Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
આગમસટીક અનુવાદ
28/1
નિરયાવલિકા-પંચક
—
તા. ૨૩/૧૦/૨૦૦૯
પયન્નાઓ-૧૦+૧
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
શુક્રવાર
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ
૨૦૬૬ કા.સુ.પ
આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, ન્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ.
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૮ માં છે...
૦ નિરયાવલિકા
૦ પુષ્પિકા
૦ ચતુઃશરણ
૦ મહાપ્રત્યાખ્યાન
૦ તંદુલ વૈચારિક
૦ ગચ્છાચાર
૦ દેવેન્દ્રસ્તય
આગમસૂત્ર સટીક અનુવાદ
0
વૃષ્ણિદશા
આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨
૦ કલ્પવતંસિકા
0
પુષ્પચૂલિકા
- ટાઈપ સેટીંગ
શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
૦ આતુર પ્રત્યાખ્યાન
૦ ભક્તપરિજ્ઞા
૦ સંસ્તારક
૦ ગણિવિધા
૦ વીરસ્તવ
૦ ચંદ્રવેધ્યક
આ દશ + એક વૈકલ્પિક] પયન્નાસૂત્રો
==
- મુદ્રક ઃ
નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ.
Tel. 079-25508631
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ [ ૨૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક છેમુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ૦ શ્રી જૈન શ્વે.પૂ. સંઘ
- થાનગઢ શાહ હંજારીમલજી ભૂરમલજી
– કર્નલ
D
D
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
|
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧
१- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો
€
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪૦ પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
ગાથા-૧
૨૫ આતુપ્રત્યાખ્યાન-પ્રકીર્ણક સૂત્ર-૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
E
• સૂત્ર-૧ -
એક દેશ દેશવિરત સમ્યગ્દષ્ટિ જીવ જે મરે, તેને જિનશાસનમાં બાલપંડિત મરણ કહેલું છે.
• વિવેચન-૧ :
ત્રસકાયનો એક દેશ, તેના સંકલ્પજન્ય હિંસાની નિવૃત્તિ, તે પણ સાપરાધ અને નિરપરાધ બે પ્રકારે છે. તેમાં સ્વયં ધાત કરવા વડે નિવૃત્ત એવો સમ્યક્ દૃષ્ટિ જો મરે, તેવો શ્રાવક જીવ, તેને જિનશાસનમાં બાલપંડિત મરણ કહ્યું॰ + X + • સૂત્ર-૨ થી ૫ ઃ
[૨] દેશ યતિ [વિરતિ] ધર્મમાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષક્તતો હોય છે. સર્વથી કે દેશથી યુક્ત દેશવિસ્ત હોય છે.
[3] પ્રાણિવધ, મૃષાવાદ, અદત્ત, પરસ્ત્રીનિયમન, પરિમિત ઈચ્છા, એ બધાંનું નિયમન-વિરમણ તે પાંચ અણુવ્રતો છે.
[૪] જે દિગ્વિરમણ, અનર્થદંડ વિરમણ અને દેશાવકાસિક એ ત્રણે ગુણવતો કહેવાય છે.
[૫] ભોગનું પરિમાણ, સામાયિક, અતિથિસંવિભાગ, ઔષધવિધિ એ સર્વે - ચારે મળી શિક્ષાવ્રત કહેલાં છે.
• વિવેચન-૨ થી ૫ -
[૨] જેના યોગે દેશયતિ થાય છે, તે વ્રતોને દર્શાવતા કહે છે - પાંચ અણુલઘુવ્રતો કે બીજી વ્રતપ્રતિપત્તિયુક્ત દેશયતિ થાય છે.
[3] પ્રાણના વધથી પ્રાણિવધ કેમકે અજીવ વધ અશક્ય છે. મૃષાવાદ ત્રણ ભેદે – મૃષા, મિથ્યા બોલવું, અતૃત્. તે દ્રવ્ય-ભાવ ભેદથી બે પ્રકારે છે. ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે. - ૪ - ન આપેલ તે અદત્ત. તે સ્વામી આદિ ચાર ભેદથી છે. બીજાની સ્ત્રી કે પત્ની તે પરસ્ત્રી. પાંચમું અપરિમિત ઈચ્છા. આ બધાંથી વિરમવું. આ અણુવ્રતો.
[૪] દિશાથી વિરમવું તે દિવિરમણ, એ પહેલવું ગુણવ્રત. જે દિશા વ્રત સ્વીકારે, તે ત્યાંના સર્વે જીવોને અભય આપે છે, લોભસમુદ્રને ઉચ્છેદે છે. અનર્થ દંડ-નિષ્પયોજન દંડ, જીવો જેનાથી દંડાય છે તે, તેનાથી જે વિરમવું તે, બીજું ગુણવ્રત. ત્રીજું દિશાનો અવકાશ પ્રતિ દિનમાને થવું તે દેશાવકાશિક. તેનાથી વિરમવું તે.
આતુપ્રત્યાખાનપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
મૂલક્રમમાં તેને બીજું શિક્ષાવ્રત કહેલ છે. [જો કે તત્ત્વાર્થ સૂત્રકારે આ જ ગુણવતાદિ પરિપાટીકમ સ્વીકારેલ છે. અહીં પયામાં પણ ગુણવત અને શિક્ષાવ્રતના ક્રમમાં પ્રસિદ્ધ ક્રમ કરતાં ભેદ છે, માટે અવશ્ય આવી કોઈ - પરિપાટી હોય જ, આવશ્યક મૂર્ણિમાં પણ આવો ઉલ્લેખ મળે છે.
૮૦
બધાં વ્રતનો સંક્ષેપ હોવાથી અન્ય આચાર્યોં દેશાવકાસિકને બધાં વ્રતમાં ગુણકારીપણાથી તેને ગુણવ્રત કહે છે.
