Page #1
--------------------------------------------------------------------------
________________
- પુસ્તક
હોઈ શુલડાળ
વા શ્રી ચિંતામયિ શંખેશ્વર આશાપૂરણ પાશ્વનાથાય નમ: II
સંકલન શાહબાબુલાલ રસપ્રલ
disiaci સંવત ૨૦૦૪ - આસો સુદ-૫
પ.પૂ.જિનશાસનના અણગાર, શાસનના શણગાર સંયમી, જ્ઞાની, ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં સાદર કોટિશઃ વંદનાવલી... જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્ય, પંડિતવર્યશ્રી, સુશ્રાવકશ્રી,......પ્રણામાં
“सारं विरागमजलनिधि, सादरं साधुसेवे" આ શબ્દો આપણે બોલીએ છીએ ખરા, પણ આપણી વર્તમાન પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે બીજા અનેક ક્ષેત્રોમાં આપણી જાહોજલાલી છે. પણ જ્ઞાનના ક્ષેત્રે આપણી ઉદાસીનતા છે. આપણે એક સ્વપ્ન જોઇએ - જ્ઞાન ક્ષેત્રે જાહોજલાલીનું અને તેને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ બનીએ. તત્ત્વજ્ઞાન અને આચાર જ્ઞાનનો પ્રચાર-પ્રસાર જૈન ધર્મના ચરિત્ર ગ્રંથોનો પ્રચાર-પ્રસાર મહાપુરુષોના જીવન ચરિત્રનો પ્રચાર-પ્રસાર દરેક સંઘમા ભૃતોપાસક ગ્રુપની સ્થાપના થવી જોઇએ જ્ઞાનભંડારોની અપ ટુ ડેટ વ્યવસ્થા હોવી જોઇએ. જ્ઞાનભંડાર અને ચતુર્વિધ શ્રીસંઘ વચ્ચે કડી બનવું. દરેક સંઘના ઘરે ઘરે સમ્યફ જ્ઞાન પહોંચતુ-વંચાતુ કરવા પુરુષાર્થ સંઘના વિસ્તારના અર્જનોને પણ યોગ્ય પુસ્તકોનું વિતરણ સંઘના વિસ્તારના કે અન્ય પણ સ્કુલ, કોલેજ, હોસ્પિટલ, ક્લિનિક્સ, સંસ્થાઓ જેલ, વાચનાલય વગેરેમાં યોગ્ય પુસ્તકોનું વિતરણ. સ્કુલ, કોલેજ વગેરેમાં ગુરુ ભગવંતોના પ્રવચનોનું આયોજન ધાર્મિક લકિક ઉત્સવોમાં શ્રુતજ્ઞાનની પ્રભાવના, ઉચિત રીતે વેચાણ | વિતરણ લૌકિક પુસ્તક મેળામાં જિનશાસનની જબરદસ્ત પ્રસ્તુતિ, પુસ્તકો ઉપલબ્ધ કરાવવા. ઇન્ટરનેશનલ સ્કૂલ લેવલની તત્ત્વજ્ઞાન પાઠશાળાનું આયોજન જેનો માટેની વિશિષ્ટ જ્ઞાન શિબિરનું આયોજન, જનરલ પલિક માટેના સમ્યક જ્ઞાન-સત્રોનું આયોજન સમ્યફ જ્ઞાન વર્ધક ક્વીઝ | એક્ઝામ | કોમ્પિટીશન્સ વગેરેનું આયોજન જિનશાસનના સભ્ય તરીકે દરેક શ્રાવક-શ્રાવિકાઓને આગ્રહભરી વિનંતી આપશ્રી આમાં કમ સે કમ ક્યાંક તો જોડાઓ. ખરેખર આપનું કલ્યાણ થશે જ, અને બીજાના કલ્યાણમાં નિમિત બની શકીશું. પ્રભુ વાણીનો પ્રચાર-પ્રસાર કરવો તે શ્રુતભક્તિ છે. અને તેને લીધે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પણ થાય છે. ચાલો, આ વખતની જ્ઞાનપંચમીથી દરેક સંઘમાં આવું કાંઇક નવતર આયોજન કરવા માટે શ્રીસંઘને પ્રેરણા કરવા માટે પુજનીય ગુરુભગવંતોને ભાવભરી વિનંતી સહ.....
