Book Title: Agam 23 Upang 12 Vrashnidasha Sutra Shwetambar
Author(s): Purnachandrasagar
Publisher: Jainanand Pustakalay
Catalog link: https://jainqq.org/explore/021025/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ॥ अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।। ॥ योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ॥ ॥ कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ॥ आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर Websiet : www.kobatirth.org Email: Kendra@kobatirth.org www.kobatirth.org पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा. श्री जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प ग्रंथांक : १ महावीर श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर - श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स: 23276249 जैन ।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।। ॥ चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।। अमृतं आराधना तु केन्द्र कोबा विद्या Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 卐 शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079) 26582355 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir P14022 DHA022 ॥ श्री बहिदासा सूत्रम् ॥ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Acherva Shri K asugarsuri Gvanmandir www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra સંશોધન કરી, . એકંગ કયા તારો ૪૫ આગમન. જૈર એકલા ક એવાં ગમો ઓ કારક પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસુરીશ્વરજી મ.સા.ના ચરણે શત્ શત્ વંદન, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir देवसूर तपागच्छ समाचारी संरक्षक-सुविहित सिध्धांत पालक बहुश्रुतोपासक-गीतार्थवर्य-चारित्र चूडामणि-आगमोध्यारक पूज्यपाद आचार्यदेवेश श्री आनंदसागर सूरीश्वरजी महाराजा संशोधित-संपादित ४५ आगमेषु ॥श्रीवहिदसाणं सूत्र॥ * आलेखन कार्य-प्रेरक-वाहक . प्रवचन प्रभावक पू. आ.श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. शिष्यरत्न पू. गणिवर्यश्री पूर्णचन्द्रसागरजी म.सा. * आलेखन कार्यवाहक संस्था : पूज्यपाद सागरजी महाराजा संस्थापित जैनानंद पुस्तकालय-सुरत For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आलेखन कार्ये किंचित् संस्मरणाणि * आलेखन कार्ये आशीवृष्टिकारका : पू. गच्छा. आ. श्री सूर्योदयसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री. नरेन्द्रसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. पू. आ. श्री जिनचन्द्रसागर सूरिजी म.