Page #1
--------------------------------------------------------------------------
________________
20931
Sé F Fe
બાવીસ પરિષહ
(ભગવાન મહાવીરના જીવનનો પ્રેરક પ્રસંગ આત્મકથન રૂપે) (શ્રી રસીકભાઈ સોમાભાઈ વકીલ, મુંબઈ)
મ્લેચ્છોની ભૂમિ પર, અનાર્ય દેશમાં મેં ફરીથી એકવાર ભ્રમણ કરીને ખાસ અનુભવ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અને એથી શઠ વજ્રભૂમિ, અશુદ્ધ ભૂમિ, અને લાટ દેશમાં જઈને ખૂબ જ ફર્યો,
Posts to t shi
અહીં મારી ખાત્રી થઈ કે, ધર્મ પ્રચાર માટે આ ભૂમિ તો બિલકુલ અયોગ્ય છે. અહીંના લોકો તો તદ્દન હિંસક અનવર જેવા છે, કાંઈ પણ કારણ વિના દ્વેષ કરે છે. અને સ્વભાવે અતિ નિર્દય છે, છતાંયે મેં મારો નવમો ચાતુર્માસ અહીં વિતાવ્યો. કે જેથી મારી તપસ્યાનો પ્રભાવ એમના ઉપર પડે. પરંતુ કાંઈજ પ્રભાવ ન પડ્યો. કારણ કે એ લોકોમાં જડતા ઘણી છે.
નડી ખાવા .
અહીંના લોકોએ તો મને ફાડી ખાવા માટે મારા ઉપર શિકારી કૂતરાઓ છોડી મુક્યા. કેટલીયે વાર મને પત્થરો માર્યા. અને ગાળોનો વરસાદ તો લોકોના મોંમાંથી ચાલુ જ હતો, ગૌશાળો નો બીકથી ગભરાઈને ચિંતાતુર થઈને ફરતો ને અકળાઈ જતો ને અહીંથી જતી રહેવાનો વિચાર કરતો પરંતુ તેને લા આવી કે એક વખત તો ભાગી જવા પછી પાછા આવવું પડેલું. એટલે બીજી વખત એની જવાની હિંમત ચાલી નહિ.
આ સ્થળે ચાતુર્માસ ગાળવાની મારી એક ખાસ ગણત્રી હતી કે જ્યારે હું મારા સંઘમાં સાધુ સંસ્થા સ્થાપું ત્યારે એ સાધુઓએ કેટલી કેટલી અડચણો અને બાધાઓને જીતવી પડશે, એનો મને ખ્યાલ આવે. ઘણી અડચણો ને બાધાઓ તો મારી જીવનયાત્રામાં આવી છે, જે મેં બધીય જીતી લીધી છે. તે બધાનો વિચાર કરી સાધુ ધર્મની અંદર વ્યવસ્થિત રીતે વણી લેવી પડશે, કારણ કે સાધુઓને તો આવી અડચણોને નડતરો તો આવવાની જ છે. આજ કાલ મનુષ્ય એને જીતવાની શક્તિ નહિ રાખે તો જનસેવાના માર્ગમાં આગળ વધવામાં અને પૂરેપૂરી રીતે સાધુ માર્ગનું પાલન કરવાનું તેને અતિ કઠણ પડશે. એવું પણ બને કે આવાં કષ્ટોને જીતવાનો અવસર દરેક સાધુને ન પણ મળે. છતાંયે જો એવો અવસર આવે તો એને જીતવાની દરેક સાધુની શક્તિ હોવી જોઈએ. ખરી રીતે તો એને જીતવામાં શારીરિક શક્તિની એટલી બધી આવશ્યકતા નથી. માનસિક શક્તિની જરૂર છે.
મન જો બળવાન હોય તો આ બધી બાધાઓને અને અંતરાયોને સાહજિક રીતે જીતી શકાય છે. અને મન જો હોય તો શરીરમાં સહનશક્તિ વધારે હોવા છતાંય આ પરિષીને, આ બાધાઓને જીતી શકાતી
બળવાન
શ્રીમદ્ જયન્તસેનસૂરિ અભિનદન ગ્રંથ ગુજરાતી વિભાગ
31
99
PENG
D
6 Dise Apx
નથી. અને જીતવા માટે સંયમશીલતા અને તપસ્વીપણું જરૂરનું છે, આ પરિષઓને અને બાધાઓને જીતવામાં શારીરિક અસમર્થતાનો એટલો બધો વિચાર નથી કરવાનો. જેટલી માનિસક અસમર્થતા અને અસંયમતાનો ક૨વાનો છે.