લી. શા બાબુલાલ સરેમલ બેડાવાળાની વંદના _" વાસીદું સર્વ સાધૂનામ્ "
1 અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ ૧ |
Page #2
--------------------------------------------------------------------------
________________
સં-૨૦૦૪ દરમ્યાન નૂતન પ્રકાશન
કમ
૦
જ
દ
ક
6
0
0
8
8
૧૨|માતૃપૂજા
ગ્રંથનું નામ
કત - સંપાદક | ભાષા પ્રકાશક-પ્રાપ્તિ સ્થાન શિદ પરમાત્માની યાત્રા
પૂ. હેમહર્ષવિજયજી સં./ગુજ શ્રી નીતિસૂરિજી તત્વજ્ઞાન શાળા (પન્ના સૂત્રની સંસ્કૃત છાયા + ગુજ.અનુવાદ) લલિત વિસ્તરા (પ્રતાકાર)
પૂ.કૃપાળોધિવિજયજી સં. નિમ્ પરિવાર ધ્યાન શતક
ધીરજલાલ ડાહ્યાલાલ |સં./ગજ ન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ શ્રી નવ્ય લઘુ ક્ષેત્રસમાસઃ
આ.પુણ્યકીર્તિસૂરિજી |સ. ટીંટોઇશ્વે.મૂ. જૈન સંઘ જ્ઞાનસાર (સચિત્ર)
આ.કલાપૂર્ણસૂરિજી .ગુજ|હર્ષદરાય (પ્રા.) લી. સમકિત ૬૭ બોલ કી સઝાય
આ.અભયચંદ્રસૂરિજી |સં./હિં |દિવ્યદર્શન ટ્રસ્ટ શ્રી બારસા સૂત્ર (સચિત્ર-સોનેરી) પૂરમ્યદર્શનવિજયજી પ્રા. પરમપથ દર્શન પ્રકાશના શ્રી કલ્પસૂત્રમ્ (ખીમશાહી)
આ.લબ્ધિસૂરિજી |ગુજ, લબ્ધિ નિધાન ચેરીટેબલ ટ્રસ્ટ મહાવીર ચરિત્ર (સચિત્ર)
આ.જયસુંદરસૂરિજી સં. હિં દિવ્યદર્શન ટ્રસ્ટ પ્રેરક પ્રવચના
આ.રત્નસેનસૂરિજી |હિં દિવ્ય સંદેશ પ્રકાશન દીક્ષાદાનેશ્વરી ૪૦૦ વાં રજોહરણ પૂ.ચારિત્રરત્નવિજયજી |હિં જિનગુણ આરાધક ટ્રસ્ટ
પૂ.સંભવચંદ્રસાગરજી સંયમસુવર્ણ સત્કાર પરિવાર શાંત સુધારસા
આ.રત્નસેનસૂરિજી હિં દિવ્ય સંદેશ પ્રકાશન | બારહ ચક્રવર્તી
આ.રત્નસેનસૂરિજી હિં દિવ્ય સંદેશ પ્રકાશન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અક્ષય ખજાનો આ.વિમલપ્રભસૂરિજી કલ્પેશભાઇ આર.મહેતા સુહ ગુરુ જોગો.
પૂ.હીરવિજયજી
દિવ્યદર્શન ટ્રસ્ટ | બીજા નંબરનું પાનું
આ.રત્નસુંદરસૂરિજી ગુજ. રત્નત્રયી ટ્રસ્ટ ઉમા
આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ Hola MRI
આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ આજનો પત્ર
આ.અજિતશેખરસૂરિજી|ગુજ, અહંમ પરિવાર ગુરુ પ્રેમ ભાગ- (૧ થી ૧૦)
બાળ મુનિઓ
અંબાલાલ રતનચંદ ટ્રસ્ટ જિનધર્મનો દીક્ષા યોગા
વિનોદ શાહ
વિનોદ શાહ સ્વાધ્યાયી રત્ન
સા.રત્નચૂલાશ્રીજી લબ્ધિ વિકમરાજ જૈન ટ્રસ્ટ સ્વાધ્યાયી સૌંદર્ય
સા.રત્નચૂલાશ્રીજી લબ્ધિ વિકમરાજ જૈન ટ્રસ્ટ ૨૫ ગુણ સૌરભમ્ (ગુણસાગરસૂરિ) લક્ષ્મણ વાસુદેવ ચારિત્રરત્ન ફાઉ.ચેરિ. ટ્રસ્ટ યાદ નથી ભુલવી
પં. ઉદયરત્નવિજયજી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ Design your life
આ.રાજયશસૂરિજી અં. જીતુભાઇ સી.શાહ | સેતુબંધ - ૧૨
પૂ.યશરત્નવિજયજી સં. સેતુબંધ ત્રિમાસિક સમિતી સમયસાર પ્રકરણ સટીક
આ.મુક્તિવલ્લભસૂરિજી|સં. ર્જિન આત્માનંદ સભા | (કર્તા-દેવાનંદસૂરિજી) ૩૦| અભિધાન ચિંતામણી કોશ