[૫] એકવાર ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવાય તે પરિભોગ, તેનું પ્રમાણ કરવું તે પહેલું શિક્ષાવ્રત અહીં પ્રસિદ્ધ ક્રમમાં ભિન્નતા છે - ૪ - ધર્મની પુષ્ટિ આપે તે પૌષધ. સમનો આય તે સામાયિક. અતિથિનો સંવિભાગ, તે અતિથિ સંવિભાગ. -સૂત્ર-૬ થી ૯ :
[૬] ઉતાવળું મરણ થવાથી, જીવિતની આશા ન તુટવાથી, સ્વજનોએ રજા ન આપવાથી, છેવટની સંલેખના કર્યા વિના...
[9] શલ્યરહિત થઈ, પાપ આલોવી, પોતાના ઘેર, સંયારે આરૂઢ થઈને
જો દેશ વિરત થઈ મરે તો તે બાલપંડિતમરણ છે.
[૮] જે વિધિ ભક્તપરિજ્ઞા વિશે વિસ્તારથી બતાવેલો છે, તે નક્કી બાલપંડિતમરણને વિશે યથાયોગ્ય જાણવો.
[૯] કોપન્ન વૈમાનિકને વિશે નિયમથી તેની ઉત્પત્તિ થાય છે, નિશ્ચે કરીને તે સાતમા ભલે સિદ્ધ થાય છે.
♦ વિવેચન-૬ થી ૯ :
[૬] મસુર - શીઘ્રકરણ, અવિચારેલ ક્રમે અથવા ક્રમથી જ મરણકાળ આવે ઈત્યાદિ, ત્યારે અંતિમકાળનું કર્તવ્ય સમજી સંલેખના તપ વડે શરીરનું શોષણ કૃત્ય ન કરવું.
[9] તે ઘેર કઈ રીતે મરે ? ગુરુ પાસે આલોચના કરી, આપેલ પ્રાયશ્ચિત સ્વીકારી, ભાવશલ્યથી મુક્ત થઈ, પોતાના ઘેર જ સંથારો સ્વીકારી, અનશન કાળે
દર્ભ ઉપર સંથારીને મરે.
[૮] ભક્તપરિજ્ઞા અધ્યયનમાં જે શ્રાવકની અનશન સ્વીકાર વિધિ કહી, તે જ આ અધ્યયનમાં યથાવિધિ જાણવી.
[૯] વૈમાનિકો, જ્યોતિકો પણ હોય, તેથી તેના વિચ્છેદ માટે કોપન્ન કહ્યું.
શ્રાવક કલ્પાીતમાં ન જાય.
• સૂત્ર-૧૦ ઃ
અરિહંત શાસનમાં આ બાલપંડિતમરણ કહેલ છે. હવે હું પંડિત મરણને સંક્ષેપમાં કહીશ.
• વિવેચન-૧૦ :
પછી પંડિત પંડિત મરણ - સાધુ મરણ કહીશ. - ૪ - શિષ્ય ગુરુને વિજ્ઞપ્તિ કરતો કહે છે કે -
Page #17
--------------------------------------------------------------------------
________________
સૂત્ર-૧૧
૮૨
• સૂગ-૧૧ -
હું ઉત્તમાને - આશન કરવાને ઈચ્છું છું. હું ભુતકાળના, ભાવિમાં થનારા અને વર્તમાન પાપ વ્યાપારને પ્રતિકકું છું. કરેલા, કરાવેલા અને અનુમોદિત પાપને પ્રતિક છું. મિથ્યાત્વ, અસંયમ કષાય અને પાપપયોગને પ્રતિકકું છું.
મિથ્યાદર્શનના પરિણામને વિશે, આલોક કે પરલોકને વિશે, આલોક કે પરલોકને વિશે, સચિત કે અચિતને વિશે, પાંચ ઈન્દ્રિયોના વિષયમાં –
- અજ્ઞાન, અનાચાર, કુદર્શન, કોહ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, ઈચ્છા, મિચ્છા, મૂર્ય, શંકા, કાંહ્ય, ગૃદ્ધિ કે ગૃહ, આશા, તૃણા, સુધા, પંથ, પથાન, નિદ્રા, નિયાણુ, સ્નેહ, કામ, કલુષતા, કલહ, યુદ્ધ, નિયુદ્ધ, સંગ, સંગ્રહ, વ્યવહાર -વિક્રય, અનર્થદંડ, આભોગ, અનાભોગ, ઋણ, વેર, વિતર્ક, હિંસા, હાસ્ય, પહાસ્ય, પહેજ, પરુષ, ભય, ૫, આત્મપ્રશંસા, પરિબંદા, પmહાં, પરિગ્રહ, પરંપરિવાદ, પરદૂષણ, આરંભ, સંરંભ, પાપાનુમોદન, અધિકરણ, અસમાધિમરણ, ગાઢ કર્મોદય, 28દ્ધિગારવ, સગારવ, શાતાગારવ, અવિરતિ, અમુક્તિમરણ...
ઉક્ત બધું ચિંતવતા... દિવસ કે રાત્રિ સંબંધી, સુતા કે જાગતાં ઉત્તમાર્થના વિષયમાં કંઈ પણ અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર થયા હોય તેનું મિચ્છામિદુક્કમ્.