ભૂખ, તરસ, ઠંડી અને ગરમી, આ ચાર પરિષહો તો સ્પષ્ટ છે. મેં આ ચાર ઉપર તો સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે. ઉપવાસ કરવાનો તો મને પૂરો અભ્યાસ થયો છે. અને તેથી મારા આત્મગૌરવના સંયમની પૂરી રક્ષા થઈ છે. કેટલીયે વખતે એવા સંજોગો આવ્યા હતા કે હું ભિક્ષા લઉં તો ઘણું અપમાન સહેવું પડે. અને તેથી શ્રમણો વિષે લોકોના મનમાં હીન ભાવના ઉત્પન્ન થઈ જાય, પણ એવા અવસરો વેળા મેં ઉપવાસો કર્યાં. તેથી દીનતા, અને લાચારી જેવી સ્થિતિથી બચાવ થયો. અને તેથી શ્રમણોનું ગૌરવ વધ્યું. ને ભવિષ્યમાં સત્ય પ્રચારમાં સાર્થક થયું છે.
ભૂખ પર વિજય પ્રાપ્ત કરવા ફક્ત ઉપવાસ પૂરતો નથી. પણ જીભના સ્વાદના વિજયની પણ જરૂર છે. ભિક્ષામાં જેવું ભોજન મળ્યું અને કેટલા પ્રમાણમાં મળ્યું એટલાથી જ પેટનું ભાડું આપવું જરૂરી છે. અને એટલામાં જ સંતોષથી ચલાવી લેવું જરૂરી છે."
એમ કરવાથી મનુષ્ય દરેક પરિસ્થિતિમાં સ્વ અને પર કલ્યાણના કાર્યોમાં લાગી રહે છે. અને અધિક ભૂખ્યા રહેવાથી પિત્ત પ્રકૃતિ થવાનો ભય લાગે તો થોડું પણ ખાઈને સ્વાદહીન વસ્તુ લઇને મનુષ્ય ભૂખ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. દરેક સાધુને આનો અભ્યાસ તથા મનોબળ જોઈએ જ, એવી રીતે ઠંડી અને ગરમીની બાબતમાં પણ અભ્યાસ કરવાથી ઘણી સહનશીલતાની
આદત પડી જાય છે, શરીરને તો જે આદત પાડો તેમ શરીર તમારૂં
કહેવું કરશે.
એક વાત છે કે શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે એ તો ધ્યાનમાં રાખવું જ જોઈએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે શરીર તો સહન કરવાને તૈયાર હોય છે, પરંતુ મન સહન કરવાને તૈયાર નથી હોતું. આ નિર્બળતા છે. તેને તો કાઢવી જ પડશે.
ડાંસ, મચ્છર, માંકડ, આદિનું કષ્ટ પણ એક પરિષહ જ છે, જેને જીતવું પડે જ, સાધુઓએ તો પ્રાયઃ એકાન્ત સ્થળેજ રહેવું પડે છે. એવાં એકાન્ત સ્થળોમાં તો ડાંસ, મચ્છર, કીડા, મંકોડા, માંકડનું જ રાજ્ય હોય છે. અત્રેના મ્લેચ્છ અને અનાર્ય દેશોમાં નો મારે પ્રત્યેક દિવસે એવાં કષ્ટોનો સામનો કરવાનું ચાલુ જ હોય છે. અને જો એવા ઉપદ્રવોનો સામનો કર્યો ન હોત તો, તો હું એક દિવસ પણ અહીં રહી શક્યો ન હોત, એ કારણથી સ્વ પર કલ્યાણની દૃષ્ટિએ દશમશક પરિષહને જીતવો અતિ આવશ્યક છે.
સાધુ માટે ભિક્ષાનું ગૌરવ જાળવીને વહોરવું જોઈએ. તેને માટે અભ્યાસ અને મનોબળની જરૂર છે.