| આ.કુલચંદ્રસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૧ પંચ પ્રતિકમણ એક નવલું નઝરાણું પં.હાઈશ્રમણવિજયજી પ્રા./ગુજરસીકભાઇ એમ.શાહ
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ ૨
Page #3
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૩૨
33
૩૪
34
39
30
૩૮
૩૯
४०
૪૧
૪૨
૪૩
४४
૪૫
४७
४७
४८
સં-૨૦૦૪ દરમ્યાન નૂતન પ્રકાશન
ગ્રંથનું નામ
ઐશ્વર્યનો મહાસાગર (અષ્ટ મહાપ્રાતિહાર્ય આલ્બમ)
જૈન વિશ્વકોશ- ભાગ ૩,૪
આગમકે પન્નોમેં જૈન મુનિ જીવન સર્વોદય જૈન વાસ્તુ વિજ્ઞાન
ડિલે ઇસ ડેન્જરસ
જ્ઞાનસાર
ઉપદેશ માળા
અધ્યાત્મસાર
શાંત સુધારસ પ્રશમ રતિ
કર્યાં - સંપાદક
અષ્ટક પ્રકરણ
તત્ત્વાર્થ સૂત્ર
વીતરાગ સ્તોત્ર
આ.મહાબોધિસૂરિજી
પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઈ પૂ.ગુણવલ્લભસાગરજી ડૉ.દિપક મુલચંદ દંડ
પ્રિયમ્
શ્રુતોપાસક
શ્રુતોપાસક
શ્રુતોપાસક
શ્રુતોપાસક
શ્રુતોપાસક
વૈરાગ્યશતક-ઇન્દ્રિય પરાજય શતક શ્રુતોપાસક
અધ્યાત્મક્લ્પદ્રુમ
શ્રુતોપાસક
શ્રુતોપાસક
શ્રુતોપાસક
શ્રુતોપાસક
લઘુ ક્ષેત્ર સમાસ-બૃહદ્ ક્ષેત્ર સમાસ શ્રુતોપાસક
બૃહદ્ સંગ્રહણી
શ્રુતોપાસક
ભાષા| પ્રકાશક-પ્રાપ્તિ સ્થાન
| ગુજ.
સુકૃત સેન્ટર - અમદાવાદ
ગુજ.
હિં.
| ઉવસગ્ગહરં સાધના કેન્દ્ર ચારિત્રરત્ન ફાઉ. ચેરિ. ટ્રસ્ટ ગુજ. | ચારિત્રરત્ન ફાઉ. ચેરિ. ટ્રસ્ટ ગુજ. | શ્રી આશાપુરણ પાર્શ્વનાથ
| સં/હિં. જૈન જ્ઞાન ભંડાર
"
'
.
'
સં/હિં.
| સં/હિં.
સંગૃહિં.
સં/હિં.
સં/હિં.
સં/હિં.
સં/હિં.
| સંગૃહિં.
સં/હિં.
સં/હિં.
| સં/હિં.
k
'
.
k
.
'
'
.
"
"
'
''
tr
'
"
k
''
'
'
(
s
(
if
"
k
'
"
s
"
॥
..
'
“ k
kir
॥ .
'' k
'
॥
''
#k
અનુંસંધાન : પાન નં. ૭ ઉપર થી.....
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર સ્થાપના: ઇ.સ. ૨૦૦૭ શા.વિમળાબેન સરેમલ બેડાવાળા ભવન, હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ ફોન : 079-22132543 @ Email : ahoshrut.bs@gmail.com સંપર્કઃ:- શાહ બાબુલાલ સરેમલજી બેડાવાળા Whatsapp : 9426585904 શા.સરેમલ જવેરચંદજી બેડાવાળા પરિવાર દ્વારા સ્વદ્રવ્યથી નિર્મિત સંગ્રહ ગ્રંથ : ૨૫૦૦ પ્રતો, ૨૧૦૦૦ પુસ્તકો, ગ્રંથોની PDF ૯૦૦૦ હસ્તપ્રત ઃ ૫૨૫ ૪૪ હસ્તપ્રત ભંડારોને સ્કેનીંગ કરાવીને ૮૦૦૦૦ હસ્તપ્રતોનો ડીજીટલ સંગ્રહ દ્વારા શ્રુતરક્ષા. પ્રકાશન ઃ પ્રાય જીર્ણ ૨૨૨ પુસ્તકોનું પુનઃપ્રકાશન,અંગ્રેજી સચિત્ર સ્ટોરી બુકનું પ્રકાશન, પ્રકરણ ગાથાર્થ હિન્દી ૧૬ પુસ્તકો, પ્રિયના ૬૦ પુસ્તકોનું ડીજીટલ પ્રકાશન.
(૧) ગુરુભગવંતોને સંશોધન માટે ૧૬૦૦ હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ તેમજ ૩૧૦૦૦થી વધુ મુદ્રિત ગ્રંથો અભ્યાસ માટે ઇસ્યુ કર્યાં.