• વિવેચન-૧૧ :
હું અભિલાષા કરું છું. ગુરને વિજ્ઞપ્તિ કરે છે. હું અનશન સ્વીકારવા ઈચ્છે છે. સામાન્ય પાપોથી નિવર્તી, સર્વ સન્માર્ગ સ્વીકારી, સામાન્યથી પ્રતિક્રમણ ભણવા છતાં વિશેષથી ત્રિકાળ વિષયક પણ કહે છે. તે અતિતાદિ કણ કાળથી, કરવા આદિ ત્રણ, મિથ્યાત્વ - આભિગ્રહિમાદિ પાંચ પ્રકારે છે. અસંયમ અનેકવિધ છે. કપાય ચાર પ્રકારે, પાપપ્રયોગ ત્રણ ભેદે, પાંચ ઈન્દ્રિયોમાં અનુરાગ કે વિરાગાદિ કર્યો. અહીં સૂત્રમાં ૬૨-વિષયનું મિથ્યાદુકૃત આપેલ છે. તેમાં કેટલાંક શબ્દોની વ્યાખ્યા અહીં નોંધેલ છે –
સ્વ ઉત્કર્ષ તે માન, બીજાને છેતરવા તે માયા, અત્યંગ રાગથી જે અભિનંગ - આસક્તિ, તે મૂછ, સંશય કરવો તે શંકા, બીજા-મ્બીજાના દર્શન ગ્રહણની ઈચ્છા તે કાંક્ષા, ભૂખ-તરસથી જન્મેલ કટ વિશેષ છે, પ્રસ્થાન - શુભમનથી ગમત અથવા મહાનું પંથનું ધ્યાન. સ્વગદિની પ્રાર્થના તે નિયાણું, સ્નેહ તે મોહોદય જન્ય, કામવિષયાભિલાષ, કલહ-રાડો પાડવી, યુદ્ધ - પરસ્પર પ્રાણ લેવાના અધ્યવસાય, નિયુધ - અધમ યુદ્ધ છોડવું અને દૃષ્ટિ આદિ યુદ્ધ કરવું છે. તાજેલાનો જે ફરી સંયોગ છે. સંગ ક્રયવિક્રય • લાભને માટે અનામૂલ્યથી બહુમૂલ્ય વસ્તુનું ગ્રહણ.
અનર્થદંડ-નિપ્રયોજન પ્રાણીઘાત, ભોગ- જ્ઞાનોપયોગ સહ, અનાભોગ - અત્યંત વિસ્મૃતિ, અણ-sણ, હિંસા-મહિષ આદિ જીવને મારવા, હાસ્ય - બીજાની મજાક, પ્રહાસ - ઉપહાસ, પ્રદ્વેષ - પ્રકુષ્ટ દ્વેષ. ફરુસ-નિષ્ફર, ભય-મોહાંતર્ગતુ કમ 2િ8/6]
આતુપ્રત્યાખાન કીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પ્રકૃતિ, પરગહ-બીજાના દોષોનું ઉદ્ઘાટન, પરિગ્રહ - બાહ્ય અત્યંતર બે ભેદે છે તે. બીજા વિશે વિકથન તે પરસ્પરિવાદ. બીજાએ ન કર્યા છતાં પોતાના દોષનું તેનામાં સ્થાપન તે પરદુષણ. સંરભ - વિષયાદિમાં તીવ્ર અભિલાષ અધિકરણ - આત્માને ગતિમાં નાંખે છે, કમોંપાદાન હતુ. ઋદ્ધિ-રાજ્ય ઐશ્વર્યાદિની પ્રાપ્તિ. * * * * *
કઈ અવસ્થામાં ઉક્ત અતિચારાદિ થયા? સુતા કે જાગતાં, કઈ રીતે ? બહુ કે અલા, દૈવસિક કે સત્રિક. તે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાયાનું મિચ્છામિદુક્કડમ્.
• સૂp-૧૨,૧૩ :
[૧] જિનવરવૃષભ વર્તમાન સ્વામીને તથા ગણદર સહિત બાકીના બધાં તીર્થકરોને હું નમસ્કાર કરું છું.
[૧૩] સર્વ પ્રાણારંભ, અસત્ય વચન, સર્વ અદત્તાદાન, મથુન અને પરિગ્રહના હવે પચ્ચખાણ કરું છું.
• વિવેચન-૧૨,૧૩ :
હવે હું સર્વ સંઘને પ્રત્યક્ષ કરીને, સામાન્ય કેવલીઓમાં શ્રેષ્ઠ એવા વર્ધમાના નામક, તથા બીજા પણ ઋષભાદિ જિનો, ગણધરો, નિજ-નિજ સંઘ સમેત એવા તેમને નમસ્કાર કરું છું.
• સૂઝ-૧૪ થી ૧૮ :
(૧૪] મારે બધાં પ્રાણીઓ સમાન છે. મારે કોઈ સાથે વૈર નથી, વાંછાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું.
[૧૫] બધાં પ્રકારની આહાર વિધિનો, સંજ્ઞા-ગારવ અને કષાયોનો અને સર્વે મમતાનો ત્યાગ કરું છું. બધાંને ખમાવું છું.
[૧] જે મારા જીવિતનો ઉપક્રમ આ અવસરમાં હોય તો આ પચ્ચક્ખાણ અને વિસ્તારવાળી આરાધના અને થાઓ.
| [૧] સર્વ દુઃખ ક્ષય થયાં છે, જેમનાં એવો સિદ્ધો, અરહંતોને નમસ્કાર થાઓ. જિનેરોએ કહેલ તત્વ સંધહું છું, પાપોને પરચખું છું.
[૧૮] જેમના પાપો ક્ષય થયા છે, એવા સિદ્ધો અને મહર્ષિને નમસ્કાર થાઓ. જે રીતે કેવળીએ બતાવ્યો, તે રીતે સંથારો સ્વીકારીશ.
• વિવેચન-૧૪ થી ૧૮ :
[૧૪] સમનો ભાવ તે સામ્ય-સમતા મને બઘાં જીવો પ્રતિ છે, વૈર વિરોધ કોઈ સાથે નથી. સમાધિ-મન સ્વાથ્ય.
| [૧૫] ચતુવિધ આહાર વિધિ હું ત્યજુ છું. ચાર સંજ્ઞા અથવા દશવિધ સંડા, ત્રણ પ્રકારે ગૌરવ, ૧૬-કષાય, મૂછને તાજું ચું.