जयन्तसेन आज्ञा घर, चलना नित्य उमंग ॥ आज्ञा है संजीवनी, भाव रोग हरनार ।
Page #2
--------------------------------------------------------------------------
________________
સાધુઓએ વિહાર તો કરવો જ પડે છે. એ વિહારમાં ખુલ્લા પગે ચાલવાનું હોવાથી પગમાં શ્રમ સહન કરવાની શક્તિ હોવી જ જોઈએ. કોઈ પણ રથ ગાડી કે વાહનનો પરિગ્રહ વધે છે, એથી એનો ઉપયોગ સાધુ માટે ઉચિત જ નથી. કારણકે પરાધીનતા પેદા થાય છે, નદી કે સમુદ્ર પાર કરવા માટે નૌકાનો ઉપયોગ કરવો પડે તો તે વાત જાદી છે. સાધારણ રીતે પગથી ચાલીને વિહાર કરવો એજ વ્યવહારિક છે. ઉત્તમ માર્ગ છે, અને પગે ચાલીને વિહાર ક૨વાથી થાક લાગશે એમ વિચારી સાધુએ ગભરાવું ન જ જોઈએ.
એ જ રીતે શૈયા પરિષહ ઉપર જીત મેળવવી જોઈએ. સાધુઓએ રૂની શૈયાની આશા ન રાખવી. માટીનું બનેલું આ શરીર છે. એને માટી ઉપર સુવાડવાની આદત જ પાડવી જોઈએ સાધુઓએ જગતને આનંદમાં રાખવા આનંદનો સંદેશ આપવા, જગતના બધા ત્રાસ આનંદથી ભોગવવા જોઈએ.
આસન પણ એક પરિષહ છે. દિનચર્યામાં જ્યારે થાક લાગે છે ત્યારે આસન ઉપર પણ થાક અથવા વ્યાકુળતા લાગતી જ હોય છે. મનુષ્ય એક જગ્યા ઉપર બેસી બેસીને ઉંઘી જાય છે, હાથ પગ હલાવવા ઝુલાવવા માંગે છે.
એ સમયે એને વશમાં રાખવા આવશ્યક છે. સભા વગેરે જાહેર સ્થળોમાં તો એની આવશ્યકતા છે જ, અને બીજાં ઘણાં સ્થાનો પર એનો ઉપયોગ થાય છે,
તે દિવસે યક્ષ મંદિરમાં ગોશાળો જ્યારે યુવાનોના હાથે ખૂબ માર ખાઈ ઢીલો થઈ ગયો, ત્યારે હું નિશ્ચયથી આસન પરિષહ પર વિજય મેળવીને સુરક્ષિત બન્યો હતો. તેથી જ શ્રમણનું માન રહ્યું હતું.
મુદ્દાની વાત એ છે કે સાધુએ ચાહે ચાલવું પડે કે એક આસન પર બેસવું પડે, કે જ્મીન ઉપર સૂવું પડે તો એવી પરિસ્થિતિ ઉપર તેનામાં વિજય મૈવવાની શક્તિ હોવી જ જોઈએ. અને એણે એવી દરેક શક્તિનો ઉપયોગ કરવો જોઈએ.
મારપીટ અથવા વધ આદિ સ્થિતિ સહન કરવાની શક્તિ પણ સાધુમાં હોવી જોઈએ. સાધુએ તો જનતાના આચાર વિચારમાં ક્રાંતિ કરવાની છે અને જનતાના ચિત્તમાં અને માનસમાં પોતાના મિત્તેજિતાની છાપ પાડવાની છે સાધુને પોતાનો સ્વાર્થ નથી કે જેને લીધે અને કંઈ સાથે પણ સંઘર્ષ કરવો પડે એને જે કાઈ કરવાનું છે, તે જનતા માટે જ કરવાનું છે, માટે તેણે વધુ પરિષદ્ધ ને પણ જીતવો જરૂરી છે.
શારીરિક રોગ પણ એક પરિષહ છે. રોગની શરીર ઉપર જે અસર પડે છે, એનો તો શો ઉપાય ? પણ રોગ આવે તો ધીરજ રાખવી, એજ રોગ ઉ૫૨નો વિજય છે. જે વ્યક્તિ શરીર અને આત્માને ભિન્ન સમજે છે એણે શરીરની વિકૃતિથી આત્માને વિકૃત ન કરવો જોઇએ.