(૨) અહો ! શ્રુતજ્ઞાનમ્ - ચાતુમાસિકના ૪૬ અંકો સ્વદ્રવ્યથી પ્રકાશિત.
(૩) દર વર્ષે નેશનલ બુક ફેર અને મોટા મહોત્સવમાં જૈન સાહિત્યની વિશિષ્ટ
પ્રસ્તુતિ-પ્રચાર
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ 3
Page #4
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ જીર્ણોદ્ધાર દીક્ષાદાનેશ્વરી પૂજ્ય આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી તથા પૂ.આ.શ્રી રશ્મિરરત્નસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જિનગુણ આરાધક ટ્રસ્ટ દ્વારા પુનઃપ્રકાશિત થનાર પ્રાયઃ અપ્રાપ્ય ગ્રંથો
મેળવવા માટે સંપર્ક : શ્રી ભરતભાઇ મો. ૯૪૨૬૫૪૭૦૮૪ (૧) ગચ્છ મત પ્રબંધ
(૨૧) સુસઢ ચરિત્ર (પ્રા.) પધ (૨) વિશ્વ રચના પ્રબંધ
(૨૨) હિંસાષ્ટક (સં.) (૩) મધ્ય એશિયા ઓર પંજાબ મેં જૈન ધર્મ (૨૩) ઐતિહાસિક સંશોધન (ગુ.) (૪) તત્ત્વબચી મીમાંસા ભાગ-૧
(૨૪) પરંપરા અને પ્રગતિ (ગુ.) (૫) તત્રયી મીમાંસા ભાગ-૨
(૨૫) ૧૦૦ ઉપનિષદો (૬) અજિતસેન શીલવતી ચરિત્ર (સં.) (૨૬) હરિભદ્રસૂરિ ચરિત્ર (સં.) () વેદાંકુશ
(૨૭) જિન શતક (૮) દેવભક્તિમાલા પ્રકરણ
(૨૮) ભરતેશ વૈભવ ખંડ ૧-૫ (ગુ.) (૯) જ્ઞાનપંચમી માહાભ્ય
(૨૯) મહાજન વંશ મુક્તાવલી (૧૦) અંબડ ચરિત્ર (સં.) પધ
(૩૦) વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર (ગ.) (૧૧) સુજાતવાર્તકર્ષિ (સં.) ગધ
(૩૧) અધ્યાત્મ તત્ત્વાલોક (ગુ.) (૧૨) ભદ્રબાહુ સ્વામી ચરિત્ર (સં.) ગધ (૩૨) સ્થૂલભદ્ર ચરિત્ર (સં.) (૧૩) દશાર્ણભદ્ર ચરિત્ર (સં.) ગધ
(૩૩) હંસરાજ વત્સરાજ કથા (સં.) પધા (૧૪) સુરપ્રિય મુનિ કથા (સં.) ગધે
(૩૪) શીલવતી સતી કથાનક (સં.) પધ (૧૫) માગનુસારી પંચત્રિશગુણ વિવરણ (સં.) (૩૫) નર્મદાસુંદરી કથા (સં.) પધા (૧૬) ચંદ્રધવલ ભૂપ ધર્મદત્ત કથા (સં.) (૩૬) સમ્યકત્વ પરીક્ષા (૧૦) સર્વજ્ઞ સિદ્ધિ પ્રકરણ
(૩૭) પ્રશ્ન પદ્ધતિ (૧૮) શુકરાજ કથા (સં.)
(૩૮) સ્તુતિ સંગ્રહ સાવચૂરિ (૧૯) પંચ નમસ્કાર સ્તવ
(૩૯) ધર્મ પરીક્ષા કથાનક (૨૦) લઘુ શાંતિ સ્તવ
(૪૦) ઉત્તમકુમાર ચરિત્ર (સં.) પધ અનુંસંધાન : પાન નં. 6 ઉપર થી..... શ્રી વિજયનેમિસૂરિજી જ્ઞાનશાળા સ્થાપના : પ્રાચીન સંસ્થાનો સંવત ૧૯૦૦માં પુનઃઉધ્ધાર શાસન સમ્રાટ ભવન, શેઠશ્રી હઠીસિંહ વાડી, દિલ્હી દરવાજા પાસે, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન : 9726590949, 9979852135 • Email : nemisuri.gyanshala@gmail.com પ્રેરક : પૂ.નેમિસૂરિજી સમુદાયવર્તિ પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિજી મ.સા. સંપર્ક :- શ્રી રવિભાઇ શાહ, અનુરાધાબેન, શ્રી અતુલભાઇ કાપડિઆ. સંગ્રહીત પુસ્તકો : ૪૦૦૦૦ સીંગલ એન્ટીટી (૧) જેન - જૈનેતર અનેક વિષયોના સંશોધન માટે જરૂરી વિશાળ ગ્રંથોનો સંગ્રહ (૨) જ્ઞાનસભર વ્યાખ્યાન શ્રેણી અને જ્ઞાન પ્રવૃતિ માટે ઓડીટોરીયમ (૩) વાચકો અને સંશોધન માટે યુઝર્શ ફ્રેન્ડલી સોફ્ટવેર, PDF ની પણ સગવડ સાથેનો આધુનિક વાંચન કક્ષ.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪s
Page #5
--------------------------------------------------------------------------
________________
હૃતોપાસક વિશિષ્ટ જ્ઞાનભંડારો
અનુમોદના છે
પૂજ્ય ગુરુભગવંતો અને વિદ્વાનો પોતાના સમય શક્તિ અનુસાર સંશોધન-સંપાદનનું કાર્ય સતત કરતા હોય છે. અને તેઓના સંશોધન માટે પૂજ્ય ગણધર ભગવંતો દ્વારા રચિત આગમગ્રંથો અને તેની ઉપર રચાયેલ ટીકા, અવચૂરિ, ચૂર્ણ, ભાષ્ય તેમજ પ્રકરણ ગ્રંથો, ટીકા વગેરેની હસ્તપ્રતની તેમજ તેને લગતી માહિતીની સતત જરૂર પડતી હોય છે. આવા વિદ્વાન ગુરુભગવંતોને તેમના જ્ઞાનોપાસના કાર્ય માટે હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથોની જરૂરિયાત પુરી પાડતા વિશિષ્ટ કક્ષાના જ્ઞાનભંડારો જિનશાસનની આન બાન અને શાન છે. આવા જ્ઞાનભંડારોના પ્રેરણાદાતા ગુરુભગવંતો અને ટ્રસ્ટીઓની પણ હૃદયપૂર્વક અનુમોદના કરીએ છીએ. જેઓ તેમની પાસેના ખજાનામાં રહેલ અમુલ્ય ગ્રંથોની નકલો સંશોધન-સંપાદન માટે આપે છે. અને ગુરુભગવંતોને અભ્યાસ માટે ઉપયોગી ગ્રંથો પણ ઉદારતાપૂર્વક લાંબા સમય માટે તેઓને સ્વાધ્યાય માટે પુરા પાડે છે. આવા વિશિષ્ટ કક્ષાના જ્ઞાનભંડારો, સંસ્થાઓની વિગતો અત્રે રજુ કરેલ છે. તેમાંથી જોઇતા પુસ્તકો કે હસ્તપ્રતો માટે જે તે સંસ્થાને લેખિત પત્ર સ્વહસ્તાક્ષરમાં લખવો જરૂરી છે અને તે પત્ર પોસ્ટથી,
Whatsapp કે Email થી મોકલી શકાશે. જેથી આપની જરૂરિયાત અનુસાર સંસ્થામાંથી તેમના નિયમ-પધ્ધતિ મુજબ ગ્રંથો, હસ્તપ્રતો મળી શકશે. ચાલો અનુમોદના કરીએ.... શ્રી જિનશાસન આરાધના ટસ્ટ સ્થાપના :- ઇ.સ. ૧૯૦૮ શ્રી પ્રેમસૂરિજી શ્રુતભવન, તુલસીબાગ સોસા., હીરાબાગ ક્રોસીંગ, આંબાવાડી, અમદાવાદ-૬ સંપર્ક: યોગેશભાઇ Whatsapp: 9974587879 Email: jinshasan108@gmail.com પાટણ જ્ઞાનભંડાર :- સંપર્ક: ચંદ્રકાંતભાઇ પંડિતજી Whatsapp : 9909468572 પ્રેરકાશ્રી પ્રેમ-ભાવનભાનુસૂરિજીસમુદાયના વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તાડપત્ર : ૧૮૦૦ હસ્તપ્રત : ૨૦૦૦ (૧) સેંકડો વર્ષ ટકાઉ બહુમૂલ્ય કાગળ ઉપર ૨૫૦થી વધુ શાસ્ત્રગ્રંથ પ્રકાશિત, ૪૦૦ થી વધુ પ્રાચીન અપ્રાપ્ય ગ્રંથોનું પુનઃપ્રકાશન અને વિવિધ વિષયના ૩૦૦ થી વધુ શાસ્ત્રગ્રંથોના ૯૦૦ થી અધિક આગામાદિ શાસ્ત્રો અનુવાદો-ટીકાઓ-વિવેચનો-કાવ્ય, પ્રકરણો, ચરિત્રોનું પ્રકાશન-જ્ઞાનભંડાર તેમજ સંયમીઓને ભેટ. (૨) ઘણા બધા હસ્તપ્રતો ભંડારોને સ્કેનીંગ કરીને ડીજીટલ સંગ્રહમાંથી હસ્તપ્રતોની ઝેરોક્ષ સંશોધન-સંપાદન માટે આપે છે. (૩) પાટણ અને પાલીતાણામાં વિશાળ મુદ્રિત જ્ઞાનભંડાર દ્વારા સ્વાધ્યાય માટે સહાય.