सा. पू. आ. श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. | * आलेखन कार्ये ले चित् मार्गदर्शक : पू. आ. श्री दोलतसागर सूरिजी म.सा. पू. पं. श्री हर्षसागरजी म.सा. पू. गणीश्री सागरचन्द्रसागरजी म.सा. पू. गणी श्री नयचन्द्रसागरजी म.सा. पू. गणी श्री अक्षयचन्द्रसागरजी म.सा. पू. मुनि श्री लब्धिचन्द्रसागरजी म.सा. माहिती दर्शक पत्र -आलेखन कार्ये सहयोग प्रदाता : मुनिश्री आगमचन्द्रसागरजी म.सा. श्राद्धगुण संपन्न श्री नरेन्द्रभाई मुक्तिलाल महेता (सूईगाभवाला)|| - प्रथम संस्करण - सं. २०६१, का. सु.५. - कृति - २५० -कोऽधिकारी...?- श्रूत भाण्डागारं श्रमण प्रधान चतुर्विध संघाश्च - संग्राहकालय - जैनानंद पुस्तकालय, गोपीपुरा, सुरता - व्यवस्थापका : श्री उपाकांतभाई झवेरी- श्री नरेशभाई मद्रासी-श्री श्रेयस के. मर्चन्ट - आवास : निशा-११ले माले ,गोपीपुरा, काजीनुं भेदान, तीनबत्ती, सुरत. दूरभाष - २५९८३२६(०२६१) - मुद्रण कार्यवाहक श्री सुरेश डी. शाह (हेष्मा)-सुरतो | संपादक श्री For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રા-હૃથનો |ો હલ્થ ચટ્ટારિસા પાણી સુષમ-તોષ ષિયા, રીં; મારો હં સૂક્તા...! ન સૂનો ન નિગમો દુખકાળે જિનાગમ-જિન પ્રતિમા ભવિયણ કું આધારા..!! ભવાટવીમાં ભ્રમિત પ્રાણીને ભીમ મહાટવીમાંથી બહાર લાવનાર મિથ્યાત્વરૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરાવનાર શ્રુતજ્ઞાનની મહત્તા અદ્વિતીય કક્ષાની છે. શ્રુતજ્ઞાનનો મહીમા પરમ મનનીય અને માનનીય હોવાના કારણે પ્રભુ શાસનમાં પરમ આધાર ભૂત કરણ તરીકે ગણના કરી છે..આગમએ વીર પ્રભુની વાણી સ્વરૂપ છે. આગમોની રચના કાળ:- પ્રભુ મહાવીર સ્વામીના શાસનની અપેક્ષાએ વીર નિર્વાણ સંવત પૂર્વે ૨૯, વિક્રમ સંવત પૂર્વે ૪૯૯ વર્ષે વૈશાખ સુદ એકાદશી દિને તારક તીર્થંકર પ્રભુ મહાવીર દેવની ત્રિપદીને પામી આદ્ય ગણધર અનંતલબ્ધિ નિધાન શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામીજી) આદિ એકાદશ ગણધરોએ આગમોની રચના કરી તેજ ક્ષણે પ્રભુએ તેની યથાર્થતા-ગણાનુજ્ઞા-શાસનાનુજ્ઞા આદિના વાસક્ષેપથી જાહેર કરી. ગણધર ભગવંતના શિષ્યો-મુનિઓએ યથાયોગ્યતાનુંસાર શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારને વિનયપૂર્વક શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિ-મર્યાદા પૂર્વક ગુરૂ પાસેથી મુખપાઠ રીતે દ્વાદશાંગીનો અભ્યાસ કરતા હતાં, લખીને કે લખેલ પુસ્તકો દ્વારા ભણવા અંગે તત્કાળે પરંપરા ન હતી. પ્રથમ વાચના - વીર પ્રભુના નિર્વાણબાદ તેમની પટ્ટ પરંપરામાં પાંચમા કેવલી તરીકે પ્રસિધ્ધ શ્રી ભદ્રબાહુ સ્વામીજીના સમયમાં વિષમકાલના બલના પ્રભાવે ભયંકર બાર વર્ષીય દુકાળ પડ્યો સાધુઓ અનુકૂળતા મુજબ વેર વિખેર થયાં, સાથો સાથ વીર નિ. સં. ૧૫૫ લગભગમાં નંદવંશના સામ્રાજ્યનો પલટો થયો, દેશમાં ભયંકર આંધી વ્યાપી, જૈન શ્રમણોના વિહારના કેન્દ્રરૂપ મગધ દેશની | Rપાથરો | संपादक श्री For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજધાની પટણા અને પંજાબ વચ્ચેના પ્રદેશો ભીષણ પરિસ્થિતિમાં મૂકાયા, શ્રમણ સમુદાયના વિખરાઈ જવાથી આગમોનું પઠન-પાઠન ખુબ જ અવ્યવસ્થિત થયું, જ્ઞાની પુરૂષોમાંથી કેટલાયે સ્વર્ગે પધાર્યા, મુખપાઠની પધ્ધતિ પર એક જબરદસ્ત ધક્કો લાગ્યો પરિસ્થિતિને સુધારવા વીર નિ.સં.-૧૬૦ લગભગમાં પાટલીપુત્ર નગરે (પટના-બિહાર) શ્રી સ્થૂલભદ્ર સ્વામીની અધ્યક્ષતામાં શ્રમણ સંઘ એકત્રિત થયો, ગીતાર્થોની સલાહ મુજબ દ્વાદશાંગીની સંકલના વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, પ્રાયઃ આ પ્રથમ આગમ વાચના થઈ તેનું નામ “શ્રી દ્વાદશાંગશ્રુતસંકલન' નામે પંકાયાનો ઇતિહાસ મળે છે. દ્વિતીય વાચના:- તેમના પછી જિનકલ્પીના અભ્યાસક આર્ય મહાગિરીજીના ગુરૂ ભ્રાતા પૂ. આ. શ્રી આર્ય સુહસ્તિ સૂરિ પ્રતિબોધિત પ્રભુ શાસનના ચરમ ભક્ત સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિ મ.ને વિનંતી કરી તેમના સાનિધ્યમાં વીર વિ. સં. ૨૪૫ થી ૨૮૧ના વર્ષોમાં જિનાગામની સાચવણી સુરક્ષિત રહે તેવા યથાર્થ પ્રયાસો કર્યા, પઠન-પાઠનની વ્યવસ્થામાં આવેલી ખામીને દૂર કરી જેથી આ બીજી વાચનાનું નામ “ આગમ સંરક્ષણ વાંચના” દૃષ્ટિ ગોચર થાય છે. તૃતીય વાચના:- મૌર્ય રાજવંશીઓનો સેનાપતિ પુષ્યમિત્રે રાજદ્રોહ કરી રાજા બન્યો ધમધ બનેલા સમ્રાટ સંપ્રતિની શાસન પ્રભાવનાને નામ શેષ કરવા તેણે જૈન શ્રમણો તથા બૌધ્ધ શ્રમણોના શિરચ્છેદ કરાવી કાળો કેર વર્તાવ્યો, સાધુઓ પ્રાણ રક્ષાર્થે કલિંગ દેશ તરફ ચાલ્યા ગયા, કલિંગાધિપતિ મહામેઘવાહન ખારવેલ મહારાજા પરમ જૈન હતાં. આ પ્રમાણે પ્રાણ બચાવવાની વ્યથામાં જિનાલયો તથા, આગમ પઠન-પાઠનની વ્યવસ્થાને જબરદસ્ત હાની થવા પામી, કલિંગ દેશના રાજા ભિખુરાય ખારવેલે તેનો પરાજય કરી ફરી જીવંત કરવા પ્રયાસ કર્યો વીરનિ.સં. ૩૦૦ થી ૩૩૦ સુધીના મધ્યાહ્ન કાલમાં મુનિ સમેલનમાં જિનકલ્પિની તુલના કરનાર પૂ.આ. મહાગિરીના શિષ્યોપ્રશિષ્યો આ. બલિસ્સહ સૂ.