આ દસ પરિષહ એવા છે કે જેને તમે શારીરિક પરિષહ કહી શકો. કેમકે તેના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે શરીરને અભ્યાસ કરાવવી પડે છે. અથવા શરીરમાં સહિષ્ણુતાની જરૂર હોય છે. આવા પરિષહોને જીતવામાં ખરો ભાગ તો મનને જ ભજવવો પડે
છે.
મને લાગતું હતું કે આ દસ પરિષહ શરીરના છે, તે પૂર્ણ છે. પરંતુ આજે વિહારમાં ચાલતાં ચાલતાં ગોશાળાના પગમાં એક
શ્રીમદ્ જવખારોતરિ અભિનદન અયગુજરાતી વિભાગ
લાંબો કાંટો ખૂંચી ગયો. એટલે તેતો બહુ જ અસ્વસ્થ થઈ ગયો. મેં તેને ઘણી જ ધીરજ આપી ત્યારે તેણે કહ્યું ॥ પ્રભુ, હું બિમારીથી નથી ડરતો, ડાંસ, મચ્છર, માંકડથી નથી ડરતો પણ આ મોટો લાંબો કાંટો તો કાંટો જ છે ।। મેં એને નીચે બેસાડ્યો ને શાંતિથી કાંટો કાઢ્યો ને એને ધી૨જ આપી, પણ પછી મને લાગ્યું કે કાંકરા, પત્થર, કાંટા, ઘાસ, ઐ પણ સાધુને તો પરિષદ્ધ જ છે. અને તે શરીર સાથે સંબંધ રાખે છે. ને જેમાં ધીરજ રાખવી અતિ જરૂરની છે. આથી શરીરને લગતા અગિયાર પરિષહો મેં નિશ્ચિત કર્યા કે શરીર - પ્રધાન આ અગિઆર પરિષહો સાધુએ જીતવા જ જોઈએ.
કેટલાક પરિષની તી મન પ્રધાન છે, જ્યારે હું મ્લેચ્છ દેશોમાં ગયો, ત્યાં મને બિલકુલ નગ્ન જોઈને બધા ચિડવતા હતા. મારી
સામે હસીને મને ચિડવતા હતા. એ છોકરાઓ મને આમ ચિઢવે તેથી મને શરીરનો ક્લેશ તો થતો નહિ. પરંતુ મનને કષ્ટ થતું હતું. છતાં મેં તો ઉપમા ભાવથી એ બધું સહન કર્યું ને કરતો હતો.
નગ્નતા એ તો એક અપલક્ષણ છે. કોઈ પણ સમાજ તદ્દન નગ્ન ફરનારની ઉપેક્ષા જ કરે છે. અરે એક લંગોટીભર ફરનારાની પણ હાંસી ઉડાવે છે. મેલાં ઘેલાં કપડાં કે ફાટ્યાં તૂટ્યા કપડા પોયા હોય તોય લોકો મશ્કરી કરે છે. કારણકે લંગોટીભેર ફરનારને પણ સમાજ તો નાગો જ કહે છે. પણ આ બધી. ઉપેક્ષાઓથી સાધુએ જરાયે ડરવું ન જ જોઈએ કારણકે આજે દેશમાં ગરીબીને કારણે ઘણા બધા લોકો નગ્ન અવસ્થા કે નાગા જેવી સ્થિતિમાં ફરે જ છે, તો મના જેવી સ્થિતિમાં હું કેમ એમનો ભાગીદાર ન થાઉં ? આમ વિચારવું જોઈએ જેથી આપણને નગ્નતા ખટકી નિહ. આજે દેશમાં અને પુષ્કળ છે. ને વસ દુર્લભ છે. અતિ દુર્લભ છે. એથી ઉપવાસની ઉપેક્ષાએ નગ્નતામાં (ઓછાં વસ્ત્રો માં) રહેવું વધુ જરૂરી છે. અને નગ્નતામાં કોઈ શારીરિક કષ્ટ તો પડવાનું જ નથી. ને તેથી એની સમસ્યા જ નથી. ફક્ત મનને જીતવાની જ સમસ્યા છે. છતાં પણ કોઈ એવો પણ યુગ આવશે જ્યારે અન્ન કરતાં વો દેશમાં વધારે હશે ત્યારે દેશ કાળ ભાવ વગેરે ઉપર પરિસ્થિતિ જોઈને વિચાર કરવો પડે, પણ આજે તો નગ્નતા પરિષહ ઉપર વિજય પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે.