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ ૫
Page #6
--------------------------------------------------------------------------
________________
મૃતોપાસક વિશિષ્ટ જ્ઞાનભંડારો
અનુમોદના છે
શ્રી ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી સ્થાપના :- ૧૯૮૦ શ્રી વિજય વલ્લભસૂરિજી સ્મારક, જી.ટી.કરનાલ રોડ, પોસ્ટ ઃ અલીપુર, દિલ્હી-૩૬ ફોન : 011-27202065 EMail : info@blinstitute.org • Web : blinstitute.org પ્રેરક : પૂ.આ.શ્રી વલ્લભસૂરિજી મ.સા. સંપર્ક :- ડાયરેક્ટર પ્રોફે. જી.સી.ત્રિપાઠી Whatsapp : 9958808787 સંગ્રહ ઃ વિશાળ જ્ઞાનભંડાર હસ્તપ્રત ઃ ૨૩૦૦૦ અને તેની PDF, પ્રકાશિત ગ્રંથો ઃ ૩૪ (૧) દર વર્ષે પ્રાકૃત ભાષા શીખવવા પ્રચાર-પ્રસાર માટે વિશેષ આયોજન. (૨) ઇન્ટરનેશનલ જૈન વિદ્વાનોને અભ્યાસ માટે જૈન ફીલોસોફીની ઉનાળુ શાળા. શ્રી લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી સ્થાપના : ઇ.સ. ૧૯૫૬ નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી સામે, અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન : 079-26302463 EMail : info@ldindology.org • Web : Idindology.org પ્રેરક : આગમપ્રભાકર પૂ. શ્રી પુણ્યવિજયજી મ.સા., શેઠ કસ્તુરભાઇ લાલભાઇ દ્વારા સ્થાપિત સંપર્ક :- પંડિતવર્ય જિતેન્દ્રભાઇ બી.શાહ Whatsapp : 9825800126 સંગ્રહ ગ્રંથ ઃ ૦૦૦૦૦, હસ્તપ્રત ઃ ૮૦૦૦૦, પ્રકાશિત ગ્રંથો : ૧૦૦ (૧) ભારતીય દર્શનની વિવિધ ભાષાઓની હસ્તપ્રતના છ કેટલોગનું પ્રકાશન. (૨) દેશવિદેશના વિદ્વાનો દ્વારા સંપાદિત લેખોનું પત્રિકા સંબોધિમાં ૪૧ વર્ષથી પ્રકાશન. (૩) પ્રતિ વર્ષ તસ્વાર્થ સૂત્રની શિબીર, વિવિધ વિષયોની વ્યાખ્યાન માળા અને વિદ્વાનો માટેના સેમિનારનું આયોજન. (૪) હસ્તપ્રત સ્કેનીંગ તેમજ જ્ઞાનભંડારના ઓટોમેશનનું કાર્ય ચાલુ છે. ગીતાર્થ ગંગા :- સ્થાપના : ઇ.સ. ૧૯૯૬ ૫, જેન મરચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૮ ફોન : 079-26604911 Email : gitarthganga@yahoo.co.in સંપર્ક - વિનીતભાઇ ભંડારી Whatsapp : 9825351157 પ્રેરક : પૂ.આ.શ્રી યુગભૂષણસૂરિજી મ.સા. (પંડિતજી મહારાજ) સંગ્રહ ગ્રંથ : ૧૧૦૦૦૦ પ્રકાશિત ગ્રંથો : ૨૧૩, PDF ૪૦૦૦૦ (૧) જેન ધર્મના ૧૦૮ વિષયોનો વિસ્તૃત ડેટા કોમ્યુટરમાં મુકીને તેને સંશોધન માટે ઉપયોગી કરવાનો પ્રકલા, ૪૭૦૦૦ ચિત્રો અને ૬૦૨૦૦ લેખોનો ડીજીટલ સંગ્રહ આચાર્ય શ્રી ઓમકારસૂરિજી જ્ઞાનમંદિર સ્થાપના : ૧૯૯૮ આચાર્ય શ્રી ઓમકારસૂરિજી આરાધના ભવન, સુભાષચોક, ગોપીપુરા, સુરત. ફોન : 0261-2596531 • Email : omkarsuri@rediffmail.com પ્રેરક : પૂ.આ. અરવિંદસૂરિજી, પૂ.આ. યશોવિજયસૂરિજી, પૂ.આ.મુનિચંદ્રસૂરિજી સંપર્ક -શ્રી સેવંતીલાલ મહેતા W: 9824152727 ગુલાબચંદ જોગાણી W : 9824151853 સંગ્રહ ગ્રંથ : ૧૧૫૦૦૦, પ્રકાશિત ગ્રંથોઃ ૧૩૦, ૫૦૦થી વધુ DVD સંગ્રહ (૧) વિશાળ ખૂબ જ સમૃદ્ધ અને સાધુ-સાધ્વીજી ના અભ્યાસ માટે ઉપયોગી, દર વર્ષે ૧૦૦૦૦ થી વધુ પુસ્તકો ઇસ્યુ થાય છે. (૨) ચાર કોમ્યુટરથી સજ્જ