[૧૬] જો મારું જીવન ટુટે તો, મને પ્રત્યાખ્યાનાદિનો હેતુ થાઓ.
[૧] અહીં સાકાર પ્રત્યાખ્યાન કહેલ છે. હવે પંડિત ક્ષપક જે ભક્ત પ્રત્યાખ્યાન કરે છે, તે કહે છે –
Page #18
--------------------------------------------------------------------------
________________
ગાથા-૧૪ થી ૧૮
૮૪
આતુરપ્રત્યાખાનપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
[૧૮] જેમના પાપ - આઠ પ્રકારના કર્મ ગયેલા છે, તેને નમસ્કાર. તે સિદ્ધ, તીર્થકર, ગણધર, મહર્ષિને નમસ્કાર. સંસ્તાક વિધિથી કરાતું અનશન જે રીતે કેવલીએ કહ્યું, તેમ હું સ્વીકારું છું.
• સૂત્ર-૧૯ થી ૨૪ :
[૧૯] જે કંઈપણ ખોટું આચરેલ હોય, તે બધું હું ગિવિધ વોસિરાવું છું. સર્વ આગાર રહિત હું ત્રણ ભેદે સામાયિક કરું છું.
[૨] બાહ્ય-અત્યંતર ઉપધિ, ભોજન સહિત શરીરાદિ, એ સર્વને ભાવથી, મન-વચન-કાયાથી વોસિરાવું છું.
[૧] સર્વ પાણારંભને, અસત્ય વચનને, સર્વ અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહને હું પચ્ચખું છું.
]િ માટે સર્વ પાણી સાથે મૈત્રી છે. આદિ ગાથા-૧૪વતું.
[] રાગ, બંધ, પહેલ, હર્ષ, દીનભાવ, ઉત્સુકતા, ભય, શોક, રતિ અને અરતિને હું વોસિરાવું છું.
(ર૪) નિમમત્વમાં ઉપસ્થિત એતો હું મમત્વનો ત્યાગ કરું છું, મારે આત્મા આલંબન છે, બાકી બધું હું વોસિરાવું છું.
• વિવેચન-૧૯ થી ૨૪ :
તે સાઘક સંથારો સ્વીકારીને શું કરે ? જે કંઈ અકૃત્ય - સાધુએ ન સેવવા યોગ્ય હોય, તેનો ત્યાગ કરું છું. સમ - જ્ઞાનાદિ, તેનો આગ • લાભ તે સમાય. તે જ્ઞાન, શ્રદ્ધા, ક્રિયારૂપ ત્રણ ભેદે છે.
બાહ્ય ઉપધિ - પત્રાદિ, અત્યંતર - કષાયાદિ લક્ષણ બંધ. પ્રહેણ-માર, • x - મારો આત્મા જ આરાધનાનો હેતુ છે. બાકી બધું શરીર અને પથ્યાદિનો ત્યાગ કરું છું.
• સુગ-૫ થી ૨૯ :
રિ૫] મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, પચ્ચક્ખાણમાં આત્મા, સંયમ-મ્યોગમાં પણ આત્મા થાઓ.
રિ૬] જીવ એકલો જાય છે, એકલો જ ઉપજે છે, એકલાને જ મરણ થાય છે અને કર્મ રહિત એકલો જ સિદ્ધ થાય છે.
]િ જ્ઞાન-દર્શન સહિત મારો આત્મા જ શાશ્વત છે, બાકીના બધાં બાહ્ય ભાવો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે.
[૨૮] જેનું મૂળ સંયોગ • સંબંધ છે એવી દુઃખની પરંપરા આ જીવે પ્રાપ્ત કરી છે, તે સર્વે સંયોગ સંબંધને સર્વ ભાવથી - મન વચન કાયાથી હું વોસિરાવું છું.
[૨] પ્રમાદ વડે જે મૂળગુણ અને ઉત્તરગુણ મેં આરાધ્યા નહીં, તે સર્વેને હું નિંદુ છું ભાવિ વિરાધનાને પ્રતિકમુ છું
- વિવેચન-૨૫ થી ૨૯ :મારા જ્ઞાન વિષયમાં આત્મા સ્પષ આલંબન થાઓ. તે રીતે દર્શનાદિમાં પણ
થાઓ. સર્વવિરતિરૂપ સંયમ અને પ્રશસ્ત ત્રણ યોગમાં મારે આત્મા જ આલંબન છે.
મૂલગુણ • પ્રાણાતિપાતાદિ, ઉત્તરગુણ - પિંડ વિશુદ્ધયાદિ, જે મેં આરાઘેલા નથી, પ્રમાદથી સમ્યક્ પરિપાલના કરી નથી, તે બધાંની હું સર્વથા નિંદા કરું છું. આગામી વિરાધનાને પચ્ચકખું છું.
• સૂp-૩૦ થી ૩૫ -
[30] સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેનીશ આશાતના, રાગ-દ્વેષની નહીં કરું છું.
[૩૧] અસંયમ, અજ્ઞાન, મિશ્રાવ તથા જીવ અને અજીવમાં સર્વ મમત્વને હું નિંદુ છું - ગઈ કરું છું.
[3] નિંદવા યોગ્યને હું વિંદુ છું અને મને જે ગવા યોગ્ય છે, તેની ગઈ છું છું. સર્વ બાહ્ય-અત્યંતર ઉપધિ આલોચું છું.
[] જેમ બોલતો એવો બાળક કાર્ય-અકાયને સરળપણે ભણે છે, તેમ તે માયામૃષાવાદને મૂકીને પાપને આલોવે.