આ પરિષદ્ધ પણ એક માનસિક પરિષદ્ધ છે. મેં જ્યારે દિશા મહણ કરીને જ્યારે બિટા દવા જતો હતો ત્યારે ઘણી બધી. સુંદરીઓ ને નવદૈવનાઓએ મને ઘેરી લીધી હતો. એ વેળાએ એમના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મારે માથાના કેશ ઉખાડી નાંખીને (લોંચ કરીને) ફેંકી દેવા પડ્યા હતા. ખરી રીતે આ પરિષહ અતિ કઠીન છે. એથી એને કામ પરિષહ અગર મદન પરિષદ્ધ કહેવો જોઈએ. કારણકે પુરુષોની જેમ સીઓએ પણ આવા પરિષહનો થોડો વત્તો સામનો તો કરવો જ પડે તેમ છે. છતાં પણ હું એને સ્ત્રી પરિષહ કહું છું. કારણકે સ્ત્રી પુરુષના શરીરમાં અંતરની દૃષ્ટિએ સ્ત્રી પુરુષની મનોવૃત્તિમાં જ અંતર છે. કોઈ સ્ત્રી એમાં પોતાનું અપમાન સમજશે, જાણે તેનું સ્વમાન ઘવાયું છે. પરંતુ કોઈ સ્ત્રી કોઈ પુરુષ પાસે કામ વાસના કરે તો એનું અપમાન તો નહિજ સમજે. આવી અવસ્થામાં સ્ત્રી પરિષહ જીતવામાં કઠણાઈ છે. એ કારણે મુખ્યતાની દ્રષ્ટિએ મેં એનું નામ સ્ત્રી પરિષહ આપ્યું.
સાધક જીવનમાં એક જાતની શુષ્કતા માલુમ પડે છે, ઘણા લોકો એથી પૂજા પ્રતિમાં સ્વાદિષ્ટ ભોજનની તથા કેટલીક બીજા
59
जयन्तसेन जड़ी यही देती जीवन सार ॥ आज्ञो भंजक मानवी, तजे नहीं अभिमान ।
Page #3
--------------------------------------------------------------------------
________________ બની શકાઈ અઘટિત કરવા આપણે નથી પ્રકારની આશાઓ આપે છે. જીતી નથી શકતો. પણ એ ‘સત્કાર પરિષહ જીતવો જરૂરી. ગોશાળાનો સ્વભાવ એવો છે કે થોડું સંકટ આવે તો તરત છે.સત્કાર પુરસ્કાર એ એક ઊંચી શ્રેણીનો ભોગ છે. મોટે ભાગે તો. નાસી જવાનું જ મન કરે. આવા લોકો કોઈ સાધના કરી શકતા લોકો સત્કાર પુરસ્કાર માટે તો ખાવાનું પીવાનું યે છોડી દે છે. નથી. સ્વપ૨ કલ્યાણ નહિ કરે. એથી સાધનામાં અનુરાગ જોઈએ. અથવા લખું સૂકું પણ ખાઈને ચલાવી લે છે. અને અનેક તરેહનાં રતિ જોઈએ, અરતિભાવ પર વિજયની જરૂર છે. એનું તાત્પર્ય એ કષ્ટ પણ ભોગવે છે. તે ફક્ત એક જ કારણે કે એ. જ્યાં જાય ત્યાં છે કે સંયમ સાધનામાં લોકોને આ સાધનામાં આનંદનો અનુભવ એનો આદર સત્કાર થાય. અને ચાર માણસોમાં એને મોભાનું હોવો જોઈએ. જેવી રીતે એક મા પોતાના સંતાનની સેવામાં જે સ્થાન મળે. જેણે સેવાઓ કરી હોય, અને તેની યોગ્યતા હોય તો પ્રકારના આનંદનો અનુભવ કરે છે, એ જ રીતે એક સાધકને સ્વ આગળ સ્થાન મળે છે ખરૂં. પણ સત્કાર પુરસ્કારની તીવ્ર લાલસા અને પ૨ સાધનામાં આનંદ મળવો જોઈએ. સાધના આનંદમય હોવી એ તો સાધુતાનું ભયંકર પતન લાવે છે. હોવી જોઈએ. ઉલ્લાસમય હોવી જોઈએ એમાં દુઃખ કે દીનતાનો iaa જેટલા સત્કાર પુરસ્કારને યોગ્ય આપણે નથી તેટલો સત્કાર ભાવ જરાય ન આવવો જોઈએ. પુરસ્કાર લેવો એ તો અઘટિત કહેવાય-દંભ કહેવાય. એથી દેભી. - અહીં મ્લેચ્છ દેશોમાં પુષ્કળ ગાળો ખાવી પડી ને અપમાનો તો જરૂર બની શકાય, પણ સાધુતાથી જરૂર ભ્રષ્ટ થવાય છે. થયાં. એથી શરીરને તો કાંઈ પીડા થઈ નહિ. કારણ કે ભાષાના એજ કારણથી શ્વેતામ્બી નગરીમાં જ્યારે મારો મોટો ભવ્ય ચાર વ્યંજનોથી ગાળો યે બને છે તે પ્રશંસાના શબ્દો પણ બને છે. આદર સત્કારને પુરસ્કાર થયો એટલે હું તરત જ ત્યાંથી બહાર એથી કાનમાં કે શરીરમાંના બીજા ભાગમાં એની પીડા થતી નથી. નીકળી આવ્યો હતો. એમ ન કર્યું હોત તો મારી સાધનામાં મોટા ફક્ત મનની જ પીડા છે. પણ સાધુને આવી માનસિક પીડા થવી અંતરાયો પડ્યા હોત. સત્કાર પુરસ્કારથી સાધના ક્ષીણ થાય છે. ના જોઈએ. અને ગાળો દેનારે પણ જો અમારી કાંઈ ભૂલ બતાવી અને છેવટે સાચો સત્કાર પુરસ્કાર પણ નષ્ટ થાય છે. આ કારણે હોય તો અમારે એ ભૂલ સ્વીકારીને સુધારી લેવી જોઈએ. ગાળ સત્કાર પુરસ્કાર ઉપર વિજય મેળવવો આવશ્યક છે. દેનારાએ તો ચિકિત્સા કરનાર વૈદ્યની જેમ મને લાભ કરાવ્યો છે, આજે વહેલી પ્રભાતે ધ્યાન લીધું પછી ધ્યાનમાંથી ઉઠ્યા પછી. અને કદાચ એણે કાંઈ ખોટું કરીને અપમાન કરવા માટે જ અપમાન વિચારતાં વિચારતાં ત્રણ પરિષહો નજર સામે આવ્યા. વિચાર કર્યું હોય તો તેના અજ્ઞાન ઉપર દયા ખાવી જોઈએ. અને જરા કરતાં આ ત્રણ પરિષહોના નામ “પ્રજ્ઞા” “અજ્ઞાન” ને “અદર્શન” સ્મિત સહિત વાત ટાળી દેવી જોઈએ. એથી “આક્રોશ પરિષહ” છે. પર વિજય થાય છે. - વિદ્વતાનો ઘમંડ હોવો એને ‘પ્રજ્ઞા પરિષહ” કહું છું એના. જે સાધુ સાચો છે તે સમાજ પાસેથી ઓછામાં ઓછું લે છે, ઉપર વિજય મેળવવો આવશ્યક છે. કારણ કે વિદ્વતાનો ઘમંડ ને સમાજને વધારેમાં વધારે આપે છે, એવા સાધુ પાસે યાચના માણસનો વિકાસ રોકે છે. એ સાથે એના જ્ઞાનનો લાભ જગતને કરવાની દીનતા, કંગાલિયત કદી હોય નહિ. પરંતુ જે દંભી છે તે મળતો નથી. એના જ્ઞાનનો લાભ લેવા પહેલાં જ એના મદ, અહંનો. બહારથી કેટલી બધી નિરપેક્ષતા દેખાડે, પણ તેના મનમાં તો આઘાત મનુષ્યને ઘાયલ કરી દે છે, ત્યારે તેની પાસેના જ્ઞાન દીનતા જ છે તે દિલનો કંગાળ હશે, અને લોકો એને માટે મનમાં લાભની પાત્રતા જ નષ્ટ થઈ જાય છે, એથી પ્રજ્ઞાને નમ્રતાથી. ધૃણા કરતા હશે. અને એને ગરીબ કંગાલ દિલનો સમજશે. પચાવી લેવી આવશ્યક છે. એજ “પ્રજ્ઞા પરિષહ” નો વિજય છે. “યાચના પરિષહ” વિજયની સાચી પધ્ધતિ અથવા યોગ્ય માર્ગ એ. ના