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ ૭
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રુતોપાસક વિશિષ્ટ જ્ઞાનભંડારો અનુમોદના
૩૮૨૦૦૦
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર ઃ- સ્થાપના: ઇ.સ. ૧૯૮૦ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - પોસ્ટ : કોબા, જી.ગાંધીનગર ફોન : 079-23276252 E : gyanmandir@kobatirth.org Web : kobatirth.org સંપર્ક :- શ્રી હેમંતકુમારજી, કેતનભાઇ શાહ ૭ મો : 7575001081 મો : 7575001084 પાલડી શાખા : ૩, ટોળકનગર, હેરીટેજ હોટલની ગલીમાં, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
પ્રેરક : પૂ. બુદ્ધિસાગરસૂરિજી સમુદાયવર્તિ પૂ.આ.શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા.
પ્રકાશન : પૂ. ભદ્રગુપ્તસૂરિજી લિખિત બધા જ ગ્રંથોનું પુનઃપ્રકાશન, અપ્રગટ પ્રાચીન કૃતિઓ નું સંપાદન, ૧૦૦ થી વધુ ગ્રંથોનું પ્રકાશન
સંગ્રહ : ૨,૮૪,૦૦૦ પુસ્તક, હસ્તપ્રત : ૨,૦૦,૦૦૦ થી વધુ ડીજીટલાઇજેશન : સંસ્થાના ૧,૨૬,૦૦૦ હસ્તપ્રતોના ૪૫ લાખથી વધુ પૃષ્ઠોનું સ્કેનીંગ, અન્ય ૩૧ ભંડારોના ૫૪૦૦૦ થી વધુ હસ્તપ્રતના ૯ લાખથી વધુ પૃષ્ઠ, દર વર્ષે ૬૦૦૦ થી વધુ પુસ્તકો ઇસુ, ૧૫૦૦થી વધુ હસ્તપ્રત-પુસ્તકોની PDF, ૪૦૦૦૦ થી વધુ પૃષ્ઠોની ઝેરોક્ષ ઇસ્યુ. વિશેષતા :- ૬૪ થી વધુ કર્મચારીઓથી સુસજ્જ, પરસ્પર સુસંકલિત કૃતિ, વિદ્વાન, પ્રકાશન આદિ વૈવિધ્યપૂર્ણ આગવી કોમ્પ્યુટર સૂચિકરણ પધ્ધતિ.
કૈલાસ શ્રુતસાગર ગ્રંથ સૂચિના હસ્તપ્રત માહિતીના ૨૬ ભાગોનું પ્રકાશન, વિશિષ્ટ વાચક સેવા, રૂબરૂ તથા મોબાઇલ ઉપર જરૂરિયાત મુજબના ગ્રંથો વાચકોને ઉપલબ્ધ કરાવવા. સંસ્થાને પોતાને ભેટ મળેલા વધારાના ૩૦૦૦૦ પુસ્તકો નૂતન જ્ઞાનભંડારોને ભેટ. શ્રુતસાગર માસિકનું પ્રકાશન, જેમાં અપ્રગટ કૃતિઓનું પ્રકાશન, માહિતી.
શ્રુતભવન સંશોધન કેન્દ્ર :- સ્થાપના : ઇ.સ.૨૦૧૦
૪૭/૮, અચલ ફાર્મ, સચ્ચાઇ માતા મંદિર પાસે, કાત્રજ, પુના - ૪૧૧૦૪૬
W: 7744005728 • E : shrutbhavan@gmail.com Web: shrutbhavan.org પ્રેરક :- પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. અને પૂ.પ્રશમરતિવિજયજી મ.સા.
સંપર્ક :સંગ્રહ
--
-
શ્રી અમિતકુમાર ઉપાધ્યાય, શ્રી ગૌરવભાઇ Whatsapp : 9833139883 ગ્રંથ ૩૦૦૦, PDF ૭૦૦૦, હસ્તપ્રત ૫૦૦, હસ્તપ્રત ડીઝીટલ ૫૦૦૦૦
પ્રકાશિત ગ્રંથો : ૩૧ (૧૭૦ કૃતિ) અભ્યાસ ઉપયોગી પ્રાયઃ અપ્રગટ કૃતિ નિઃશુલ્ક વિતરણ. વિશિષ્ટ કાર્ય : (૧) પ્રગટ, અપ્રગટ ગ્રંથોનું પ્રાચીન હસ્તપ્રતના આધારે સંપાદન.