[3] જ્ઞાન, દર્શન, તપ અને સાત્રિ એ ચારેમાં અકંપ, ધીર, આગમ કુશલ, રહસ્યો ન કહેનાર ગિર પાસે આલોચના કરવી.]
[૩૫] રાગ કે દ્વેષથી, કૃતજ્ઞતા કે પ્રમાદથી, હે પૂજ્યા મેં જે કંઈ પણ અયુક્ત કહ્યું હોય, તેને હું ગિવિધે ખમાવું છું.
• વિવેચન-૩૦ થી ૩૫ -
૦ આઠ મદ-જાત્યાદિ, આહારાદિ ચાર સંજ્ઞા, ગાસ્વ-દ્ધયાદિ ત્રણ... o અસંયમ વિરાધના એક ભેદે છે, અજ્ઞાન અને મૂઢતાથી એક ભેદ જ થાય. વિપર્યયપણું તે મિથ્યાત્વ, તે પણ એક ભેદે... • અસંયમકરણાદિની નિંદા, પિંડગ્રહણાદિની ગઈ, આલોચવું - ગુરુ પાસે નિવેદન કરૂં, માયાદિ અત્યંતર ઉપધિ છે. પ્રાણાતિપાત વિષયક તે બાહ્ય ઉપધિ છે... o આલોચના કઈ રીતે કરવી ?
જેમ બાળક કાર્ય-અનાર્યનો વિચાર કર્યા વિના બોલે છે કે નથી બોલતો, તે પોતાની માતાને સરળતાથી કહે છે, ત્યારે આ લજ્જા વાળું છે તેમ વિચારતો નથી, તેવી રીતે ગુરુ પાસે આલોચના કરવી. પણ માયા, પ્રચ્છાદનરૂપ મૃષા કે અન્યથા કથનનો ત્યાગ કરે.
o જ્ઞાન પાંચ પ્રકારે, દર્શન - ક્ષાયોપથમિક, તપ-બાર ભેદે, ચાઅિ-સામાયિકાદિ, વૈર્ય રાખે તે ધીર, રહસ્ય ગોપવે તેવા આલોચક પાસે આલોચવું... o રાગ - અતિ પ્રેમવશ, પ્રમાદ - ખલના આદિ, કંઈપણ રૂપે મેં અસત્ય કહ્યું, તેની ગિવિધે ક્ષમા ચારું છું.
• સૂઝ-૩૬ થી ૮ :
[૩૬] મરણ ત્રણ પ્રકારે કહેલ છે - બાળમરણ, બાલ-પંડિત મરણ, પંડિત મરણ કે જે મરણે કેવી મરે છે.
[39] વળી જે આઠ મદવાળા, વિનોટ બુદ્ધિવાળા અને વકભાવવાળા
Page #19
--------------------------------------------------------------------------
________________
ગાથા-૩૬ થી ૩૮
અસમાધિએ મરે છે, તેઓ નિન્ને આરાધક નથી.
[૩૮] મરણ વિરાધતા દેવમાં દુર્ગતિ થાય, સમ્યકત્વ પામવું દુલભ થાય અને આગામી કાળે અનંતો સંસાર થાય.
• વિવેચન-૩૬ થી ૩૮ :
0 બાળ ત્રણ પ્રકારે - જ્ઞાન, અવિવેક, વિકલવ. તે અસંયત અવિરત સમ્યષ્ટિ પયિ હોય, દેશ વિરતિથી બાલ પંડિત, વિજ્ઞાન યુક્તત્વથી પંડિત હોય. તેઓ પાદપોપગમન કરે છે... તુ જો સમાધિ મરણે ન મરે, તો અસમાધિમરણમાં દોષો દર્શાવતા કહે છે - જેઓ આઠ મદવાળા છે, વિષયકપાયાદિથી ચલિત છે, સન્માર્ગથી ભ્રષ્ટ બદ્ધિવાળા છે, વક છે, તે અસમાધિથી અયિત અસ્વાધ્યરૂપે મરે છે... • મરણ વિરાધતા નિદાનાદિથી દુર્ગતિ થાય. તેમને બોધ દુર્લભ કે દુપ્રાપ્ય થાય. અનંત પુદ્ગલ પરાવર્ત પરિભ્રમણરૂપ સંસાર થાય છે.
• સૂત્ર-૩૯ થી ૪૬ :
[36] દેવની દુર્ગતિ કઈ ? અબોધિ શું? શા હેતુથી મરણ થાય ? કયા કારણે જીવો અનંત-અપાર સંસાર ભમે ?
[૪] મરણ વિરાધતા કંદ-કિબિષિક-આભિયોગિક-આસુરી અને સંમોહ દેવ થાય. તે દેવગતિ થાય... [૪૧] અહીં મિયાદશનિ-રત, નિયાણાપૂર્વક, કૃષ્ણલયાવાળા જે જીવો મરણ પામે, તેઓને બોધિ કુલભ થાય... [૪] સમ્યગ્દર્શનારત, નિયાણારહિત, શુક્લ વેશ્યાવાળા જીવો જે અહીં મરે, તેમને બોધિ સુલભ થાય.
[૪૩] વળી જે ગુરુપત્યનિક, બહુ મોહવાળા, શબલ દોષયુકત, કુશીલ, અસમાધિથી મરે તેઓ અનંત સંસારી થાય... [૪૪] જિનવચને અનુરકd, ભાવથી ગુરુનું વચન આદરે શબલ દોષરહિત, અસંકિલષ્ટ હોય, તે પરિત્ત સંસારી થાય... [૪૫] જેઓ જિનવચનને જાણતા નથી, તે બિચારા બાળમરણે અને ઘણીવર ઈચ્છારહિતપણે મરશે... [૪૬] શસ્ત્રગ્રહણ, વિષભક્ષણ, બળી મરવું, ડૂબી મરવું, અનાચાર અને અધિક ભાંડ સેવીઓ જન્મમરણની પરંપરા gધારે છે.
