતાથી જન્મ પામેલા, ગૌતમ ગોત્રમાં રત્ન સમાન, દેવેન્દ્રો, અસુરેન્દ્રો અને માનવેનો જેમને સ્તવે છે એવા શ્રીઈદ્રભૂતિ નામના તે ગૌતમ (ગૌતમસ્વામી) મને ઈચ્છિત ફળને आपना२। थाो . (१) . श्रीवर्धमानात् त्रिपदीमवाप्य, मुहूर्त मात्रेण कृतानि येन । अङ्गानि पूर्वाणि चतुर्दशापि, स गौतमो यच्छतु वाग्छितं मे ॥२॥ 'येन श्रीवर्धमानात् त्रिपदीमयाप्य चतुर्दशाऽपि पूर्वाणि अङ्गानि [च] मुहूर्तमात्रेण कृतानि, स गौतमो मे वाञ्छितं यच्छतु ' इत्यन्वयः । येन-तच्छब्देन निर्दिश्यमानेन [श्रोगौतमेन] । श्रीवर्द्धमानात्वर्धिषीष्ट इति आशास्यमानः वर्धमानः, श्रिया युक्तः वर्धमानः श्रीवर्धमानः, तस्मात् तथा । जननीकुक्षौ समागते सति धनधान्यादीनां वृद्धेः जनकाभ्यां वर्द्धमान इति कृतगुणनिष्यन्ननाम्नः, वर्तमानशासनाधिपतेः श्रीमहावीरस्वामिनः । त्रिपदीम्-' उत्पद्यते व्ययते ध्रुवति' इति त्रयाणां पदानां समाहारः त्रिपदी, तां तथा । अवाप्य-क्रमेण त्रिः प्रदक्षणीकृत्य प्राप्य । श्रीमहावीरदेवाय प्रथम प्रदक्षिणां दत्वा ‘प्रसद्य भगवन् ! कथय मे तत्वम् ' इति कथिते सति 'उपन्नेइ वा' [उत्पद्यते वा], तथैव द्वितीयवारं करणे ‘बिगमेइ वा' [विगच्छति वा ], पुनस्तृतीयवारं तथैव कृते 'धुवेइ वा' [ध्रुवति वा] इति त्रयाणां वचनानां भगवतस्सकाशात् लामे सति गणधरनामकर्मोदयतः विमलप्रतिभया मुहूर्तमध्ये एव चतुर्दशपूर्वाणि द्वादशाङ्गानि च भगवान् गौतमः गुम्फितवानिति भावः । चतुर्दशापि पूर्वाणि द्वादश अङ्गानि च, तेषां नामानि [1] उत्पादपूर्वम्, [२] अप्रायणीयपूर्वम् , [३] वीर्यप्रवादपूर्वम् , [४] अस्तिनास्तिप्रवादपूर्वम्, [५] ज्ञानप्रवादपूर्वम्, [६] सत्यप्रवादपूर्वम् , For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [७) आत्मप्रवादपूर्वम् , [८] कर्मप्रवादपूर्वम , [९] प्रत्याख्यानप्रवादपूर्वम् , [१०] विद्याप्रवादपूर्वम्, [११] कल्याणप्रवादपूर्वम् , [१२] प्राणावायपूर्वम् , [१३] क्रियाविशालपूर्वम् , [१४] लोकबिन्दुसारपूर्वञ्च-इति चतुर्दशपूर्वाणि । यदुक्तम्" उपायपुव्व १ मम्गायणी २ य, वीरियाणं ३ च अस्थिनत्थी ४ च । पाणं ५ तहस, ६ पुण, आयप्पवायः . तहा कम्मं ८ ॥१॥ पञ्चक्खाणं ९ विजा १० कलाण ११ पाणवाय १२ बारसमं । किरियाविसालं १३ भणियं, चउ दसमं बिंदुसारं १४ च ॥२॥" [१] आचाराङ्गम् [२] सूत्रकृताङ्गम् [३] स्थानागम् [४] समवायाजम् [५] व्याख्याप्रज्ञप्त्यङ्गम् (पञ्चमाजम्-भगवत्यङ्गम् ) [६] ज्ञाताधर्मकथाङ्गम् [0] उपासकदशाङ्गम् [८] अन्तकृदशाङ्गम् [९] अनुत्तरोपपातिकदशाङ्गम् [१०] प्रश्नव्याकरणाङ्गम् [११] विपाकसूत्राणाम् [१२] रष्टिवादाङ्गं च । इति बादशाङ्गानि । यदुक्तं पाक्षिकसूत्रे 'उयारो [१] सुअगडो [२] ठाणं [३] समवाओ [४] विवाहपश्नत्ती [५] नायाधम्मकहाओ [६] उवासगदसाओ [५] अंतगडदसाओ [] अणुत्तरोवबाइअदसाओ [९] पाण्हावागरणं [१०] विवागसुअं [११] दिहिवाओ [१२] । अपिः-समुच्चये। मुहूर्तमात्रेण-अन्तमुहूतेन । कृतानि-रचितानि । शेषं तु पूर्ववत् ॥ શ્રી વર્ધમાનસ્વામીથી “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રિપદી પામીને, જેમણે અંતરમુદ્દતમાં જ દ્વાદશાક્ષ્મી અને ચૌદ પૂર્વેની રચના કરી છે એવા તે ગૌતમ (ગૌતમસ્વામ) મને ઇચ્છિત ફળ આપનારા થાઓ. (૨). श्री-वीर-नाथेन पुरा प्रणीतं, मन्त्रं महानन्दसुखाय यस्य । For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ध्यायन्त्यमी सूरिवराः समग्राः, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥३॥ 'श्रीवीरनाथेन पुरा प्रणीतं यस्य मन्त्रं महानन्दसुखाय समना अमी सूरिवराः ध्यायन्ति, स गौतमो मे वाञ्छितं यच्छतु' इत्यन्वयः । श्रीवीरनाथेन-यः कर्म विदारयति तपसा च विराजते स वीरः, यद्वा वीरतायुक्तः वीरः, वीरता च तपःसम्बन्धिनी रागद्वेषाद्यान्तररिपुविजेत्री च ज्ञेया । यदुक्कम् --परमार्हतश्रीकुमारपालभूपालप्रतिबोधककलिकालसर्वज्ञेन श्रीहेमचन्द्रसूरिभगवता योगशास्त्रे " विदारयति यत् कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥१॥" 'योगक्षेमकृन्नाथः' इति वचनाद् अलब्धस्य ज्ञानादेलाभो योगः, लब्धस्य च परिरक्षणं क्षेमः, तत्कारी नाथः। वीरश्चासौ नाथश्च-धीरनाथः, श्रियायुक्तः वीरनाथ:-श्रीवीरनाथः, तेन श्रीवीरनाथेन । पुरा-पूर्वस्मिन् काले । प्रणीतं-रचितम् । यस्य-श्रीगौतमस्वामिनः । मन्त्र-शक्तिविशेषशालिदेवाद्यधिष्ठितशब्दसन्दर्भविशेषम् । महानन्दसुखाय-महान् आनन्दो यत्र स महानन्दः, मोक्ष इत्यर्थः, तस्मै सुखाय महानन्दसुखाय । समग्रा:सर्वेऽपि । अमी सूरिवरा:-सूरिषु वराः सुरिवराः, उत्तमा भावाचार्या इत्यर्थः । ध्यायन्ति-निरुक्तमन्त्रस्य ध्यानं कुर्वन्ति । शेषं तु पूर्ववत् ।। શ્રી મહાવીર પરમાત્માએ પૂર્વે જેને મંત્ર રચ્યો હતો તે મંત્ર મહાનન્દ-સુખને માટે થાય છે તેથી સમગ્ર મુરિવરે એનું ધ્યાન કરે છે. એવા તે મંત્રરૂપ ગૌતમ (ગૌતમસ્વામી) મને ઈચ્છિત ફળને मापना। थाit. () यस्याभिधानं मुनयोऽपि सर्वे, गृह्णन्ति भिक्षाभ्रमणस्य काले । For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मिष्टान्न-पानाम्बर-पूर्णकामाः, __ स गौतमो यच्छतु वाञ्छितं मे ॥४॥ 'भिक्षाभ्रमणस्य काले मिष्टान्नपानाम्बरपूर्णकामाः सर्वेऽपि मुनयो यस्याभिधानं गृह्णान्ति, स गौतमो मे वाञ्छितं यच्छतु' इत्यन्वयः । - भिक्षाभ्रमणस्य-द्वाचत्वारिंशद्दोषादिरहितस्याहारस्य प्रवचनोक्त. विधिना ग्रहणं मिक्षा । ईर्यासमित्यादिपूर्वकं गमनं भ्रमणम् । भिक्षार्थ भिक्षानिमित्तं वा भ्रमणं भिक्षाभ्रमणं, तस्य भिक्षाभ्रमणस्य । काले-तृतीयपोरस्यादिरूपे समये । मिष्टान्नपानाम्बरपूर्णकामाः-अन्नं च पानं च मनपाने, मिष्टे च ते अन्नपाने च मिटानपाने, मिष्टानपाने च अम्बरं च मिष्टान्नपानाम्बराणि, तैः परिपूर्णाः कामा अभिलाषा येषां ते मिटानपानाम्बरपूर्णकामाः । मिष्टं-स्वादु यद् अन्नम्-ओदनादि, पान-जलादि, अम्बरवस्रम् तैः पूर्णाः कामाः-अभिलाषा येषां ते मिष्टानपानाम्बरपूर्णकामा इति भावः । सर्वेऽपि-समग्रा अपि न तु कश्चिद् एको द्वौ वा। मुनय-साधवः । पञ्चमहाव्रतधारिणः धीरताशालिनः भिक्षामात्रोपजीविनः इत्यादिगुणालकृता मुनयः । यस्य-गौतमस्वामिनः । अभिधान-नाम । गृहन्ति-उच्चारयन्ति । शेषं तु पूर्ववत् ।। તે ભિક્ષા (ગોચરી) ને બ્રમણ સમયે જેમના નામનું રટન કરનારા બધા મુનિઓની મિષ્ટ આહાર, પાણી અને વસ્ત્રથી કામના પૂર્ણ કરે છે એવા તે ગૌતમ (ગૌતમસ્વામી) મને કાછિત ફળ सापना। थामी. (४) अष्टापदाद्री गगने स्व शक्तचा, ययौ जिनानां पदवन्दनाय । निशम्य तीर्थातिशयं सुरेभ्यः, स गौतमो यच्छतु वान्छितं मे ॥