(૨) ૩૦૦ જ્ઞાનભંડારની ત્રણ લાખથી વધુ જૈન હસ્તપ્રતોનું સૂચિપત્ર, જેની માહિતી સંશોધન માટે ઉપલબ્ધ. (૩) ૪૦ હસ્તપ્રત ભંડારોની ડીજીટલાઇજેશન દ્વારા શ્રુતરક્ષા.
(૪) સંશોધન માટે વિદ્વાનોને તૈયાર કરવા.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ G
Page #8
--------------------------------------------------------------------------
________________ ain Jewels જૈનીઝમ કોર્સ દીક્ષા દાનેશ્વરી પૂજ્ય આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. અને પૂ.આ.શ્રી રશ્મિરત્નસૂરિજીની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી નાકોડા પાર્શ્વનાથ જૈન શ્વે.મૂ.તીથી ટ્રસ્ટ દ્વારા 42 વર્ષ પૂર્વે પ્રકાશિત વિશ્વ પ્રકાશ પત્રાચાર પાક્યક્રમનું નવીનીકરણ, સંશોધન અને સંવર્ધન સાથે મલ્ટીકલરમાં સુંદર આકર્ષક પ્રિન્ટીંગમાં જેનીઝમ કોર્સ 36 ભાગમાં હિન્દી અને ગુજરાતીમાં જ્ઞાનપંચમીના દિવસે પ્રકાશિત થશે. આ કોર્સમાં ઉતીર્ણ થનારને પ્રથમ વર્ષે જેના પરિચય ડીગ્રી, બીજા વર્ષે જૈન વિશારદ ડીગ્રી અને ત્રીજા વર્ષે જૈન સ્નાતકની ડીગ્રી આપવામાં આવશે. હસ્તાક્ષરનો અક્ષય ખજાનો પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજીના સ્વહસ્તે લખાયેલ ડાયરીઓનું તેમના જ હસ્તાક્ષરમાં પ.પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા. તથા પૂ.આ. શ્રી હેમપ્રભસૂરિજીની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી ભારતી દીપક મહેતા દ્વારા સંપાદન કરીને 12 ભાગમાં ભદ્રંકર જ્ઞાનદિપક ટ્રસ્ટ તરફથી પ્રકાશન કરવામાં આવેલ છે. તેમજ અંગ્રેજીમાં લખેલ પન્યાસજી મ.સાના ક્વોટેશન પણ એક પુસ્તકમાં પ્રકાશન કરેલ છે. ઉચ્ચ ક્વોલીટીના પેપર ઉપર સુંદર-સ્વચ્છ ઓફસેટ પ્રિન્ટીંગ દ્વારા અપ્રગટ રહેલ કિંમતી જ્ઞાનરૂપી ખજાનો પોતાના સ્વદ્રવ્યથી પ્રકાશિત કરવા માટે હૃદયપૂર્વક અનુમોદના સહ અભિનંદન... 'લવ યુ ડોટર :- પ્રિયમ પ્રકાશક:- શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર દીકરીઓ માટે ખૂબ જ જરૂરી છે એવો લાઇફ કોર્સ, શ્રી સંઘના સ્વર્ણિમ ભવિષ્ય સમી દીકરીઓને જમાનાવાદના ઝેરી વાતાવરણથી બચાવીને ધાર્મિક, સાંસ્કૃતિક દૃષ્ટિએ સુરક્ષિત કરી દેતું પુસ્તક એક પ્રેમાળ પિતાના સંવાદ રૂપે પિતાજી જ સુસંસ્કારોનો અનેરો ઉપહાર. પૂ.સાધ્વીજી ભગવંતો તેના આલંબને શિબિર ક્લાસ રાખીને જીવનોપયોગી સંસ્કારોનું શિક્ષણ આપે તે માટે બધા જ સાધ્વીજી ભગવંતોને ચાતુર્માસ સરનામે ભેટ મોકલવામાં આવશે. આગામી જ્ઞાનપંચમી સુધી આપને નકલ ન મળે તો પત્ર દ્વારા પોસ્ટથી કWhatsapp થી સમાચાર આપશોજી. લવ યુ sોટી Printed Matter BookPosted 114(7) U/C, 5A P &T Guide hence not be taxed Rs. 1 Ticket અહી શ્રવણ પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. Mob : 9426585904 (o) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com અહો ! શ્રુતજ્ઞાનમ્ - 46 8