પ્રજ્ઞાથી ઉલટો પરિષહ “અજ્ઞાન” પરિષહ છે. વિદ્યા ને બુધ્ધિ જ છે કે મનુષ્યની સાચી સાધુતાનો પરિચય આપે. ઓછી હોય તો એ મનુષ્યમાં એક જાતની દીનતા આવી જાય છે. એવું પણ બને છે કે યાચના વ્યર્થ જાય, ખાવાનું પીવાનું ન અને એ નબળાઈથી પણ મનુષ્યનો વિકાસ રૂંધાઈ જાય છે. અથવા. મળે, રહેવાની જગ્યા પણ ન મળે. જેવું મારે મ્યુચ્છ દેશોમાં સતત ગુરુજનોના શબ્દોથી પીડિત થઈને એમનામાં ધૃણા પેદા થાય છે. ચાર માસ સુધી થયું. એવી પરસ્થિતિમાં જરાય ન ગભરાવું. એ માનસિક નિર્બળતા દૂર કરવી જરૂરી છે. શ્રમ અને મનોયોગથી. " પણ આ લાભ પર જ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. નહિ તો “અજ્ઞાન પરિષહ” ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે, સાધુતા કે સાધુપણું, રહી શકશે નહિ. | બધાથી વધુ મહત્વપૂર્ણ એ “અદર્શન પરિષહ” છે. સંયમ ગોશાળાની એક આદત છે કે જ્યાં કાંઈ મળમૂત્ર જાએ ત્યાં તપ ત્યાગ આદિનું ફલ આત્મશાંતિ છે. પણ આ ફળનું દર્શન દરેક નાકનું ટેરવું ચઢાવી ત્યાંથી ભાગવાની ચેષ્ટા કરે. પણ એમ જણને થતું નથી. અલ્પજ્ઞાનીઓને સંતોષ આપવા માટે ઐહિક ભાગવાથી કાંઈ સફાઈ કે સ્વચ્છતા ઓછી થાય ? ને એ સફાઈ અથવા “પાર લૌકિક” ભૌતિક ફળોનો ઉલ્લેખ થતો હોય છે. એ કોણ કરે ? આપણને સ્વચ્છતા પસંદ હોય તો આપણેજ એ “મલ, ફળો દેખી શકાતાં નથી. આ પ્રકારના અદર્શનથી. લોકો સન્માગ પરિષહ” ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. તો જ સ્વચ્છતા કરી છોડી દે છે. તેમને ધર્મનો મર્મ સમજાવવામાં આવે તો અદર્શન શકીશું. એમને સ્વચ્છ રાખીશું. મલિનતા જોઈને ગભરાઈશું કે અથવા અવિશ્વાસ ને લીધે જે પતન થવાનું હોય તે રોકાઈ જાય. અકળાઈશું તો આપણાથી અન્યોનો તિરસ્કાર થઈ જશે, ને એમનું “અદર્શન પરિષહ” ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના મનુષ્ય ન અપમાન કરી બેસીશું. પણ ત્યાં સ્વચ્છતા તો નહિ જ કરી શકીએ તો જન સેવાનાં માર્ગમાં ટકી શકે છે, ન તો મોક્ષ માર્ગનું સુખ કે સેવા પણ નહિ કરી શકીએ. તો સાધુતા કેમ ટકશે. “મુળ પ્રાપ્ત કરી શકે છે. પરિષહ” જીતવો જરૂરી છે. e પરિષહો (બાધાઓ) તો ઘણા છે. પરંતુ આ પ્રમાણે જણાવેલા. એક વિશેષ પરિષહ તરફ ધ્યાન દોરાયું. સાધુ થાય છે. બાવીસ પરિષહોનો નિર્ણય કરવાથી આ વિષયનું આવશ્યક જ્ઞાન બધા પરિષહ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે, પણ સત્કાર પુરસ્કારને જરૂર મળે છે. 68 जयन्तसेन दुःखी रहे, जीवन निष्फल जान // आज्ञा निधि धारक मनुज, पाता अनुपम ठाम /