• વિવેચન-૩૯ થી ૪૬ :
[૩૯] અહીં શિષ્યના પ્રશ્નો મૂકેલ છે, હવે તેનો ઉત્તર કહે છે – [૪૦] કંદર્પ યુક્ત હાસ્ય તે કંદર્પકરણ, તે દેવો - કંદર્પ દેવો. કિબિષ-જ્ઞાનાજિ આષાયનાતાકી ચેના ઓછી જેવો રણ કિબિષિક દેવો છે. અભિયોગરૂપ દુર્ગતિવાળા તે આભિયોગિક દેવો. ચંડ-કોપથી વિચરે તે અસુર દેવો, ઉન્માર્ગ દર્શનાદિથી મોહિત, તે સંમોહા, આવી દુર્ગતિ.
[૪૧] હવે અબોધિ શું? તેનો ઉત્તર - વિપરીત દર્શન તે મિથ્યાત્વ, તેમાં રક્ત. દેવવની પ્રાર્થનાદિપ તે નિદાન. લેગ્યા-જીવ પરિણામ. [૪૨] અહીં સુલભબોધિત્વ કહે છે - તે સમ્યક દર્શન wતા. [૪૩] હવે અનંત-અપાર સંસારનું કારણ પૂછે
આતુપ્રત્યાખાનપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ છે ? ગુરુ આશાતના, ૩૦ મોહનીય સ્થાનવર્તી બહુમોહવાળા, રસ-શબલ દોષયુક્ત તે કુશીલ.
| [૪૪] જિન વચન વાસિત મનવાળા, ગુરુ વચન-ધર્માચાર્યનો ઉપદેશ, [૪૫] જે બિયાસ જિનવચન જાણતા નથી, તે બાળ મરણે અને શસ્ત્રગ્રહણાદિથી વારંવાર મરે છે. ઈત્યાદિ સૂત્રાર્થવતું. [૪૬] મસ્તકે પત્થર બાંધી પડવું, તાલપુટાદિ વિષ ખાવું, પંચાગ્નિ તપ, પાણીમાં નિમજ્જન, અન્ય પણ બંધનાદિથી મરવું તે બાળમરણ.
• સૂત્ર-૪૩ થી ૫ર :
[૪] ઉદd, અધો, તીછલિોકમાં જીવે બાળમરણો કર્યા. હવે દર્શન, જ્ઞાને સહિત એવો હું પાંડિત મરણે મરીશ.
| [૪૮] ઉદ્વેગ કરનારા જન્મ, મરણ, નરકની વેદનાઓને સંભારો હમણાં પંડિત મરણે મર.
[૯] જે દુઃખ ઉત્પન્ન થાય તો સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જેવી, સંસારમાં ભમતાં હું શું શું દુ:ખ પામ્યો નથી ?
[૫] મેં સંસાર ચક્રમાં બધાં પણ યુગલો ઘણી વખત ખાધા અને પરિણમાવ્યા, તો પણ હું તૃપ્તિ પામ્યો નહીં.
[૫૧] તરણાં અને લાકડાથી જેમ અગ્નિ, હજારો નદીની જેમ લવણ સમુદ્ર તૃપ્તિ ન પામે, તેમ કામભોગોથી આ જીવ તૃપ્તિ ન પામે.
[પર આહારના કારણે મત્સ્યો સાતમી નરકભૂમિમાં જાય છે, માટે સચિત્ત આહાર મનથી પણ પાર્થવા યોગ્ય નથી.
• વિવેચન-૪૦ થી :
[૪] ઉdલોક, અધોગ્રામાદિ અધોલોક, તીછલોકમાં ૧૮૦૦ યોજનામાં મર્યો. • x • [૪૮] ભયાનક ઉદ્વેગકારી જન્મ-મરણ-સંસારમાં ભમતાં • x • [૪૯] જ્યારે દુ:ખ કે કષ્ટ ઉત્પન્ન થાય • X • ત્યારે આત્મા જ તેનો હેતુ છે, તેમ વિચાર. અથવા આ દુ:ખ કેટલું માત્ર છે? પૂર્વે પણ મેં દુ:ખ પરંપરા ભોગવી છે. • x • પણ તે અકામનિર્જરાથી સહન કર્યું, તેથી અા ફળ પામે છે. અર્થાત્ અનંતગુણ નિર્જરા લાભના હેતુપણાથી તે દુ:ખ સમ્યક્ સહન કરવું જોઈએ. - ૪ -
[૫] ભવચક્રમાં ભમતા મેં બધાં પણ પુદ્ગલો, સમગ્ર પૃષ્ણલાસ્તિકાય અનેકવાર આહારાર્થે ગ્રહણ કર્યા - પરિણમાવ્યા, પણ મને સંતોષ ન થયો. [૫૧] કયા દેહાંતથી ? તૃણાદિ • x - કામ-શબ્દ, રૂપ, ગંધ અને ભોગ - રસ, સ્પર્શ. [૫૨] તેમાં ગૃદ્ધ થયેલના દોષોને કહે છે - આહારના હેતુથી મત્સ્ય સાતમી નક્કે જાય છે. • x -
• સૂત્ર-પ૩ થી ૫૮ -
[૫૩] પૂર્વે અભ્યાસ કરેલ અને નિયાણારહિત એવો હું મતિ-બુદ્ધિથી વિચારીને, પછી કષાય રોકનારો જદી મરણ પામીશ.