મ. આ. દેવાચાર્ય, આ. ધર્મસેન વિગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિત સૂરિ વગેરે સ્થવિર કલ્પિ ૩૦૦ શ્રમણો, આર્યા પોઈણી વિગેરે ૩૦૦ શ્રમણીઓ, સીવંદ, ચૂર્ણક, સેલગ વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણ મિત્રાહિ ૭૦૦ શ્રાવિકા દ્વારા ત્રીજી આગમાં [ tપ્રા-થરો | | संपादक श्री For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચનામાં અગિયાર અંગો અને દશ પૂર્વોના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા. ચતુર્થ વાચના :- કાલાધિન અંતિમ દશપૂર્વધર, બાલ વૈરાગી, અનુપમ સંવેગી શ્રી વજસ્વામીએ અંતિમ સમયે સ્વ પટ્ટધર શ્રીવજસેન સૂ.મ.ને ભયંકર દુકાલના ચરમ સમયની જાણમાં ‘લાખ સોનૈયા આપીને એક હાંડી ભાતની ચડશે તેના બીજા દિવસથી સુકાલ થશે' આ વાત જણાવી આવો ભયંકર દુકાલ વીર નિ. સં. ૫૮૦ થી ઉત્તર ભારતમાં વ્યાપ્ત થયો. જેમાં ગણો-કુલો-વાચકવંશો માત્ર નામશેષ થઈ ગયા. આગમ વારસો ટકાવનાર મુનિપુંગવોની સંખ્યા જૂજ થઈ ગઈ કાળ-બળ ક્ષયે ધારણા શક્તિની અનુકૂલતા પ્રમાણે પણ જો આગમનું સંકલન કરવામાં નહીં આવે તો રહ્યા સાધુઓ પણ રહેલા આગમના વારસાને સાચવવા સમર્થ ન નિવડી શકે માટે ભવિષ્યના અલ્પશક્તિવાળા પણ મેઘાવી સાધુઓને રાખવામાં વિષયાનુસંધાન દ્વારા સુગમતા સાંપડે તેથી સમકાલીન અન્ય પ્રભાવક આચાર્યોની સંમત્તિ લઈ શ્રી આર્યરક્ષિત સૂરિ મ. ચાર અનુયોગની વ્યવસ્થા કરી. આગમોને ચિરંજીવ બનાવ્યા વીર નિ. સં.૫૯૨ લગભગમાં દશપુર (મંદસૌર) (માલવા) નગરે ચોથી વાચના થઈ. પંચમ વાચનાઃ- વીર સં. ૮૩૦ થી ૮૪૦ લગભગમાં પૂ. આ. સ્કંદિલ સૂરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં તથા નાગેન્દ્રવંશીય પરમ પ્રભાવક શ્રી હિમવંત ક્ષમા શ્રમણના શિષ્ય આ. શ્રી નાગાર્જુન સૂરિએ દક્ષિણાપથના મુનિઓને વલભીમાં આગમોની સંકલના કરવા એકઠા થયા કીંતુ તે સમયની દેશગત અંધાધુંધીના કારણે એક જ સાથે ભિન્ન-ભિન્ન સ્થળે આગમવાચનાઓ કરી ભવિષ્યમાં માથુરી અને વલભીવાચનાઓના પાઠ ભેદોનું સમન્વય સહજ થઈ જશે આ હેતુંપૂર્વક પાંચમી વાચના કરી. ષષ્ઠી વાચના :- તેજ ભાવનાઓ અનુસાર માથુરી વાચનાના વારસદાર આ. શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે તથા વલભીવાચનાના વારસદાર આ. શ્રી કાલક સૂરિએ ભેગા મળી. શ્રમણ સંઘને એકત્રિત કરી, કાલક્રમે વિણસી જતા આગમના ખજાનાને સ્થાયી બનાવવાના શુભ આશયથી શ્રી શત્રુંજ્યાધિષ્ઠાયક શ્રી કપર્દીયક્ષ આદિ દૈવીક સહાયકથી ૫૦૦ આચાર્યાદિઓએ મળી વલભીપુર(વળા સૌરાષ્ટ્ર)માં ૫ા-થની 3 संपादक श्री For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકારૂઢ રૂ૫ આગમ વાચના કરી, આ વાચનામાં ચોરાશી આગમોનું વ્યવસ્થિત સંકલન તાડપત્રના પાના ઉપર લિપિબધ્ધ કરી આગમોને પુસ્તકારૂઢ કરવાનું કાર્ય સાધુ ભગવંતોએ કર્યું. તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનું પુસ્તકાલેખન કાર્ય થયેલ, ત્યારબાદ સાધુ સત્યમિત્ર સ્વર્ગે ગયા અને વીર નિ. સં. ૧000માં વર્ષો પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે. પ્રભુવીરના શાસનમાં ઉપરોક્ત “છ” વાચનાઓના માધ્યમે ૧૦૦૦ વર્ષના ગાળામાં થયેલ શ્રતોધ્ધારનો ઇતિહાસ મોજૂદ છે. ત્યાર પછી ૧૫૦૦ વર્ષ સુધી આગમ વાચનાનો કે શ્રતોદ્ધારનો કોઈ ઉલ્લેખ નથી મળતો. તેમજ વિષમકાળના પ્રભાવથી ૧૦મી સદીની સમાપ્તિ કાળથી શિથિલાચારની વૃધ્ધિ થવાથી આગમિક જ્ઞાનની પરંપરા સુવિહિત ગીતાર્થ, આચાર સંપન શ્રમણોના હાથમાં રહી નહીં પરિણામે હસ્તલિખિત પ્રતોમાં રહેલ આગમો અધિકારીને પણ મળવા દુર્લભ બન્યા. છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાળે સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર નિષ્ઠા, વિશિષ્ટ વૈરાગ્યની પ્રબલ ભૂમિકા આદિ સુદૃઢ હોવા છતાંય આ બધાને ટકાવવા માટેના જરૂરી સંજોગો ન મળતાં આગમિક જ્ઞાનની માત્રા પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી શકવાના કારણે ખુબ જ અલ્પ માત્રામાં રહેવા પામી આવા અવસરે શ્રમણસંઘની ૧૮ પ્રસિધ્ધ શાખાઓમાં વધુ પ્રભાવશાળી ‘સાગરશાખાના અદ્વિતીય પ્રતિભા સંપન્ન પ્રૌઢધીષણશાલી અનેકવાદો કરી તપાગચ્છની વિજય પતાકા ફેલાવનાર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ.ના. એક માત્ર શિષ્ય નવ માસના ટૂંકા ગાળાનો જ ગુરૂ સહવાસ છતાં પૂર્વજન્મની આરાધનાના બળે એકલે હાથે ન્યાય-વ્યાકરણ, આગમટીકા આદિ અનેક સાધના ગ્રંથોનું અગાધ વિદ્વત્તા પૂર્ણ જ્ઞાન મેળવી પૂ. ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ.ની આગમોની પારદેશ્વતાના વારસાને તે ગુરૂદેવશ્રીના અન્તિમ સમયના “ ગામો શા ગમ્યાન વોવર છરના” શબ્દ પાછળ રહેલ ઉંડા અંતરના આશિષના બળે આગમિક તલસ્પર્શી અગાધ માર્મિક જ્ઞાન આપ મેળે મેળવી વીર નિ. સં. ૨૪૪૦ વિ.સં. ૧૯૭૦માં કો'ક મંગલ ચોઘડીએ જિનશાસનના એક મહાન ધુરંધર સમર્થક પ્રભાવક શાસ્ત્રોના પારગામી, | પ્રાથનો | સંવારવા શ્રી || For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યભગવંતો વર્ષો જૂની શ્રમણસંઘની ફરજ અને જવાબદારી રૂપ આગમોના અણમોલ વારસાને સુરક્ષીત રાખવાના પ્રશ્ન ફરીથી ઉપસ્થિત કરી. રાજ્યદ્વારી ઉપદ્રવો, ધમધ ઝનૂન, બ્રિટીશ હકૂમત, જનતામાં ફેલાયેલ ક્રાન્તિકારી વિચારધારા, પશ્ચાત્ય કેળવણીના સંસ્કાર આદિ સંઘર્ષ કાળમાં પુસ્તકો પ્રતો મેળવવી અતિકઠીન હતી તે સમયે જુદા જુદા ખૂણે રહેલી હસ્તપ્રત-તાડપત્ર આદિ પરથી સંશોધન કરી જાતને મહેનતે પ્રેસકોપીથી માંડીને સુધારવા સુધીની સંપૂર્ણ દેખરેખ જવાબદારીથી આગમ ગ્રંથોની મર્યાદિત પ્રતિઓ છપાવી સામુદાયિક વાચનાઓ વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પાટણ-કપડવંજ-અમદાવાદ-સુરત આદિ ક્ષેત્રોમાં છ-છ મહીનાની વાચનાઓ ગોઠવી સેંકડો સાધુ સાધ્વીઓને આગમોને વાંચવાની પરિપાટી આદિનો સંપૂર્ણ ખ્યાલ કરાવ્યો સાત સામુહીક વાચનાઓમાં ૨૬ ગ્રંથો વાંચ્યા તેમાં લગભગ ૨,૩૩,૨૦૦ શ્લોકની વાચના આપી તથા આગમ દિવાકર પૂ. મુનિશ્રીપુણ્યવિજયજી મ. આદિને પણ આ ક્ષેત્રે આગળ વધવા અંગૂલ નિર્દેશ કરી આ મહાપુરુષે શ્રુત સરિતાને ધોધમાર વહેતી કરી છે. આ મહાપુરુષ તે પ્રાતઃ સ્મરણીય ગુજરાત-માલવા-રાજસ્થાન-બંગાલ- બિહાર આદિ અનેક ક્ષેત્ર સંઘો તથા સુરત સંઘના આમૂલચૂલ ઉપકારી, આગમોધ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પ.પૂ. આયાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ જેઓ “પૂ. સાગરજી મ.' ના લાડીલા, હુલામણા નામથી પણ પ્રસિદ્ધ હતાં તેમના જ સંશોધિત આગમો અમને પ્રતાકારે પુર્ન મુદ્રિત કરાવવાનો લાભ પ્રાપ્ત થયો છે. તા.ક. વર્તમાન કાળે ગ્રન્થો, શાસ્ત્રો, સુવિહિત ગીતાર્થ આચાર્ય ભગવંતો, ઈતિહાસકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વીર નિર્વાણના ૧૦૦૦ વર્ષમાં છ-છ વાચના-સંકલન બાદ ૧૫00 વર્ષ સુધીમાં આવું કોઈ કાર્ય થયેલ જણાતું નથી ત્યાર બાદ એકલા હાથે આપ બળે સૌ પ્રથમ આગમ ઉધ્ધારના ભગીરથ કાર્ય કરનાર ગુરૂદેવને કોટી-કોટી વંદના... [ tવાહૃ-ઋથનો ] संपादक श्री For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassa garsuri Gyanmandir ॥श्रीवहिदसाणं सूत्र। जइ णं भते!० उक्खेवओ, उवंगाणं चउत्थस्स वगस्स पुष्पचूलाणं अयमढे पं० पंचमस्स णं भंते! वग्गस्स उवंगाणं वहिदसाणं समणेणं भगवया जाव संपत्तेणं के अटे पं०?, एवं खलु जंबू! जाव दुवालस अझयणा पं० २० - निसढे माअनि वह वहे | पगता जुत्ती दसरह दढरहे योधणू महाधणू सत्तधणू नामे सयधणू य ॥५॥ जइ णं भंते! समणेणं जाव दुवालस अझयणा पं० पढमस्सणं भंते! उक्खेवओ, एवं खलु जंबू! तेणं कालेणं० बारवई नाम नगरी होत्था दुलावसजोयणायामा जाव पच्चक्खं देवलोयभूया उत्तपुरच्छिमे दिसीभाए एत्थणं रेवयए नामं पव्वए होत्या, तुंगे गगणतलमणुलिहंतसिहरे नाणाविहरुक्खगुच्छगुम्मलत्तावल्लीपरिगताभिरामे हंसमियमयूरकोंचसारसकागमयणसालकोइलकुलोववेते तडकडगवियरउझरपवालसिहरपउरे अच्छरगणदेवसंघविजाहरमिहणसंनिचिन्ने निच्चत्थणए दसारवरवीरपुरिसतेलोकबलवगाणं सोभे सुभए पियदसणे सुरुवे पासादीए जाव पडिरूवे, तस्स णं रेवयगस्स पव्वयस्स अदूरसामंते एत्थ णं नंदणवणे नामं उज्जाणे होत्था सव्वोउयपुष्फ जाव दरिसणिजे, तत्थं णं नंदणवणे उजाणे सुरप्पियस्स जक्खस्स जक्खायतणे होत्था चिराईए जाव बहुजणो आगम्म अच्चेति सुरप्पियं जक्खाययणं, से णं सुरप्पिए जक्खाययणे एगेणं ॥ श्रीवहिदसाणं सूत्र॥ पृ. सागरजी म. संशोषित For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir महता वणसंडेणं सव्वओ समता संपरिक्खित्ते जहा पुण्णभद्दे जाव सिलावट्टते, तत्थ णं बारवईए नयरीए कण्हे नामं वासुदेवे राया होत्था जाव पसासेमाणे विहरति, से णं तत्थ समुद्दविजयपामोक्खाणं दसण्हं दसाराणं बलदेवपामोक्खाणं पंचण्हं महावीराणं उग्गसेणपामोक्खाणं सोलसण्हं राइसाहस्सीणं पज्जुण्णपामोक्खाणं अट्ठाणं कुमारकोडीणं संबपामोक्खाणं सट्ठीए दुईतसाहस्सीणं वीरसेणपामोक्खाणं एक्कवीसाए वीरसाहस्सीणं रुप्पिणिपामोक्खाणं सोलसण्हं देवी साहस्सीणं अणंगसेणापामोक्खाणं अणेगाणं|| गणियासाहस्सीणं अण्णेसिंच बहूणं राईसरजावसत्थवाहप्पभिईणं वेयडगिरिसागरमेरागस्स दाहिणभरहस्स आहेवच्चं जाव विहरति, तत्य णं बारवईए नयरीए बलदेवे नामं राया होत्था महया जाव रज पसासेमाणे विहरति, तस्स णं बलदेवस्स रण्णो रेवई नाम देवी होत्था सोमाला जाव विहरति, तते णं सा रेवती देवी अण्णदा कदाई तसि तारिसगंसि सयणिजंसि जाव सीह सुमिणं पासिता पडिबुद्धा, एवं सुमिणदंसणपरिकहणं, कलातो जहा महाबलस्स, पन्नासतो, दातो पण्णासरायकण्णगाणं एगदिवसेणं पाणिं नवरं निसढे नामंजाव उपिपासादे विहरति, तेणं कालेणं० अरहा अरिटुनेभी आदिकरे दसधणूई वण्णतो जाव समोसरिते, परिसा निग्गया, तते णं से कण्हे वासुदेवे इमीसे कहाए लद्धढे समाणे हद्वतुट्ठ० एत्तो य कुडुंबियपुरिसे सद्दावेति त्ता एवं वदासी ख्यिामेव भो देवाणुप्पिया! सभाए सुहम्माए सामुदाणियं भेरि तालेहि, तते णं ते कुटुंबियपुरिसा जाव पडिसुणित्ता जेणेव सभाए सुहम्माए सामुदाणिया भेरी तेणेव उवा०त्ता सामुदाणियं भेरि महता २ सद्देणं तालेति, ततेणंतीसे सामुदाणियाए भेरीए महता २ सद्देणं तालियाए समाणीए ॥श्रीवहिदसाणं सूत्र॥] पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समुद्दविजयपामोक्खा दसदसारा देवीओ जाव अणंगसेणापामोक्खा अणेगगणियासाहस्सीणं अन्ने य बहवे राईसर जाव|| सत्थवाहप्पभितितो पहाया जाव पायच्छित्ता सव्वालंकारविभूसिया जहाविभवइड्डिसक्कारसमुदएणं अपेगइया हयगया जाव पुरिसवगुरापरिक्खित्ता जेणेव कण्हे वासुदेवे तेणेव उवा० त्ता करतल० कण्हं वासुदेवं जएणं विजएणं वद्धावेति, तते णं से कण्हे वासुदेवे कोडुंबियपुरिसे सहावेइ त्ता एवं क्यासी खिय्यामेव भो देवाणुप्पिया! आभिसेछ हत्थिरयणं पडिकप्पेह हयगयरहपवर जाव पच्चप्पिणंति, तते णं से कण्हे वासुदेवे० मजणघरे जाव दुरूढे अमंगलगा जहा कूणिए सेयवरचामरेहिं उद्धवमाणेहिं समुद्दविजयपामोक्खेहिं दसहिं दसारेहिं जाव सत्थवाहप्पभितीहिं सद्धिं संपरिवुडे