६॥ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'सुरेभ्यः तीर्थातिशयं निशम्य जिनानां पदबन्दनाय अष्टापदाद्रौ गगने स्वशक्तया [यः-] ययौ, स गौतमो मे वाञ्छितं यच्छतु ' इत्यन्वयः । सुरेभ्यः-देवेभ्यः । तीर्थातिशयं-तीर्यते भवसमुद्रोऽनेन इति तीर्थम् , भवसिन्धुतरणसाधनमित्यर्थः । तीर्थस्य प्रस्तुतस्याष्टापदाभिधानस्य अतिशयः-महिमा तीर्थातिशयः, तं तथा । यः स्वशकथा अष्टापदतीर्थे गत्वा जिनान् वन्देत स तस्मिन्नेव भवे मुक्तिमवाप्नुयाद् इत्यादि तीर्थमहिमानम् । निशम्य-श्रुत्वा । जिनानां चतुर्विशतेः जिनानां तीर्थ राणाम् । आद्यचक्रिभरतभूपनिर्मितस्वस्ववर्णप्रमाणानां मणीरत्नमयानां जिनबिम्बानारित्यर्थः । पदवन्दनाय-पदानि चरणानि तेषां वन्दनाय स्तवनाय अभिवादनाय च । 'वदुङ स्तुत्यभिवादनयोः' इति वचनात् स्तुतिः प्रशस्तशब्दैः श्लाघा, अभिवादनं कायेन प्रणिपातः। तथा च प्रशस्तपद्यादिना स्तवनाय कायेन च प्रणिपाताय । पदे वन्दिते सति सर्वाङ्गवन्दनस्य सर्वजनप्रसिदत्वात् पदशब्दोपादानम् । अष्टापदाद्रौ-तन्नाम्नि [सि. हे० ३. २. ७५] इति सूत्रेण अष्टौ पदानि सोपानानि यस्य स अष्टापदः । अष्टा. पदश्चासौ अद्रिश्च पर्वतश्च अष्टापदादिः, तस्मिन् अष्टापदादौ । भरतभूमिभूषणभूते तीर्थस्वरूपे अष्टापदनाम्नि गिरिवरे इत्यर्थः । गगने-आकाशे, आकाशगमन इत्यर्थः । स्वशक्त्या -तपोविशेषसमुद्भुतनिजशक्तया गगनगामिन्या लब्ध्या इत्यर्थः, इति समुदितार्थः । भगवान् गौतमस्वामी रविकिरणानवलम्ब्य अष्टापदगिरौ गतवानिति जिनागमप्रसिद्धिः । [य:-] 'यद्तदोनित्यसम्बन्धात्' यतशब्दाक्षेपेण फलितम्-यः इति । ययौ-जगाम । शेषं तु पूर्ववत् ॥ દેવેથી તીર્થને મહિમા સાંભળીને અષ્ટાપદ પર્વત પર પિતાની ગગનગામિની શક્તિ વડે જિનેશ્વરેના પાદવંદન કરવાને જેઓ ગયા, તે ગૌતમસ્વામી મને ઈચ્છિત ફળ આપનારા થાઓ. त्रिपञ्च-सख्याशत-तापसानां, तपः-कृशानामपुनर्भवाय । For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अक्षीण लब्ध्या परमान्न-दाता, स गौतमो यच्छतु वाव्छतं मे ||६|| २० ' तपः कृशानां त्रिपश्च सङ्ख्या शततापसानामपुनर्भवाय अक्षीणलब्ध्या [ यः - ] परमान्नदाता, स गौतमो मे वाञ्छितं यच्छतु' इत्यन्वयः । > , तपःकृशानाम् - तपोभिः नानाविधैराहारत्याग नियमविशेषैः कृशाः प्रतनुदेहाः, शोषितशरीरा इत्यर्थः तेषां तथा । त्रिपञ्चसङ्ख्याशततापसानां पञ्च चासौ सङ्ख्या च पञ्चसङ्ख्या, त्रिभिर्गुणिता पञ्च सङ्ख्या त्रिपञ्चसख्या, पञ्चदश इत्यर्थः, त्रिपञ्चसख्या ( पञ्चदश ) शतानि येषां ते त्रिपञ्चसख्याशताः, त्रिपञ्चसङ्याशताश्च ते तापसाश्च त्रिपञ्चसङ्ख्याशततापसाः, त्रिपञ्चसख्यया गुणितानि शतानि त्रिपञ्चसख्याशतानि त्रिपथसङ्ख्याशतानि च ते तापसाच त्रिपञ्चसख्याशततापसाः तेषां तथा । तपोनिरतानां त्यागिविशेषाणामष्टापदस्गेपानस्थितानां पञ्चदशशतता पञ्चानामित्यर्थः । अपुनर्भवायपुनर्भवः - पुनर्जन्म, न पुनर्भवः - अपुनर्भवः, जन्मान्तराभाव इत्यर्थः, तस्मै तथा, मोक्षायेति फलितोऽर्थः यतो मोक्षे सत्येव जन्मान्तराभावो भवतीति । अक्षीणलब्ध्या-क्षयति स्मेति क्षीणा, न क्षीणा अक्षीणा, अक्षीणा चासौ लब्धिश्च अक्षीणलब्धिः तथा तथा, अक्षीणमहानसलब्ध्येत्यर्थः । अनाशंसादिगुणगणान्वितेन तपसा अक्षीणमहानसनाम्नी लब्धिरुपजायते यथा लब्ध्या भोजनभाजने करानुष्ठे प्रक्षिप्ते दीयमानमप्यन्नादि न क्षीयते, निस्सारिते चाङ्गुष्ठे मूलमात्रमवतिष्ठेत, तच्च दीयमानं क्षयमवाप्नुयात् । [यः - ] परमान्नदाता - परमं च तद् अन्नं च परमान्नं क्षीरानमित्यर्थः । भगवता महावीरेण प्रथमपारण के क्षीरानस्य गृहीतत्वात् परमानता क्षीरान्नस्य, वस्य दाता दायक इति परमान्नदाता । अष्टापदादवतरन् पञ्चदश शतानि तापसान् प्रतिबोध्य शिष्यांश्च कृत्वा पारणके पात्रे क्षीरान्नमानीय अङ्गुष्ठमन्तःक्षिप्त्वाऽक्षीण महान सलब्धिबलेन सर्वेषामपि पारणकं कारितवान् भगवान् गौतम इति जिनराद्धान्तप्रसिद्धिः । शेषं तु पूर्ववत् ॥ : તપથી કૃશ થયેલા ( રોષાયેલા ) એવા ૧૫૦૦ તાપસાને પુનઃ - For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) જન્મ લે ન પડે તે માટે અક્ષીણમહાનસ લબ્ધિ વડે ક્ષીર આપનારા એવા તે ગૌતમ (ગૌતમસ્વામી) અને ઈચ્છિત ફળ આપ. (૬) सदक्षिणं भोजनमेव देयं, ___ सार्मिक सङ्घ-सपर्ययेति । कैवल्य-वस्त्रं प्रददौ मुनीनां, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥७॥ 'सदक्षिणमेव भोजनं देयं, साधर्मिक सङ्घसपर्यया इति, मुनीना कैवल्यवस्त्रं यः-] प्रददौ, स गौतमो मे वाञ्छितं यच्छतु' इत्यन्वयः । सदक्षिणं-भोजनाद्यनन्तरं द्विजादिभ्यो दीयमान वस्त्रादि दक्षिणा, दक्षिणया सहित सदक्षिणम् । एव-एतादृशमेव। भोजन-भोज्यमोदनादि । देयं-दातव्यम्, भोजनोपरि दक्षिणा दातव्या इति भावः | साधर्मिकंसमानो धमों येषां ते सधर्माणः, तेभ्यो हितं साधर्मिकम् , समानधर्मचारिणां भोजनादिदानम् । तदेतद् सङ्घसपर्यया-संघस्य पूज्यस्य भगवतः भ्रमणप्रधानसंघस्य सपर्या सेवा तया संघसम्या, साधर्मिकवात्सल्ये कृते सति संघस्य सेवा भवतीत्यर्थः, संघसेवा च महतामप्यादरणीया, यतः-भगवान् तीर्थङ्करोऽपि ' नमो तित्थस्स' इति वचनेन संघस्य नमस्कार वितनुते । इति-एतस्मात कारणात, अर्थात् भोजनानन्तरं दक्षिणाऽपि देया इत्यस्माद् हेतोः-मुनीनां-तापसमुनीनाम् । कैवल्यवस्त्रे-केवलं केवलज्ञानम् , तदेव कैवल्यं, केवल्यमेव वस्त्रं कैवल्यवस्त्रं, तद् तथा, कैवल्यज्ञानरूपं वस्त्रमित्यर्थः । अत्र कैवल्यस्य वस्त्रत्वेनाभिधानम् -यथा वस्त्रं शीतातपादिजन्यं दुःखं निवारयति आत्मानं च भूषयति । यः-प्रददौ-प्रकर्षण ददाति स्म । स्वसान्निध्यात् पञ्चदश शतान्यपि तापसानां केवलज्ञान प्रापयति स्म इत्यर्थः । तत्र पञ्चानां शतानां तापसमुनीनां तत्रैव, अन्येषां तावतां विहारभूभौ, शेषाणां तु भगवत्समवसरणनिरीक्षणावसरे केवलज्ञानं जज्ञे इति विवेकः । शेषं तु पूर्ववत् ॥ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२ • સાધર્મિક વાત્સલ્ય ' એ સંધની સેવા જ છે, માટે સાધર્મિકને દક્ષિણા સહિત ભેજન આપવું જ જોઇએ. એ કારણથી જ જાણે ન હાય એમ ક્ષીરનું પારણું (ભાજન કરાવવા ) ઉપરાંત કેવલજ્ઞાનરૂપી વસ્ત્ર મુનિઓને જેમણે આપ્યું, એવા તે ગૌતમસ્વામી મને ઇચ્છિત इन खायो. (७) शिवं गते भर्तरि वीर - नाथे, युग - प्रधानत्वमिव मत्वा । पट्टाभिषेको विदधे सुरेन्द्रः, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥८॥ भर्तरि वीरनाथे शिवं गते, इहैव युगप्रधानत्वं मत्वा, [ यस्य- } सुरेन्द्रः पट्टाभिषेको विदधे स गौतमो मे वाञ्छितं यच्छतु' इत्यन्वयः । " t , भर्तरि उड़क पोषणे च विभर्तीति भर्ता, तस्मिन् भर्तरि रक्षितरीत्यर्थः । यद्वा भर्तरि त्रिजगत्यमिनि वीरनाथे वीरश्वासौ नायक वीरनाथः तस्मिन् तथा श्रीवीरप्रभौ इह - श्रीगौतम स्वामिनि । पव निश्वयेन । युगप्रधानत्वं- युगे प्रवानः युग प्रधानः, तस्य भावः युग प्रधानत्वम् । तस्मिन् समये तं विहायाऽन्येषु केषुचनापि लब्धिज्ञानादिविशिष्टगुणाभावाद् स एव युगप्रधान उच्यते । मत्वा ज्ञात्वा । [ यस्य - ] श्री गौतमस्वामिनः । सुरेन्द्र:- सुरेषु इन्द्राः सुरेन्द्राः, तैः सुरेन्द्रैः । पट्टाभिषेकः - पट्टेऽभिषेकः, श्रीवीरविभोः पट्टे स्थापितः स गौतम इत्यथः । विदधे-कृतः । शेषं तु पूर्ववत् ॥ શ્રીમહાવીર પ્રભુ મેક્ષે ગયા ત્યારે સુરેંદ્રોએ જેમનું યુગપ્રધાનપણું સમજીને પટ્ટાભિષેક કર્યો, એવા તે ગૌતમસ્વામી મને ઇચ્છિત ३ नारा थाओ, (८) त्रैलोक्य-बीजं परमेष्ठि-बीजं, सज्ज्ञान-बीजं जिनराज - बीजम् । For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३ यन्नाम चोक्तं विदधाति सिद्धि, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥९॥ ( त्रैलोक्यबीजं परमेष्टिबीजं सज्ज्ञानबीजं जिनराजवीजं च यत्राम उक्तं सिद्धिं विदधाति स गौतमो मे वाञ्छितं यच्छतु' इत्यन्वयः । त्रैलोक्यबीजं त्रयाणां लोकानां समाहारस्त्रिलोकी, त्रिलोकी एव त्रैलोक्यं, त्रैलोकस्य बीजं त्रैलोक्यवीजम् । परमेष्ठिबीजं - पर मे तिष्ठतीति परमेष्ठी, तस्य बीजं परमेष्ठिबीजम् । सज्ज्ञानबीजं - सच्च तद् ज्ञानं च सज्ज्ञानं, तस्य बीजं सज्ज्ञानबीजम् [ अथवा - सच्च तद् ध्यानं च सध्यानं, तस्य बीजं सद्ध्यानवीजम् ] जिनराजबीजम् - जिनस्य राजा जिनराजः, तस्य बीजं जिनराजबीजम् । यन्नाम-यस्य नाम यन्नाम । उक्तं - कथितम् । सिद्धि - निर्वृतिम् । विदधाति करोति । शेषं तु पूर्ववत् ॥ ત્રૈલાયબીજ, પરમેષ્ઠિબીજ, સજ્ઞાનબીજ (સધ્યાનબીજ) અને જિનરાજબીજના સમાન, સિદ્ધિને (પરમ પદને) આપનાર એવું જેમનું નામ ગણાયું છે, તે ગૌતમસ્વામી મને ઇચ્છિત ફળ આપો. (૯) श्रीगौतमस्याष्टकमादरेण, प्रबोध-काले मुनिपुङ्गवा ये । पठन्ति ते सूरिपदं सदैवा ssनन्दं लभन्ते सुतरां क्रमेण ॥ १०॥ 'ये मुनिपुङ्गवाः प्रबोधकाले आदरेण श्रीगौतमस्य अष्टकं पठन्ति ते क्रमेण सुतरां सदा एव आनन्द सूरिपदं लभन्ते' इत्यन्वयः । ये कृतधियः । मुनिपुङ्गवाः - मुनिषु पुङ्गवाः श्रेष्ठा मुनिपुङ्गवाः, उत्तमा मुनय इति यावत् । प्रबोधकाले - प्रभातकाले । आदरेण - बहुमानेन । श्रीगौतमस्य - श्री गौतमस्वामिनः । अष्टकम् - अष्टौ श्लोका प्रमाणमस्य इति, अर्थात् अष्टठोकप्रमाणं प्रकरणमिति यावत् | पठन्ति - For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पाठं करोति । ते-मुनिपुङ्गवाः । क्रमेण-पर्यायेण । सुतरां-अत्र 'नितरी' अपि पाठो वर्तते अत्यन्तं काम वा । सदा-निरन्तरम् । एव-आनन्दआनन्दोऽस्ति अस्य इति आनन्दम् । सूरिपद-आचार्यपदम् अथवा सूरिपद-सूरिस्थानम् । लभन्ते-प्राप्नुवन्ति ॥ શ્રીગૌતમસ્વામીનું (આ) અષ્ટક પ્રભાતકાલે આદરભાવથી, જે મુનિપંગ બોલે છે તે ક્રમે કરી સૂરિપદને અને સર્વદા અત્યંત આનંદને पाने छ. [ अथवा भूमि सही सानहने पामे छे. ] (१०) ॥प्रशस्तिः ॥ वर्षे श्रीविक्रमार्के वसुखखनयने कार्तिक शुक्लपक्षे, .. कैवल्ये गौतमस्य प्रगुरुगुरुमणेः जन्मनि श्रेष्ठले ॥ पूज्यश्रीनेमिमूरेः सुगुणगणनिधेश्वारुपट्टोदयाद्रौ, तिग्मांशोनिराशेनिरुपमयशसः श्रीललावण्यमरः ॥१॥ [ स्रग्धरावृत्तम् ] पन्यासप्रवरस्य दक्षणिनो शिष्यस्य मुख्यस्य वै, पन्यासेन सुशीलसाधुगणिना शिष्येण टीका मुदा ॥ विख्याते वटमद्रनामनगरे साधोः विनोदस्य च, विज्ञप्या रचिता शिशूपकृतये श्रीगौतमेशाष्टके ॥ युग्मम् ॥२॥ [शार्दूलविक्रीडितवृत्तम् ] ॥ शुभं भवतु ॥ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २५ श्रीमन्त्राधिराजगर्भित श्रीगौतमस्वामिस्तोत्रम् ॥ नमोऽस्तु श्रीहोधृति कीर्तिबुद्धि-लक्ष्मोपिलासै कनिकेतनाय । श्रीवीरपट्टाम्बरभास्कराय, लोकोत्तमाय प्रभुगौतमाय ॥१॥ ॐकारमक्षीणमहानसाना, श्रीमन्तमुज्जम्भतपःप्रभावैः । हूँ।मन्तमामानुगबन्दनेनार्हन्तं नमस्यामि तमिन्द्रभूतिम् ॥२॥ उनिन्द्रसौवर्णसहस्रपत्र-गर्भस्थसिंहासनसनिषण्णम् । दिव्यातपत्रं परिवीज्यमानं, सच्चामरैश्चामरराजसेव्यम् ॥३॥ कल्पद्रुचिन्तामणिकामधेनु-समाननामानममानशक्तिम् । अनेकलोकोत्तरलब्धिसिद्धं, श्रीगौतमं धन्यतमाः स्मरन्ति ।।४।। एकैव षड्दर्शनदृक्कनीनिका, पुराणवेदागमजन्मभूमिका । आनन्दचिद्ब्रह्ममयी सरस्वती, सदेन्द्रभूतेश्चरणोपसेविनी ॥५॥ सदा चतुष्पष्टिसूरेन्द्रमानस-व्यामोहिनी पद्मदाधिवासिनी । सर्वाङ्ग शृङ्गारतरङ्गितद्युतिः, श्रीगौतमं श्रीरपि वन्दते त्रिधा ॥६॥ जया-जयन्ती-विजयापराजिता-नन्दा-सुभद्राप्रमुखः सुरीजनः । प्रतिक्षणोजागरभूरिविभ्रमः, श्रीगौतमं गायति गाढगौरवः ॥७॥ मानुषोत्तरगिरेः शिरःस्थिता, दोःसहस्रसुभगा महाप्रभा । गीतगौतमगुणा त्रिविष्टप-स्वामिनी शिवशतं दधातु मे ॥८॥ यक्षषोडशसहस्रनायको, दिव्यविंशतिभुजो महाबलः । द्वादशाङ्गसमयाधिदेवता, गौतमरमृतिजुषां शिवङ्करः ॥९॥ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ईशाननाथेन समं शतक्रतुः, सनत्कुमाराधिपतिः सुरान्वितः । श्रीब्रह्मलोकाधिपतिश्च सेवते, सगौतम मन्त्रवरं पदे पदे ॥१०॥ अष्टनागकुलनायको मणि-प्रोल्लसत्फणसहस्रभासुरः । गौतमाय धरणः कृताञ्जलि-मन्त्रराजसहिताय वन्दते ॥११॥ रोहिणीप्रभृतयः सुराङ्गना वासना अपि परे सदाश्रवाः । गौतमं मनसि यक्षयक्षिणी श्रेणयोऽपि दधती मुनीश्वरम् ॥१२॥ सज्जलानधनभोगधृतीनां लब्धिरद्भुततमेह भवे स्यात् । गौतमस्मरणतः परलोके भूर्भुवःस्वरपवर्गसुखानि ॥१३॥ आँ की श्री ही मन्त्रतो ध्यानकाले, पार्चे कृत्वा प्राञ्जलिः सर्वदेवान् । कायोत्सर्ग पकर्पूरवासैः, पूजां कुर्यात् सर्वदा ब्रह्मचारी ॥१४॥ जितेन्द्रियः स्वल्पजलाभिषेकवान्, शुद्धाम्बरो गुप्तिसमित्यलङ्कृतः । श्रीइन्द्रभूतरुपवैणवं गुणान्, स्मरन्नरः स्यान्छुतसिन्धुपारगः ॥१५॥ तं श्रयन्ति पुरुषार्थसिद्धयो, __ भूष्यते विशदसाहसेन सः । गौतमः प्रणयिभुक्तिमुक्तिदो, यस्य भावविभवस्य नाथते ॥१६॥ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગૌતમસ્વામી પ્રભુનું અષ્ટક નમ: સકલકમષછિદ, ભૂર્ભુવ: સ્વરિતવંદિતાયે, સર્વસિદ્ધિફલદાય તાયિને, ગોમાન્વયસજભાસ્વતે. ૧ વર્તમાનપદપંકજાલ, સલબ્ધિપુરુષાર્થરૂપિણે; શ્રીન્દ્રભૂતિગણભૂદ્ધરાય તે ઈન્મયાય પરમેઠિને નમ. ૨ શ્રી હીલક્ષ્મીકાંતિદત્તિવૃતીનામુંકાવાસં મુક્તસંસારવાસમ, દિવ્યાકાર જ્ઞાનરત્નત્રયોદય, ભફત્યા નિત્ય નૌમિતં શ્રીન્દ્રભૂતિમ,૩ સમવેદાગમગીતનાદજન્માવનિ શુદ્ધવિભૂષણી ; ચતુર્ભર્યા સુભગા સરસ્વતી, શ્રીગૌતમ સ્તોતિનિપીડય પાદો.૪ યા માનુષેત્તરમહીધરમૌલિરત્ન, સુસ્વામિની ત્રિભુવનસ્ય ગજાધિરૂઢા, નાનાયુધાન્વિતસહસભુજાતારિ, શ્રીગૌતમકમજુષાં શિવમાતને,. દેવીયાદિસહિતા નિધિપીઠસંસ્થા, દેવાસુરેન્દ્રનરચિત્રવિહિની યા પ્રભાજિતરવ: સુકૃપલલ્યા, શ્રી: શ્રીન્દ્રભૂતિમભિનમ્ય સેવતે. યે યક્ષોડશ સહસંપતિજા, દિવ્યાયુધપ્રબલવિશભુજસ્ત્રિનેત્ર, સદ્વાદશ જ્ઞસમયાધિપતિત્વમાપ્ત: શ્રીગૌતમક્રમજુ ગણિપિટ્ટનામા. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈન્દ્રાશ્ચતુઃષષ્ટિથાપિ વિદ્યાદેવ્યસ્તથા પડશશાસનેશ દ્વિધા ચતુર્વિશતિદેવતા, શ્રીગૌતમસ્વાહિયુગ ભજનિ. શ્રી ગૌતમસ્તવ-ર્વિશિકા. [લેશે નિસાસા પરણેતરના, થાશે સુખી શી પેર?..એ રાગમાં.] ગોતમવામી ગુણના દરિયા, ગણધર વીરના એ, ભવિયા! ભાવે વંદો. (ટેક) ગોબર ગામમાં, બ્રાહ્મણ કુલમાં, થયે જન્મ મનહર એ, વયા ! ભાવે વંદે, વસુભૂતિના, કુલમાં હે દીવે, માતા પૃથ્વીને નંદન એ, ભવિયા! ભવે વ દે. ગૌતમ. [૧] અગ્નિભૂતિના, વાયુભૂતિના, શુભ વડિલ બાન્ધવ એ, ભવિયા! ભાવે વંદે ચૌદે વિદ્યાના, થયા પારંગત, પાંચસે શિષ્યના ગુરુ એ, ભવિયા? ભાવે વંદ–ગૌતમ. [૨] વિજ્ઞાન ઘન એ, વેદકૃતિને, સત્ય અર્થ ન કરે છે, ભવિયા! ભાવે વંદે, પૂછે ને કેઈને, જીવને સંશય, કરે મિથ્યાભિમાન એ. ભવિયા! ભાવે વંદે. ગૌતમ. [૩] For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २९ શ્રી વીરવિભુના, મુખેથી સુષુતાં, સત્ય સ્મૃતિના અર્થ એ, ભવિયા ! ભાવે વદા; માન તજીને, શિષ્યાની સાથે, થયા ઇન્દ્રભૂતિ શિષ્ય એ, ભવિયા ! ભાવે વઢા. ગૌતમ॰ [૪] ગુરુ વીર પાસેથી, ત્રિપદી સાંભળી, દ્વાદશાઙગી રચી જીભ એ, વિચા ! ભાવે વ`દા; છઠે છઠે તપને, તપે જીવનભર, લબ્ધિનિધાન થયા એ, ભવિયા ! ભાવે વ`દા, ગૌતમ॰ [૫] સૂર્ય રશ્મિને, અવલખીને, ગયા અષ્ટાપદ પર એ, લવિયા ! ભાવે વઢા; ચાવીશે જિનને, ભાવથી સ્તન્યા, રચી જગચિંતામણિ એ, ભવિયા! ભાવે વો. ગૌતમ॰ [૬] નીચે ઊતરતાં, તપથી તપતા, તાપસ પન્નરસા એ, ભવિયા ! ભાવે વ`દા; પ્રતિબંધીને, દીક્ષા આપીને, ક્ષીરે કરાવ્યાં પારણાં એ, ભવિયા ! ભાવે વંદા. ગૌતમ[૭] અતિમુક્તાદિ, અનેક જીવા, તાર્યા ભવસાગરથી એ, ભવિયા ! ભાવે વ; જેને જેને એ, દીક્ષા આપે તે, પામે કેવલ ને મેાક્ષ એ, ભવિચા! ભાવે વ`દ ગૌતમ॰ [૮] પ્રભુઆજ્ઞાથી, દેવશર્માને, પ્રતિષેાધવા ગયા એ. ભવિયા ! ભાવે વદ; For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેના મુખથી, રવિભુનું, નિર્વાણ સુણીને એ ભવિયા! ભાવે વંદે, ગૌતમ[] વિરહ વીરને અણધાર્યો એ તે, થેયે ક્ષણભર દુઃખને એ, ભવિયા ! ભાવે વંદે, રુદન કરીને, ગોતમ બેલે, શું કીધું? ગુરૂ વીર એ, ભવિયા ! ભાવે વંદ, ગૌતમ [૧] ભારતને ભાનુ, અસ્ત થયેને, વ્યાખ્યું મિથ્યાત્વતિમિર એ, ભવિયા ! ભાવે વદ કુતીથી ઘૂવડે, કરે ગરવ, ફેલાશે દુભિક્ષાદિ એ, ભવિયા! ભાવે વ ગૌતમ [૧૧] અંતિમ સમયે, દૂર કરીને, કેમ ચાલ્યા ગયા રે એ, ભવિયા ! ભાવે વંદે, થશે હવે શું ?, મારું પ્રભુજી, સાલે વિરહ આપને એ, ભવિયા! ભાવે વદ–ગૌતમ [૧૨] મેક્ષમાં સાથે, લઈ ગયા હતા, તે શું સંકીર્ણ થાત એ, ભવિયા! ભાવે વદે, શિશુ માફક હું, કહેડે ન લાગત, ભાગ ન માગત એ, ભવિયા! ભાવે વદે—ગૌતમ. [૧૩] ગૌતમ કહીને, કેણુબેલાવશે? કહીશ કોને ભદત હુએ, ભવિયા ! ભાવે વદે, વીર વીર મુખે, વદતાં ગૌતમ, વીતરાગતા સમજાઈએ, ભવિયા! ભાવે વંદે, ગૌતમ [૧૪] For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારું નથી કેઈ, નથી હું કેઈને, એવા વિચારે વળતાં એ, ભવિયા ! ભાવે વંદે, કેવલજ્ઞાનને, પામ્યા શ્રી ગૌતમ, નૂતન વર્ષના દિને એ, ભવિયા! ભાવે વધે. ગૌતમ [૧૫] કેવલજ્ઞાનને, ઉત્સવ ઉજવ્યે, પૂર્ણ ભક્તિથી દેવે એ, ભવિયા! ભાવે વંદે અદ્યાવધિ પણ, વિવે ઉજવાય, ગૌતમ ને દિવસ એ, ભવિયા! ભાવે વંદે. ગૌતમ [૧૬] વર્ષ પચાસ, ગૃહે વસીને, ગાળ્યાં વર્ષ વ્રતે ત્રીશ એ, ભવિયા! ભાવે વંદે, દ્વાદશ વર્ષ, કેવલ ધરિયા, બાણું વર્ષનું આયુષ્ય એ, ભવિયા! ભાવે વંદે. ગૌતમ[૧૭] મેણે સિધાવ્યા, ગૌતમસ્વામી, કરી કર્મને વિનાશ એ, ભવિયા! ભાવે વંદે વીર–ગૌતમ એ, ગુરુ અને શિષ્ય, વસે મેક્ષમાં સાથે એ, ભવિયા! ભાવે વંદે, ગૌતમ [૧૮]. નેમિસૂરિના, લાવણ્યસૂરિના, પંન્યાસ દક્ષગણન એ, ભવિયા ! ભાવે વંદે, શિષ્ય પંન્યાસ, સુશીલ ગણીએ શિષ્યવદ્ધમાન અર્થ એ, ભવિયા ! ભાવે વંદે, ગૌતમ [૧૯]. સાલ વિક્રમની, બે હજાર દશની, કાર્તિક શુદિ એકમે એ, ભવિયા! ભાવે વ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३२ विरथी उभंगे, पूनानगरमा, 'शौतभस्तवविशिअ'मे, अविया ! भावे वही गोतभ० [२०] श्री गौतम गुरुवर विनति. ( चोपाइ ) जयो जयो गौतम गणधार, महोदी लब्धितणो भंडार; समरे वांछित सुख दातार, जयो जयो गौतम गणधार. बीर वजीर बडो अणगार, चौद हजार मुनि शिरदार; जपतां नाम होय जयकार, जयो जयो गौतम गणधार. गयगमणी स्थणी जगि सार, पुत्र कलत्र सज्जन परिवार; आवे कनक कोडी विस्तार, जयो जयो गौतम गणधार. घरे घोडा पायक नहि पार सुखासन पालखी उदार; वैरी विकट थाय विसराल, जयो जयो गौतम गणधार. ग्रह उठी जपिये गणधार, ऋद्धि सिद्धि कमला दातार; रूप रेख मयण अवतार, जयो जयो गौतम गणधार. १ For Private And Personal Use Only २ ३ ४ कवि रूपचंद्र एगणि केरो शिष्य, गौतम गुरु प्रणमे निशदिश; कहे चंद ए सुमतागार, जयो जयो गौतम गणधार. ६ Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગૌતમસ્વામીજીનું ગુજરાતી અષ્ટક (છ6). વીર જિનેશ્વર કે શિષ્ય, ગોતમ નામ જપે નિશદિશ; જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલસે નવે નિધાન, ૧ ગોતમ નામે ગિરિવર , મનવાંછિત ફેલા સંપજે, ગૌતમ નામે નવે રે, ગૌતમ નામે સર્વ સંજોગ. ૨ જે વૈરી વિરુઆ વંકડા, તસ નામે નાવે હુંકડા ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ. ૩ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગોતમ નામે જયજયકાર ૪ શાલ દાલ સુરહા ધૂત ગેળ, મનવાંછિત કાપડ તંબેળ ઘર શું ઘર નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ૫ ગૌતમ ઉદયે અવિચળ ભાણ, ગૌતમ નામ જપ જગ જાણે, મેટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ. ૬ ઘર મયગલ ઘેડાની જેડ, વારુ પહોંચે વાંછિત કે મહિયલ માને મહેટા શય, જે સૂઠ ગોતમના પાય. ૭ ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે, ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગોતમ નામે વાધે વાન. ૮ પુણ્યવંત! અવધારે સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહ; કહે લાવણ્યસમય કર જોડ, ગોતમ તુઠે સંપત્તિ કેડ. ૯ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ શ્રી ગૌતમસ્વામીના છંદ ( રાગ–પ્રભાતી ) માત પૃથ્વીદ્યુત પ્રાત ઊઠી નમા, ગણધર ગોતમ નામ ગેલે; પ્રહસમે પ્રેમ શુ જેઠુ ધ્યાતાં સદા, ચઢતી કલા હાય વશવેલે. માત॰ ૧ વિશ્વજનવ દન, દૂરિતનિકંદન નામ શ્વેતુ; વસુભૂતિનંદન અભેદ બુદ્ધે કરી વિજન જે ભજે, પૂર્ણ પહોંચે સહી ભાગ્ય તેહનું. માત॰ ૨ સુરમણિ જે ચિંતામણિ સુરતરુ, ક્રામિત પૂરણ કામધેનુ; જેહ થકી અધિકનહીં માહાત્મ્ય કેહનું. માત॰ ૩ તેહ ગૌતમતનું ધ્યાન હૃદયે ધરા, જ્ઞાન ખલ તેજ ને સકલ સુખસંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હાય અવનીમાં, સુર નર જેને શિશ નામે. માત॰ ૪ પ્રણવ દે ધરી માયા બીજે કરી, સ્વમુખે ગૌતમ નામ ધ્યાવે; કૈાડી મન કામના સકલ વેગે લે, વિદૂર જાવે. માત॰ ૫ વિઘન વૈરી સવિ દૂર જાવે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દષ્ટ દરે ટળે સ્વજન મેળે મળે, આધિ ઉપાધિ ને વ્યાધિ નાસે, ભૂતનાં પ્રેમનાં જેર ભાંજે વલી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે માતા ૬ તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ પનરસે ત્રણ ને દિ દીધી, અઠ્ઠમને પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી. માત- ૭ વરસ પચ્ચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીશ કરી વીર સેવા બાર વરસાં લગે કેવલ ભેગવ્યું, ભક્તિ જેહની કરે નિત્ય દેવા. માત. ૮ મહિયલ ગૌતમ ગોત્ર મહિમાનિધિ, દ્ધિ ને સિદ્ધિ સુખ કીર્તિદાઈ ઉદય જય નામથી અધિક લીલા લહે સુજસ સૈભાગ્ય દેલત સવાઈ. માત- શ્રી ગૌતમસ્વામી ગણધર દેવવંદન. પ્રથમ ચિત્યવંદન ન ગણધર ગણધર, લબ્ધિ ભંડાર ઈદ્રભૂતિ મહિમા નીલે, વડ વજીર મહાવીર કરે ગૌતમ ગેત્રે ઉપજે, ગણિ અગ્યારમાંહે વડેરે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ કૈવલજ્ઞાન લહ્યું ×િણે, દીવાલી પરભાત; જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખસાત. દ્વિતીય ચત્યવદન ઈંદ્રભૂતિ પઢિયે ભણું, ગૌતમ જરૂ નામ; ગોખર ગામે ઉપન્યા, વિદ્યાના ધામ. પંચ સયા પરિવાર શું, વસ પચાશ ગૃહે વસ્યા, લેઇ સયમ ભાર; વ્રતે વર્ષે જ ત્રીશ. આર વરસ કેવલ વર્લ્ડ એ, બાણું વરસ વિ આય; નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય. ૧ પ્રથમ સ્તુતિ નેડા, ઈંદ્રભૂતિ અનુપમ ગુણુભર્યો, જે ગૌતમ ગોત્ર અલ'કર્યો; પંચશત છાત્ર શુ પરિવર્યાં, વીરચરણુ લડ્ડી ભવજલ તર્યા. ૧ ચઉ અઠે દશ દેય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂરવે; સંભવ આદિ અષ્ટાપદ ગિરિએ વલી, જે ગોતમ વદે લળીલળી. ૨ ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીચે દીક્ષા તે લડે કેવલસિર, તે ગૌતમને રહું અનુસરી. ૩ જક્ષ માતંગને સિદ્ધાયિકા, સૂરિ શાસનની પરભાવિકા; શ્રીજ્ઞાનવિમલ દીપાલિકા, કરે નિત્ય નિત્ય મ ંગલમાલિકા, ૪ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३७ દ્વિતીય સ્તુતિ જોડા, શ્રીઈદ્રભૂતિ ગણવૃદ્ધિભૂતિ, શ્રવીરતીર્થાધિપમુખ્યશિષ્યમ, સુવણ કાન્તિ કૃતક શાન્તિ, નમામ્યહું ગૌતમગે ત્રરત્નમ્ ૧ તીર્થંકરા ધ ધુરારીણા, મેં ભૂતભાવિપ્રતિવર્તમાના:; સત્૫ ચકલ્યાણકનાસરસ્થા, ક્રિશ'તુ તે મ ંગલમાલિકાં ચર્ જિનદ્રાકચ પ્રથિતપ્રભાવ, કષ્ટકાનેકપભેદસિંહમ; આરાધિત શુદ્ધમુનીન્દ્રવર્ગ ગત્યમેય જયતાત્ નિતાંતમ્, ૩ સમ્યગ્દશાં વિઘ્નહરા ભવતુ, માતંગયક્ષા સુરનાયકાવ્ય; દીપાલિકાપણિ સુપ્રસન્ના, શ્રી જ્ઞાનસૂરિવદાયકાન્ચ. ૪ પ્રથમ સ્તવન. [તુગિયાગિરિશિખર સાહે—એ રાગમાં] વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે; ઈંદ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજકણુ, હરણ પ્રવર સમીર ૨ વી૨૦ ૧ પંચભૂત થકી જે પ્રગટે, ચેતના તેહમાં લયલીન થાયે, ન પરભવ વેદ પદના અર્થ એહુવા, કરે વિજ્ઞાનઘન પદ વેદ કેરાં, તેનું એહ વિજ્ઞાન રે; સૂજ્ઞાન કે વી૦ ૨ મિથ્યારૂપ રે; સ્વરૂપ ૨ વી૨૦ ૩ ચેતના વિજ્ઞાનધન છે, જ્ઞાન દર્શીન પંચભૂતિક જ્ઞાનમય તે, હાય વસ્તુ જિહાં જેડવી વસ્તુ દૈખિયે, હાય તેહવું પૂરવ જ્ઞાન વિપ યથી, હ્રાય ઉત્તમ જ્ઞાન રે. વીર્૦ ૫ જ્ઞાન રે; ઉપયોગ રે; યેગ રે. વીર૦ ૪ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એહ અર્થ સમર્થ જાણી, મ ભણુ પદ વિપરીત રે, ઈણિ પરં બ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. વીર. ૬ દીપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમસ્વામી રે, અનુક્રમે શિવસુખ લહ્યા, તેહને નય કરે પ્રણામ રે. વીર. ૭ દ્વિતીય-સ્તવન. [અલબેલાની દેશીમાં ] દુઃખહરણ દીપાલિકા રે લોલ, પવ થયું જગમાંહિ, ભવિ પ્રાણ રે, વિર નિર્વાણુથી થાપના રે લોલ, આજ લગે ઉહિ. ભવિ. સમકિત દૃષ્ટિ સાંભળે રે લેલ (એ આંકણું). (૧) સ્યાદ્વાદ ઘર ધેલીએ રે લોલ, દર્શન કરી શુદ્ધિ, ભવિ પ્રાણ રે, ચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લોલ, ટલે (રજ) કર્મ બુદ્ધિ. ભવિ૦ સમ૦ (૨) સેવા કરે જિનરાયની રે લોલ, દિલ દીઠાં મીઠાશ, ભવિ પ્રાણી રે, વિવિધ પદારથ ભાવના રે લોલ, તે પકવાનની રાશિ, ભવિસમ૦ (૩) ગુણીજન પદની નામના રે લોલ, તેહિજ જુહાર ભટ્ટાર, ભવિ પ્રાણી રે, For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેક રતન મેરાઈયાં રે લોલ, ઉચિત તે દીપ સંભાર. ભવિ. સમ૦ (૪) સુમતિ સુનિતા હેજશું રે લોલ, મન ઘરમાં કરે વાસ, ભવિ પ્રાણી રે; વિરતિ સાહેલી સાથશું રે લોલ, અવિરતિ અલછી નિકાસ. ભવિસમ૦ (૫) મૈગ્યાદિકની ચિંતના રે લોલ, તેહ ભલા શણગાર, ભવિ પ્રાણું રે, દર્શન ગુણ વાઘા બન્યા રે લોલ, પરિમલ પર ઉપગાર, ભવિ. સમ. (૬) પૂર્વ સિદ્ધ કન્યા પખે રે લોલ, જાનઈયા અણગાર, ભવિ પ્રાણ રે, સિદ્ધશિલા વર વેદિકા રે લોલ, કન્યા નિવૃત્તિ સારા ભવિ. સમય (૭) અનંત ચતુષ્ટય દાયજો રે લોલ, શુદ્ધ વેગ નિરોધ, ભવિ પ્રાણ રે, પાણિગ્રહણ પ્રભુજી કરે રે લોલ, સહુને હરખ વિબોધ. ભવિ. સમ. (૮) ઈણિ પરં પર્વ દીપાવલિકા રે લોલ, કરતાં કેડિ કલ્યાણ, ભવિ પ્રાણી રે જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિશું રે લોલ, પ્રગટે સકલ ગુણખાણુ. ભવિસમ૦ (૯) . . . . . . For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય ચિત્યવંદન જીવકેટે જીવેકેરે, અછે મનમાંહિ ! સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વયે, શ્રી મહાવીર સેવા કરી, બ્રહી સંયમ આ૫ તર્યો, ત્રિપદી પામી ગુંથીયા, પૂરવ ચઉદ ઉદાર, નય કહે તેહના નામથી, હૈયે જય જયકાર. ૧. શ્રી ગિતમસ્વામીને રાસ. [ ઢાળ પહેલી ] વીર જિર્ણોસર ચરણકમલ, કમલાકવાસે, પણમવિ પભણિસુ સામિ, સાર ગોયમગુરુ પાસે, મણ તણું વચણ એકત કરવી, નિસુણે જો ભવિયા, જિમ નિવસે તુમ દેહ ગેહ, ગુણ ગહગહિઆ ૧ જે દીવ સિરિભરહખિત્ત, ખેતલ મંડણે, મગધ દેસ સેણય નરેસ, રિઉદલબલખંડણ ધણ વર ગુબ્બર નામ ગામ, જિહાં ગુણગણસજજા, વિશ્વ વસે વસુભૂઈ તથ, જસુ પુવી ભાજજા ૨ તાણ પુત્ત સિરિઈદભૂઈ, ભુવલઈ પસિદ્ધો, ચઉદ વિજા વિવિહ રૂવ, નારી રસવિદ્ધો(લુદ્ધ); વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મહર, સાત હાથ સુપ્રમાન દેહ, રૂપે રંભાવર | ૩ | નયણ વયણ કર ચરણ, જિણવિ પંકજ જળે પાડિએ, તેજે તારા ચંદ સૂર, આકાશ ભમાડિય; For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂવે મયણ અનંગ કરવિ, મલ્ડિ નિરપાડીએ ધીરમેં મે ગંભીર સિંધુ, ચંગિમ ચય ચાડી ૪ પિખવિ નિવમરૂપ જાસ, જણ જપે કિંચિઓ, એકાકી કલિ ભીત ઈ0 ગુણ મેહત્યા સંચિએ; અહવા નિએ પુત્વ જમ્મ, જિનવર ઈણ અંચિઓ રંભા પઉમા ગૌરી ગંગ, રતિ હા વિધિ વંચિય છે પ નહિ બુધ નહિ ગુરુ કવિન કેઈ જસુ આગળ રહિએ, પંચસયા ગુણપાત્ર છાત્ર, હિંડે પરિવરિએ કરે નિરતર યજ્ઞકર્મ, મિસ્યામતિ મેહિ, ઈણ છલિ હેલે ચરમ નાણુ, સહ વિસેહિઓ છે દા [ વસ્તુ ઇદ ] જબુદીવહ, જંબદી વહ, ભરત વાસંમિ, ભૂમિતલ મંડણ મગધદેસ, સેણિય નરેસર, વર ગુમ્બર ગામે તિહાં, વિષ વસે વસુભઈ સુંદર, તસુ ભજજા પુલવી, સાયેલ ગુણગણરૂવનિતાણું; તાણ પુત્ત વિજાનિકે, ગેયમ અતિહિ સુજાણે છે [ ઢાળ બીજી ] ચરમ જિણેસર કેવલનાણી, ચઉરિવહ સંઘાઈઠ્ઠા જાણી પાવાપુરી સામી સંપત્તિ, ચઉહિ દેવનિકાયહિ જુત્તો છે ૮ દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીજે; ત્રિભુવનગુરુસિંહાસણ બઈ, તતખણ મેહ દિગત ઈજા ૯ ક્રોધ માન માયા મદ પૂરા, જાએ નાઠા જીમ દિન ચૌરા; દેવ દુંદુભિ આકાશે વાજે, ધર્મ નરેસર આવ્યા ગાજે ૧૦ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચઉસઠ ઈદ્ર જસુ માણે સેવા; ચામર છત્ર શિવરિ સેહે, રૂપે જિનવર જગ સહુ મેહે ૧૧ ઉપશમ રસભર ભરી વરસંતાજન વાણી વખાણ કરતા, જાણિએ વર્ધમાન જિનપાયા, સુરનરકિન્નર આવે રાયા છે ૧૨ કાંતિ સમૂહે છલછલકતા, ગયણ વિમાને રણરણકતા પેખવિ ઈદભૂઈમન ચિંતે, સુર આવે અચ્છ યજ્ઞ હેવત છે ૧૩ છે તીર તરંડકજિમ તેવતા, સમવસરણ ૫હતા ગહગહતા તે અભિમાને શેયમ જપ, તીણ અવસરે કેપે તણું કપ ૧૪ મૂઢ લેક અજાણે બોલે, સુર જાણુતા ઈમ કાંઈ લે, મૂઆગળ કે જાણ ભણજે,મેરુ અવર કોઈ ઉપમાદી જે ૧૫. [ વસ્તુ છંદ ] વીર જિનવર, વીર જિનવર, નાણસંપન્ન, પાવાપુરી સુરમતિય, પત્ત નાહ સંસારતારણ, તિહિં દેહિ નિમ્નવિચ સમવસરણ બહુ સુખકારણ, જિણવર જગ ઉજજોએ કરે તેજે કરી દિનકાર; સિંહાસણે સામી ઠ, હુ સુજય જયકાર ૧૬ [ ઢાળ ત્રીજી ] તવ ચડીએ ઘણુ માન ગજે; ઈદભૂઈ ભૂદેવ તે, હુંકાર કરી સંચરિએ, કવણ સુ જિનવર દેવ તે છે ૧૭ | જે જન ભૂમિ સમેસરણ, પેખે પ્રથમારંભ તે, દહ દિસિ દેખે વિબુધ બહુ, આવતી સુરરંભ તે છે ૧૮ છે મણિમય તેરણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તે, વયર વિવજિત જતુગણ, પ્રતિહારજ આઠ તે છે ૧૯ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુર નર કિર અસુર વર, ઈદ્ધ ઈદ્વાણું રાય તે ચિત્તે ચમકિય ચિંતવે એ, સેવતાં પ્રભુપાય તે છે ૨૦ છે સહસકિરણ સમ વીર જિણ, પેખવિ રૂપ વિશાલ તે એ અસંભવ સંભવે એ, સાચે એ ઇંદ્રજાળ તે છે ૨૧ છે તવ બેલા ત્રિજગગુરુ, ઇંદ્રભૂઈ નામેણુ તે શ્રીમુખે સંશય સામી સંવે, કેડે વેદપણ તે છે ૨૨ છે માન મેલ્હી મદ ઠેલી કરી, ભક્તિએ નામે શિષ તે પંચસયા શું વ્રત લીઓ એ, ગેયમ હિલે સીસ તે છે ૨૩ તવ બંધવ સંજમ સુણવી કરી, અગણિભૂઈ આવે ય તે, નામ લેઈ આભાષ કરે, તે પણ પ્રતિબઈ તે છે ૨૪ આયુક્રમે ગણહર રણ, થાપ્યા વીરે અગ્યાર તે તવ ઉપદેશે ભુવનગુરુ, સંયમ શું વ્રત બાર (ધાર) તે છે ૨૫ છે બિહું ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત તે, ગાયમ સંયમ જગ સયલ, જયજયકાર કરંત તે છે રદ છે [ વસ્તુ છંદ ] ઇંદભૂઈએ, ઇંદભૂઈએ ચડિય બહુમાને હુંકાર કરી સંચરિઓ, સસરણે પહેલે તુરંત, ઈહ સંસા સામી સંવે, ચરમના ફેડે કુરંત, બેધિનીજ સંજાય મને, ગેયમ ભવહ વિરત્ત, દિખ લેઈ સિખા સહિ, ગણહરાય સંપત્તિ છે. ૨૭ [ ઢાળ થી ] આજ હુએ સુવિહાણુ, આજ પલિમાં પુણ્ય ભરે; દીઠા ગેયમસામિ તે ય, નયણે અમિય સારો છે ૨૮ છે For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિરિયમ ગણધાર, પચસયાં મુનિ પરિવરિયા ભૂચિય કરય વિહાર, ભવિય પહિહ કરે . ૨૯ સમવસરણ મઝાર, જે જે સંશય ઉપજે, તે તે પર ઉપકાર, કારણ પૂછે મુનિવરે છે કે છે જિહ જિહાં દિને દિખ, તિહાં તિહાં કેવલ ઉપજે , આપ કને અણહંત, ગેમ દીજે દાન ઈમ છે ૩૧ u ગુરુ ઉપરિ ગુરુભત્તિ, સામિ ગેમ ઉપનિય, એણિ છલે કેવળજ્ઞાન, રાગજ રાખે રંગ ભરે છે ૩૨ છે. જે અષ્ટાપદ સેલ, વંદે ચડી ચઉપિસ જિણ આતમલબ્ધિવણ, ચરમસરીરી સંઈ મુનિ . ૩૩ ઈઅ દેસના નિસુવિ, ગાયમ ગણહર સંચલીઅ તાપસ પરસ એણ, તે મુનિ દીઠો આવતે એ છે ૩૪ છે તવ સિય નિયઅંગ, અસ્વશક્તિ નવિ ઉપજે એ; કિમ ચઢસે દંઢકાય, ગજ જિમ દિસતે ગાજતે એ છે ૩૫ છે ગિરુઓ એણે અભિમાન, તાપસ જે મન ચિંતવે એ તે મુનિ ચડિયે વેગ, આલંબવિ દિનકર કિરણ છે ૩૬ છે કંચન મણિ નિષ્પન, દંડ કલસ ધજ વડ સહિ, પિબવિ પરમાનંદ, જિનહર ભરતેસર મહિએ છે ૩૭ છે નિય નિય કાય પ્રમાણ, ચઉદિસિ સંઠિય જિણહ બિબ, પણમવિ મન ઉલ્લાસ, ચમ ગણહર તિહાં વસિય છે ૩૮ વઈરસ્વામીને જીવ, તિર્યકજભક દેવ તિહાં પ્રતિબંધ પુંડરીક, કંડરીક અધ્યયન ભણી ૩૯ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४५ વળતાં ગાયમસામી, વિ તાપસ વૈઈ આપણને સાથ, ચાલે જેમ ખીર ખાંડ ભૃત આણી, અમિયવુડ અંગૂઠ ડિવ, ગાયમ એકણુ પાત્ર કરાવે પારણું વિ ॥ ૪૧ ॥ પંચસયા શુભ ભાવ, ઉજ્જવળ ભરિચે ખીર મિસે; સાચા ગુરુ સંગે, કવળ તે કેવળરૂપ હુઆ ॥ ૪૨ ॥ પ્રતિખાધ કરે; નુથાધિપતિ ॥ ૪૦ ગા પંચસયા જિનાહે, સમવસરણુ પ્રાકાત્રય પેખવિ કેવળજ્ઞાન, ઉવનુ ઉત્સર્જાય કર ॥ ૪૩ ॥ જાણું જિષ્ણુત્રી પીયૂષ, ગાજતી ઘણુ જિનવાણી નિસુવિ, નાણી હુઆ [ વસ્તુ છંદ ] ઋણું અક્રમે ઋણુ અનુક્રઐ નાણસ પન્ન; પન્નરહે સય પરિવરિય, હરિઅ દુરિઅ જિષ્ણુનાહ વદીય, જાવિ જગદ્ગુરુ વણુ, તિહુ નાણુ અપાણ નિ દઈ, ચરમ જિજ્ઞેસર ઇમ ભણે, ગાયમ મ કરિસ ખે; ઈંડુ જઈ આપણુ સહી, હૈદ્યું તુલ્લા એક ૫ ૪૫ ૫ [ ઢાળ પાંચમા ] સામિએ એ વીર જિષ્ણુ, પુનિમચંદ જિમ ઉન્નસિય, વિહરિ એ ભરતવાસમ્મિ, વરસ ગહેત્તર સાંસઅ; ઠવતા એ કય પમૈસુ, પાયકમળ સદ્ધિ સહિય, આવિયા એ નયનાન, નયર પાવાપુરી સુરમહિય ॥ ૪૬ ॥ ખિએ એ ગોયમસામી, દેવશર્મા પરિખેડુ કરે, આપણા એ ત્રિશલા દૈવીન'ન પડાતા પરમપએ, મેધ જમ, પચસયા ॥ ૪૪ ॥ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળતાં એ દેવ આકાશી, ખિવિ જાયે જિણ સમે એક તે મુનિ મને એ વિખવાદ, નાદ ભેદ જિમ ઉવને એ છે ૪૭ કુણ સમે એ સામિય દેખી, આપ કહે હુ ટાળીઓ એ, જાણુ એ તિહુઅણનાહ, લેકવિવહાર ન પાલીએ એક અતિ ભલું એ કીધલું સામી, જાણીયું કેવળ માંગશે એ ચિંતવ્યું બાળક જેમ, અહવા કેડે લાગશે એ ૪૮ છે. હું કિમ એ વીર જિjદ, ભગતે ભેળે ભેળવ્યું છે, આપણે એ અવિહડ નેહ, નાહ ન સંપે સાચવ્ય એક સાચે એ વીતરાગ, નેહ ન જેણે લાલીએ એક તિણ સમે ગાયમ ચિત્ત, રાગ વિરાગે વાળીએ એ છે કે આવતું એ જે ઉલટ્ટ, રહેતું રાગે સાહિઉં એ, કેવળું એ નાણ ઉપન્નગેયમ સહેજે ઉમાહિ૭ એ, ત્રિભુવન જયજયકાર, કેવળી મહિમા સુર કરે એ ગણહર એ કરું વખાણ, ભવિયણ ભવ જિમનિસ્તરે એ પ૦ [ વસ્તુ છંદ ] પઢમ ગણહર પઢમ ગણહર વરિસ પચાસ, ગિહવાસે સંવસિઅ, તીસ વરસ સંજમ વિભૂસિએ સિરિ કેવલનાણુ પુણ બાર વરિસ, તિયણ નમેસિઅ, રાજગૃહી નયરીહિં, ઠવિએ બાવય વરિસાવું, સામી ગેયમ ગુણનિલે, હેચ્ચે શિવપુર ઠાઉ I ૫૧ છે [ ઢાળ છઠ્ઠી ] જિમ સહકારે કેયલ ટહુકે, જિમ કુસુમહવને પરિમલ મહેકે, જિમ ચંદન સુગંધનિધિ, જિમ ગંગાજળ લહેરે લકે, જિમ કણયાચળ તેજે ઝળકે, તિમ ગાયમ ભાગનિધિ. પર છે For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરતવર કર્ણયવતંસા, જિમ મહુયર રાજીવ વને, જિમ રયણાયર નયણે વિલસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગાયમ ગુણકેલિવને છે ૫૩ પુનમનિશિ જિમ શશીહર સેહે, સુરતરુ મહિમા જિમ જગ મેહે, પૂરવ દિસિ જિમ સહસકરે, પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મચગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરે છે ૫૪ છે. જિમ સુરતરુવર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહકાયે, જિમ ભૂમિપતિ ભૂયબલ ચમકે, જિમ જિનમંદિર ઘટા રણકે, તિમ યમ લબ્ધ ગહગહે એ છે ૫૫ છે. ચિંતામણિ કર ચઢીયું આજ સુરતરુ સારે વંછિત કાજ, કામ કુંભ સવિ વશ હુઆ એ, કામગવી પૂરે મન કામિય, અષ્ટ મહાસિદ્ધિ આધામિય, સામી ગેયમ અનુસરે એ પદા પણવમ્બર પહેલે પભણજે, માયાબીજ શ્રવણનિસુણિજે, શ્રીમતી શભા સંભવે એ, દેવહ ધરિ અરિહંત નમીજે, વિનયપહ ઉવજઝાય શુણિજે, ઈણ મને ગેયમ નમે એ ૫૭ પુરપુર વસતાં કાંઈ કરી જે, દેશ દેશાંતરે કાંઈ ભમીજે, કવણુ કાજ આયાસ કરે, પ્રહ ઊઠી ગેયમ સમરીજે, કાજ સમગહ તતખણ સિઝે, નવનિધિ વિલસે તાસ ઘરે ૫૮. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચઉદાહ સંય બારોત્તર વરસે, ગાયમ ગણહર કેવલ દિવસે, (શંભનયર પ્રભુ પાસ પસાએ) કિ€ કવિત્ત ઉપકાર પર, આદેહિ મંગલ એહ પભણી જે, પરવ મહેચ્છવ પહેલે લીજે, અદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૫૯ છે ધન્ય માતા જેણે ઉદરે ધરિયા, ધન્ય પિતા જિણ કુલ અવતરિયા, ધન્ય સદગુરુ જિશે દિમ્બિયા એ, વિનયવંત વિદ્યાભંડાર, જસગુણ પુહવિ ન બન્ને પાર, ઋદ્ધિવૃદ્ધિ કલ્યાણ કરે. (વડ જિમ શાખા વિસ્તારો એ,) મે ૬૦ છે ગૌતમસ્વામીને રાસ ભણજે, ચઉહિ સંઘ લિયાત કીજે, સયલ સંઘ આણંદ કરી, કુંકુમ ચંદન છ દેવરા, માણેક મતીના ચેક પુરાયણ સિંહાસન બેસણું એ છે ૬૧ તિહાં બેસી ગુરુ દેશના દેસે, ભવિક જીવનાં કારજ સરસ ઉદયવંત મુનિ એમ ભણે એ, ગોતમસ્વામી તણે એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ, સાસય સુખનિધિ સંપજે (એ વિદ્યાવત ગુરુ વીનવે એ) છે એહ રાસ જે ભણે ભણાવે, વર મયગળ લચ્છી ઘર આવે, મનવાંછિત આશા ફળે એ. ૬૩ છે શ્રીગૌતમસ્વામી ગણધરની સ્તુતિ. ગુરુ ગણપતિ ગાઉં, ગૌતમ ધ્યાન ધ્યાઉં, સવિ સુકૃત સબાહુ, વિશ્વમાં પૂજ્ય થાઉં; જગ જીત બજાઉં, કમને પાર જાઉં, નવનિધિ અદ્ધિ પાઉં, શુદ્ધ સમકિત ઠાઉં. (૧) For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સવિ જિનવર કેશ, સાધુમાંહે વડેરા, દુગ વન અધિકેશ, ચઉદસય સુ ભલેરા, દલ્યા દુરિત અંધેરા, વંદીએ તે સવેરા, ગણધર ગુણ ઘેરા, નામ છે તેહ મેરા. સવિ સંશય કાપે, જૈન ચારિત્ર છાપે, તવ ત્રિપદી આપે, શિષ્ય સૌભાગ્ય વ્યાપે; ગણધર પદ થાપ, દ્વાદશાંગી સમાપે, ભવદુઃખ ન સંતાપે, દાસને ઈષ્ટ આપે. કરે જિનવર સેવા, જેહ ઈન્દ્રાદિ દેવા, સમતિ ગુણ સેવા, આપતા નિત્ય મેવા ભવજલનિધિ તરવા, ન સમી તીર્થ સેવા, જ્ઞાનવિમલ લહેવા, લીલ લચ્છી વરવા. (૪) શ્રીગૌતમસ્વામી ભગવંતની સજઝાય છે ઇંદ્રભૂતિ! તાહરા ગુણ કહેતાં હરખ ન માય; હે ગુણદરિયા! સુરવધુ કરજેડી ગુણ ગાય. (એ આંકણી) જે શંકર વિરંચિની જોડી, વળી મેરલીધરને વિડી તે જિનજી સાથે પ્રીત જેડી હે ઈંદ્રભૂતિ ૦ ૧ વેદના અરથ સુણ સાચા, વરના ચેલા થયા જાચા કે લબ્ધિએ ન રહ્યા કાચા, હે ઈંદ્રભૂતિ ૦ ૨ પરિગ્રહ નવ વિધના ત્યાગી, તુમચા જાગરણ દશા જાગી; ધર્મધ્યાન શુકલધ્યાનને રાગી. હે ઈંદ્રભૂતિ ૦ ૩ અનુગ ચારના બહુ જાણ, તેણે નિર્મળ પ્રબળ તુજ નાણ અમરતરસ સમ મીઠડી વાણું. હે ઇંદ્રભૂતિ ૦૪ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે કામનૃપને રમવા દડી, ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી, તે રમણ તુજને નહીં નડી. હે ઈદ્રભૂતિ ૦ ૫ અતિ જાગરણ દશા જ્યારે જાગી, ભાવઠ સઘળી ત્યારે ભાગી; કહે ધર્મ જિતનેબત વાગી હે ઈંદ્રભૂતિ ૦ ૬ આ છે - શ્રીગૌતમસ્વામી ગણધરનું ચિત્યવંદન ઇન્દ્રભૂતિ ગણધર નમું, અનંત લબ્ધિ નિધાન; વસુભૂતિ–પૃથ્વીનંદન, ગુરુ વીર ભગવાન. (૧) ગોબર ગામે જનમિયા, ગુણ ગણના દરિયા, ગૌતમગેત્રે સહિયા, વિશ્વ જન મન મહિયા. (૨) વિજ્ઞાન ઘન એ કૃતિને, જાણી અર્થ વીર પાસ; પાંચ શિખ્ય સહિત એ, દીક્ષા લીધી સુખ ખાસ. (૩) વર્ષ પચાસે ગૃહે વસી, વર્ષ ત્રીશ વ્રતે રહી, વર્ષ બાર કેવલી રહી, પૂર્ણ આયુ બાણું ત્યાંહી. (૪) કર્મ વિદારી ક્ષે ગયા, એ ગુરુ ગૌતમ સ્વામ; તસ નામે (સો) દુ:ખ ટળે, મિલે સુશીલ સુખધામ. (૫) શ્રીતમસ્વામી ભગવંતનું સ્તવન [ જગજીવન જગવાલહે..એ રાગમાં ] ગૌતમસ્વામી જગગુરુ ગુણ ગણુને ભંડાર લાલ રે; અનંત લબ્ધિને એ ધણું, આપે અક્ષય સુખ અપાર લાલ રે– ગૌતમસ્વામી. [૧] For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५१ ગોખર ગામે જનમિયા, ગૌતમ ગોત્ર ઉદાર લાલ રે; માતા પૃથ્વી કુખે સેહિયા, વસુભૂતિ કુલ આધાર લાલ ?