[૫] સિસ્કાળના અભ્યાસ વિના, અકાળે અનશન કરનારા તે પુરુષો મરણકાળે પૂર્વકૃત્ કર્મના યોગે પાછા પડે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
ગાથા-પ૩ થી ૨૮
૮૮
[૫૫] તેથી ચંદ્રકવેણ પુરુષવત્ હેતુપૂર્વક ઉધમવાળા પુરુષોએ મોક્ષમાર્ગ સાધવા પોતાનો આત્મા ગુણયુકd કરવો.
[૫૬] તે અવસરે બાહ્ય વ્યાપારરહિત અભ્યતર ધ્યાનમાં લીન, સાવધાન મનવાળે દેહનો ત્યાગ કરે
[૫૭] રાગદ્વેષને હણીને, આઠ કર્મનો સંઘાત છેદીને, જન્મ અને મરણરૂપ અરહને ભેદીને તું સંસારથી મુકાઈશ.
[૫] એ પ્રમાણે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મોક્ષ માગનો પાર પમાડનાર, જિનોપદિષ્ટ સર્વોપદેશ ત્રિવિધે સદહું છું.
• વિવેચન-૫૩ થી ૫૮ :
[૫૩] વિષયના વિપાકને જાણીને અને ગરપદેશથી ભાવિત જ્ઞાપક-શિષ્ય જે કહે છે તે કૃત પરિકમાં એટલે ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય અર્થાતુ ૧૨-વર્ષ, ૧૨-માસ, ૧ર-પક્ષ સંલેખના કરીને, નિયાણા રહિત, ઈહાપોહથી વિચારીને તત્કાલોત્પન્ન બુદ્ધિથી - ૪ -
[૫૪] હવે જે પ્રશસ્ત પરિકર્મવાન્ થઈ સ્વીકારે, તેમનો અપાય કહે છે - ઉમર - અપશસ્ત, લાંબાકાળથી ભાવિત - x • પરિકમિત આત્મા પતન પામે છે, નિદાન કરે છે, દુર્ગતિ પામે છે.
[૫૫] જો પ્રસ્તાવકારી અને અભ્યાસ કરેલને દોષ થાય તો શું કરવું, તેનો ગુર ઉપદેશ કહે છે - ચંદ્રવેણકવત્ - ડાબે જમણે આવર્તમાં ભમતાં આઠ ચકોની મધ્યે નીકળેલ ઉર્ધ્વમુખ બાણ પ્રયોગથી જમીન ઉપર કંડિકામાં તૈલમાં પ્રતિબિંબ પડતું હોય તે અધોમુખશખી જોઈને ઉપરની પુત્તલિકાનું ડાબું નેત્ર વિંધવું તે રાધાવેધ. પુરુષે ઉધમપૂર્વક સાઘવું. તેમ તું ચંદ્રવેધ્યક અનશનની સાધના કર, કઈ રીતે ? જ્ઞાન, દર્શન, ચારિત્રગુણને ન છોડીને
[૫૬] મોક્ષમાર્ગમાં જીવે શું કરવું જોઈએ, તે કહે છે :- બાહ્ય સંબંધ - ગચ્છ ઉપકરણાદિથી રહિત, અત્યંતર ધ્યાન યોગ - જિન સાધુ ગુણ કિતન રૂ૫. તેમાં સાવધાન થઈ શરીરનો ત્યાગ કરે.
[૫] એવા દેહત્યાગીને શું થાય ? આઠ કર્મોની સાંકળ ભેદીને, જન્મમરણની રેંટમાં રહેલાં જીવો કર્મરાશિથી બંધાઈને બળદની જેમ સતત ભ્રમણ કરે છે. તેમાં જે પ્રમાદી થઈ ભમે છે તે ઘણાં દુ:ખોને સહન કરે છે. જે અપમત રહે છે, તે ચાવત્ મોક્ષકર સુગતિ પામે.
[૫૮] એ પ્રમાણે ગુરો ઉપકાર કરેલ શિષ્ય કહે છે – આ સર્વ ઉપદેશ જિનોક્ત છે, તેવી શ્રદ્ધા કરું છું. ત્રિવિધ - મન, વચન, કાયાથી
• સૂત્ર-૫૯ થી ૬ર :
[૫૯] તે મરણ અવસરે અતિ સમર્થ ચિત્તવાળા પણ ભાર ગરૂપ શ્રુતસ્કંધનું ચિંતવન કરવાનું શક્ય નથી.
[૬] વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારંવાર વૈરાગ્ય
આતુપ્રત્યાખાન કીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પામે છે, તે પદચિંતવનથી તારે મરવું જોઈએ.
[૬૧] તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો જે પુરુષ એક પણ શ્લોક ચિંતવતો રહે તે અરાધક થાય છે.
૬િર આરાધનાના ઉપયોગવાળો, સુવિહિત આત્મા સારી રીતે મૃત્યુ પામી ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે છે.
વિવેચન-પ૯ થી ૬૨ -
[૫૯] અવિરહિતગુણ શ્રુતના ચિંતનથી થાય છે, તે કહે છે - મરણના દેશકાળ પર્યન્ત સમયમાં શિથિલ થવાથી, જિલ્લા બળ ખલના પામે છે, શ્રુતશક્તિ ઘટે છે, બાર અંગ શ્રુત ચિંતવી ન શકે.
૬િ૦] એક જ પદ સ્થાનમાં એક ગાથા-ચોક પદરૂપે ભણતાં વીતરાગના માર્ગમાં મોક્ષાભિલાષ પ્રાપ્ત થાય છે, તે પદથી મરવું.
[૬૧] તેથી એક જ શ્લોક પરમેષ્ઠિ નમસ્કાર સ્મરણરૂપને જે પુરુષ મરણકાળે આરાધના ઉપયુક્ત થઈ ચિંતવે તો આરાધક થાય.
[૬૨] આરાધકનું ફળ - સુવિહિત સુસાધુ ઉત્કૃષ્ટ અતિશયી સમ્યક્ આરાધના કરીને ત્રણ ભવમાં નિવણ સુખ પામે.
• સૂત્ર-૬૩ :
પહેલાં તો હું સાધુ શું બીજું સર્વ પદાર્થોમાં સંયમવાળો છું, તેથી બધું નોસિરાવું છુંઆટલું સંક્ષેપથી કહ્યું છે.
• વિવેચન-૬૩ -
એમ આરાધનાના ફળને જાણીને બધું વોસિરાવે, તે કહે છે – પહેલાં હું શ્રમણ છું - મહાવ્રત અંગીકાર કરેલ છે. સર્વત્ર સમિત અને ગુપ્તિથી સંયત છું. તો આહારના અભિલાષથી પ્રતિબંધ શું? તેથી હું બધું જ વોસિરાવું છું, તેમ સંક્ષેપથી કહ્યું.
• સુણ-૬૪ થી ૬૬ -
[૬૪] જિનવચન સુભાષિત અમૃતરૂપ અને પૂર્વે નહીં પામેલ એવું આત્મતત્વ પામીને સુગતિમાર્ગ રહ્યો છે, હું મરણથી બીતો નથી.
[૬૫] વીરપરણે પણ મરવું પડે છે, કાયરપુરણ પણ કરવું પડે છે. બંનેએ નિશ્ચયે મરવાનું છે, તો ધીરપણે મરવું સુંદર છે.
[૬૬] શીલવાળાએ પણ મરવું પડે, શીલ વગરનાએ પણ મરવું પડે, બંનેએ નિશે મરવાનું છે, તો શીલપણે મરવું સુંદર છે.
• વિવેચન-૬૪ થી ૬૬ -
[૬૪] સાધુ ભાવના ભાવતો આમ કહે છે - પૂર્વ ભવમાં ભ્રમણ કરતાં ન પામેલ આરાધના વસ્તુ અનુભવી છે, અમતૃરૂપ - દેવના ભોજન તુલ્ય જિનવચન પામ્યો. સુગતિ માર્ગ ગ્રહણ કર્યો, પછી ભય શાનો ?
[૬૫] થર -સુભટ, પણ મરે, કાયર પણ મરે. બંને પ્રકારે મરવું પડે છે, તેથી
Page #21
--------------------------------------------------------------------------
________________
ગાથા-૬૪ થી ૬૬
નિશ્ચયે ધીરપણે મરવું યુક્ત છે.
[૬૬] શીત - સામાચારી લોપ્યા વિના મારી પ્રતિજ્ઞા પાળી છે. નિ:શીન - ભ્રષ્ટ પ્રતિજ્ઞા. શેષ સૂત્રાર્થ મુજબ
• સૂત્ર-૬૭,૬૮ :
[૬૭] જે કોઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં, દર્શનમાં અને સમ્યક્ત્વમાં સાવધાનપણું કરશે, તે વિશેષે સંસાર થકી મૂકાશે.
[૬૮] ઘણાં કાળ સુધી બ્રહ્મચર્ય સેવનાર બાકીના કર્મનો નાશ કરીને, સર્વ કલેશનો નાશ કરીને અનુક્રમે શુદ્ધ થયેલો સિદ્ધિમાં જાય છે. • વિવેચન-૬૭,૬૮ -
-
[૬૭] સ્થિર થયેલ ક્ષપકને ગુરુ સામાન્યોપદેશફલ સ્વરૂપ આ ગાથા કહે છે
:– જ્ઞાન - વિશેષોપયોગ, વર્શન - સામાન્યોપયોગ, સમ્યક્ નિઃશંકિતાદિ અષ્ટ પ્રકાર,
=
ચારિત્ર - સમિતિ, ગુપ્તિથી આઠ ભેદે.
[૬૮] ર્મ - જ્ઞાનાવરણાદિ, વિશુદ્ધ - કર્મમળને ધોવાથી.
૮૯
• સૂત્ર-૬૯,૭૦ :
[૬૯] કષાયરહિત, દાંત, શૂર, ઉધમવંત તથા સંસારથી ભયભ્રાંત થયેલા આત્માનું પચ્ચક્ખાણ શુભ થાય છે.
[9] આ પચ્ચકખાણ જે મરણના અવસરે કરશે, તે ધીર અને અમૂઢ સંજ્ઞ, શાશ્વત સ્થાને જશે.
• વિવેચન-૬૯,૭૦ :
[૬૯] વાંત - ઈન્દ્રિયદમવાથી, સૂર - મોહમલ્લના જયમાં, વ્યવસાયિત - આરાધના પતાકાના લાભ માટે પ્રવૃત્ત. સુખે અનશન સ્વીકારે.
[0] આ અનશન સ્વીકારરૂપ પચ્ચક્ખાણ, બીજો કોઈ પણ મરણ કાળે કરશે તે સંપૂર્ણ જ્ઞાની ઉત્તમ સ્થાન - મોક્ષે જશે.
• સૂત્ર-૭૧ ઃ
ધીર, જરા-મરણને જાણનાર, વીર, જ્ઞાન-દર્શન સહિત, લોકમાં ઉધોતકર, સર્વ દુઃખોનો ક્ષય બતાવનારા થાઓ.
૭ વિવેચન-૭૧ :
બુદ્ધિ વડે તે શોભે તે ધીર-તીર્થંકર. જરા-મરણ એટલે વૃદ્ધત્વ અને નિધનમાં જ્ઞાના. વિશિષ્ટ જ્ઞાન-કેવળજ્ઞાન. ચૌદ રાજરૂપ લોકમાં ઉધોત્ કરવાવાળા. સર્વે દુરિતપાપ-કર્મોનો ક્ષય કરનાર.
આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક સૂત્ર-૨, આગમ-૨૫નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Page #22
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.