– ગૌતમસ્વામી [૨] વિજ્ઞાન॰ વેદ શ્રુતિ તથેા, જાણ્યા અર્થ વીર પાસ લાલ રે; પાંચસે શિષ્ય સહિત એ, દીક્ષા લીધી વીર પાસ લાલ ૨ગૌતમસ્વામી [૩] વીર વિભુ મુખથી સુણી, એ ત્રિપદી પરથી રચી, ઉત્પાદ વ્યય ને પ્રોબ્ય લાલ રે; દ્વાદશાંગી અતિરમ્ય લાલ રે-ગૌતમસ્વામી॰ [૪] નિજ લબ્ધિએ અષ્ટાપદે, જઈ પ્રતિમાધ્યા પન્નરસે, તાપસ જાત્રા કરી જિન લાલ રે; અતિ મહાન લાલ રેગૌતમસ્વામી [૫] વ પચાસ સ`સારમાં, વ્રતમાંહે વર્ષ ત્રીશ લાલ રે; ખાર વર્ષ કેવલીપણું, વિચરી આવ્યે ઉપદેશ લાલ રેગૌતમસ્વામી [૬] વ ખાણું પૂરા કરી, પામ્યા ગૌતમ મુક્તિધામ લાલ રે; નેમિ—લાવણ્યસૂરિ તણા, ગાવે દક્ષ-સુશીલ એ સ્વામ લાલ ફૈ ગૌતમસ્વામી [૭] શ્રીગાતમસ્વામીની સ્તુતિ [ પુંડરીક મંડન પાય પ્રણમી જે...એ રાગમાં ] ગૌતમસ્વામી ગણધર નમીજે, મહાવીર તણા શિષ્યજી, નિજ લક્તિએ અષ્ટાપદ પર, જઈ જિનવર વાંઘાજી; For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવલ પામી મેણે સિધાવ્યા, આગમ પૂરે સાખીજી, એવા ગુરુ ગૌતમના ગુણે, ગાવે સુશીલ સાધુજી. ૧ ગીતમસ્વામીની ધૂન [૧] ઈદ્રભૂતિ એ ગૌતમસ્વામ, પ્રભાતે કરું હું પ્રેમે પ્રણામ મનવાંછિત હું મારું તમામ, પાઉં સુશીલ શિવ સુખધામ. શ્રી ગૌતમસ્વામીની સજઝાય. | [ નમે નમે બંધક મહામુનિ એ રાગમાં.] નમે નમે ગૌતમ મહામુનિ, ગૌતમ ગુણ ભંડાર રે, અનંત લબ્ધિવંત એ વળી, સેવે સુર નર નાર રે. નમે નમેe 1 ગેબર ગામે જનમ, વસુભૂતિ બ્રાહ્મણ કુલે રે, ગૌતમગેત્રે સહિયે, પૃથ્વીકુખે એ ઝુલે રે. નમે નમે ૨ અગ્નિભૂતિ-વાયુભૂતિ, બાન્ધવ જેહના જાણું રે ચૌદ વિદ્યા પારંગત, એ બધુ ત્રિપુટી સમાન રે. નમે નમ. ૩ વિજ્ઞાન ઘન એ વેદની, કૃતિથી જીવ સંશય રે; સર્વજ્ઞ અભિમાનથી, પૂછે ન કેઈને એય છે. નમે ના ૪ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીવીર મુખે એ શ્રુતિને, જાણી અર્થ એ સત્ય રે, પાંચસે શિષ્ય સહિત એ, દીક્ષા લીધી ગૌતમે ત્યાંય રે. નમે નમે ૫ ગુરમુખે સુણી ત્રિપદી, ઉત્પાદ વ્યય ને ધોવ્ય રે, અંતમૂહુર્ત કાળમાં, દ્વાદશાંગી રચી રમ્ય રે. નમે નમે ૬ છઠ પારણે છઠ તપને, કર્યો જીવનભર રે, નિજ લબ્ધિએ યાત્રાએ, ગયા અષ્ટાપદ પર રે. નમે નમે છે રચી જગચિંતામણિ, ભાવે જિનવર વદ્યા રે, પાછા વળતાં પાસે, તાપસને પ્રતિધ્યા રે નમે નમે, ૮ દીક્ષા દીધી એ સર્વને, કર્યા પોતાના શિષ્ય રે, સીર પાત્રે અંગૂઠે ઠવી, કરાવ્યાં પારણાં ત્યાંય રે. નમે નમે હ એમ અનેક પ્રતિબદ્ધતા, પામે કેવલજ્ઞાન રે; પણ પ્રભુ પ્રત્યે પ્રેમથી, નિજ ન થાય એ જ્ઞાન છે. નમે મે. ૧૦ દેવશર્મા પ્રતિબંધિવા, પ્રભુ આજ્ઞાને માને છે, પાછા વળતાં દેવે મુખે, પ્રભુ નિવણ જાણે રે નમે નમે૧૧ વિલાપ કરે ગૌતમ ઘણે, પ્રેમ બંધન છૂટી જાય રે, પાયે કેવલજ્ઞાનને, પ્રભાતે એરછવ થાય છે. ' નમે નમે, ૧૨ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચાસ વર્ષ ગૃહે વસ્યા, ત્રીશ વર્ષ દીક્ષામાં જાય રે; બાર વર્ષ કેવલી રહ્યા, વર્ષ બાણું પૂરાં થાય છે. નમે નમે ૧૩ ભલામણ દૂર કરી, મેક્ષમાં એ તે મહાલે રે, ભવિ જીવન એ સદા, દુઃખ દેહગને ટાળે છે. નમે નમે. ૧૪ મને વાંછિત પૂરે વળી, સ્વર્ગ–મિક્ષાદિ દેવે રે; નેમિ-લાવણ્ય સરિતણું, દક્ષ–સુશીલ એ લેવે રે. નમે નમે. ૧૫ શ્રી શાસનસમ્રાસ્તુત્યષ્ટક, [ મંદાક્રાંતા-છંદમાં ] જેણે જન્મી લઘુ વય થકી, સંયમ શ્રેષ્ઠ પાળ્યું, ને શાતાથી જીવન સઘળું, ધર્મ કાર્યો જ ગાળ્યું, સાધ્યા બંને વિમળ દિવસે, જન્મ ને મૃત્યુ કેરા, વંદું તેવા જગગુરુવરા, નેમિસૂરીશ હીરા. (૨) જેની કીર્તિ પ્રવર પ્રસરી, વિશ્વમાંહે અનેરી, ગાવે ધ્યાવે જગત જનતા, પૂજ્યભાવે ભલેરી જોતાં જેને પરમ પુરુષ, પૂર્વના યાદ આવે, ને આનદે ભવિજન સદા, ભવ્ય ઉલાસ પાવે. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેટા જ્ઞાની જગત ભરના, શાસ્ત્રને પાર પામ્યા, ને ન્યાને નિયમિતિ તણુ, સાર ગ્રંથે બનાવ્યા વાણી જેની અમૃત સમ ને, ગર્જના સિંહ જેવી, ને તેજસ્વી વિમલ પ્રતિભા, સૂર્યને તેજ જેવી. જેણે બિબે બહ જિનતણાં, ભવ્ય પાસે ભરાવ્યાં, ને ધર્મોને બહુ વિષયના શ્રેષ્ઠ શાસ્ત્રો લખાવ્યાં નાના ગ્રંથે અભિનવ અને, પ્રાચ્ચે સારા છપાવ્યાં, ને તીર્થોના અનુપમ મહા, કેક સંઘે કઢાવ્યા. જીર્ણોદ્ધારે જિન ભવનનાં, નવ્ય ચેત્યે ઘણેરાં, તીર્થોદ્ધા જસ સુવચને, કૈક દીપે અનેરા આત્મોદ્ધારે ભવિક જનના, ખૂબ કીધા ઉમંગે, ભૂદ્ધિારે જગત ભરમાં, કીધલા કેક રંગે. સૌરાષ્ટ્ર શ્રીમરુધર અને, મેદપાટ પ્રદેશે, દેશદેશે સતત વિચરી, ગુજરાત પ્રદેશ સારાં સારાં અનુપમ ઘણાં, ધર્મમાં કાર્ય કીધાં, સૌએ જેનાં વચન કુસુમ, શીધ્ર ઝીલી જ લીધાં. જેના યત્ન થઈ સફળતા, સાધુસંમેલને જે, જેથી લાધે સુયશ વિમળે, વિશ્વમાં આત્મતેજે; For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યાદિ પ્રવર પદથી, ભૂષિતા કેક કીધા, છે જેણે જગતભરન, એગ ને સેમ દીધા. (૮) દીવાળીની વિમળ કુખને, જેહ દીપાવનારા, લીમીચંદ્ર-પ્રવર કુળને, નિત્ય શોભાવનારા; સૌરાષ્ટ્રે શ્રીમધુપુર તણી, કીર્તિ વિસ્તારનારા, વંદું છું તે વિમળગુણના, ધામને આપનાર. | હરિગીત–દમાં] તપગચ્છનાયક જગગુરુ શ્રીનેમિસુરીશ્વર તણા, પટ્ટગગને ભાનુ સમ, લાવણ્યસૂરિ તણ, શિષ્ય દક્ષ સુનીશ કેરા સુશીલ શિષ્ય એ રચ્યું, નિજ શિષ્ય શ્રીવિદની વિનતિ થકી જે ઉર જયુ. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2-4-9 પંન્યાસ શ્રી. સુશીલવિજયગણી કૃત પ્રકાશિત થયેલી પુસ્તિકાઓ. 1. શ્રી મહાવીર સ્તવનમાલા, 2. શ્રી મહાવીર-છત્રીશ્રી, 3. શ્રી નૂતનતીથ સ્તવનમાલા. 4. રસ્તુતિચાવીશી (દ્વિતીયાવૃત્તિ ) 5, શ્રી ચૈત્યવદનભાષ્યના છ દોબદ્ ભાષાનુવાદ. | [વિવેચન સહિત ] 6. નૂતનજિન સ્તુતિ-સ્તવનાદિ સહુ. [ પાંચ વિભાગમાં ] 0-6-0 7, પરમહંત કવિ શ્રી ધનપાલ. [ જીવન ચરિત્ર 0-8- 8, શ્રી વદ્ધમાન જિનસ્તાન દીપિકા. [ શબ્દાથ-સ્પષ્ટાથ સહિત ] . હ, શ્રી સિદ્ધગિરિ—પંચાશિકા, ચિત્ય દના, સ્તવને સ્તુતિએ અને દુહાઓના સ ગ્રહુ સહિત. ] 10. શ્રી હંમશબ્દાનુશાસન-સુધા. (પ્રથમ વિભાગ. ) [ સિદ્ધહેમ' વ્યાકરણ ઉપચાગી અપૂર્વ ગૃથ.] 11, સુરિસમ્રાટનો પરિચય. 12 તેર કોડીયા. 13. શ્રી વિજયનેમિસૂરીશ્વર-ક્વિાધ્યાય. 14, એ તારા જે પ્રતાપે. 15. श्री रत्नाकर-पञ्चविंशिकावृत्ति 16 श्री गौतमस्वाम्यष्टक-वृत्ति - સંપાદિત ગ્રં થા. 2. ભાગિરા-ભાગિરિાવI: [ શ્રી વિન રિવાજર રજૂરીશ્વર ત ] [ તત્ર પ્રથમ ટ્રાઝિશિwા ] (ગૃજર અનુવાદ સહિત ) 2. દ્વાગિરિાત્-દ્વાગિરિાવળT: [તંત્ર દ્વિતીયા ટ્રાáિરિાશ ] (ગુજર અનુવાદ સહિત) 3. शास्त्रवार्तासमुच्चय [श्री हरिभद्रसूरीश्वर कृत] [તત્ર પ્રથમ વિમા : ] (ગૂર્જર અનુવાદ સહિત) છે. ધાતુ૧cતાવાર [1થનો માનઃ ] શ્રી વિનય રાવણ સૂરીશ્વર કૃતિ [ દ્વિતીયાતિ: ] 1 8 ) For Private And Personal Use Only