सव्विड्डीए जाव रवेणं बारवई नगरी मझमझेणं जहा कूणिओ जाव पज्जुवासइ, तते णं तस्स निसढस्स कुमारस्स उप्पिं पासायवरगयस्स तं महता जणसदं च जहा जमाली जाव धम्म सोच्चा निसम्म वंदइ नमंसइ त्ता एवं वदासी सहहामि णं भते! निग्गंथं पावयणं जहा चित्तो जाव सावगधम्म पडिवजति त्ता पडिगते, तेणं कालेणं० अरहओ अरिष्टनेमिस्स अंतेवासी वरदत्ते नाम अणगारे उराले जाव विहरति, तते णं से वरदत्ते अणगारे निसढंकुमार पासति त्ता जातसद्धे जाव पज्जुवासमाणे एवं वयासी अहोणं भंते! निसढे कुमारे इडे इट्ठरूवे कंते कंतरूवे एवं पिए मणुन्ने मणामे मणामरूवे सोमे सोमरूवे पियदंसणे सुरूवे, निसढे णं भंते! कुमारेणं अयमेयारूवा माणुयइड्डी किणालद्धा किणा पत्ता पुच्छ। जहा सूरियाभस्स, एवं खलु वरदत्ता! तेणं कालेणं० इहेव जंबुद्दीवे भारहे वासे रोहीडए नाम नगरे होत्था रिद्धस्थिभियसमिदा महवत्ते उजाणे |॥ श्रीवहिदसाणं सूत्र। | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मणिदत्तस्स जक्खस्स जक्खाययणे, तत्थ णं रोहीडए नगरे महब्बले नामं राया, पउमावई नामं देवी, अन्नया कदाइ तसि तारिसगंसि|| सयणिजंसि सीहं सुभिणे एवं जम्मणं भाणियव्वं जहा महाबलस्स नवरं वीरंगतो नाम बत्तीसतो दातो बत्तीसाए रायवरकन्नगाणं पाणिं जाव ओगिजमाणे २ पाउसवरिसारत्तसरयहेमंतगिम्हवसंते छप्पि उऊ जहाविभवं संमाणेइ त्ता इट्टे सद्द जाव विहरति, तेणं कालेणं० सिद्धत्था नाम आयरिया जातिसंपन्ना जहा केसी नवरं बहुस्सुया बहुपरिवारा जेणेव रोहीडए नगरे जेणेव मेहवत्ते उजाणे जेणेव मणिदत्तस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागते, अहापडिरूवं जाव विहरति, परिसा निग्गया, तते णं तस्स वीरंगतस्स महता, जणसहं च जहा जमाली निगतो धम्म सोच्चा जं नवरं देवाणुप्पिया! अम्मापियरो आपुच्छामि जहाँ जमाली निक्खंतो जाव अणगारे जाते जाव गुत्तभयारी, तते णं से वीरंगते अणगारे सिद्धत्थाणं आयरियाणं अंतिए सामाइयमादियाइंजाव एक्कारस अंगाई अहिज्जति त्ता बहूइंजाव चउत्थ जाव अप्पाणं भावेमाणे बहुपडिपुण्णाई पणयालीसवासाइं सामन्नपरियायं पाउणिता दोमासियाए संलेहणाए अत्ताणं झूसित्ता सवीसं भत्तसयं अणसणाए छेदिता आलोइय० समाहिपत्ते कालमासे कालं किच्चा बंभलोए कप्पे मणोरमे विमाणे देवत्ताए उववन्ने, तत्थ णं अत्थेगइयाणं देवाणं दस सागरोमाई लिई, तत्थ णं वीरंगयस्स देवस्स दस सागरोवमाई लिई पं०, से गं वीरंगते देवे तातो देवलोगाओ आउक्खएणं जाव अणंतरं चयं चइत्ता इहेव बारवईए नयरीए बलदेवस्स रन्नो रेवईए देवीए कुच्छिंसि पुत्तत्ताए उववन्ने, त्ते णं सा रेवती देवी तंसि तारिसगंसि सयणिजसि सुमिणदंसणं जाव उप्पिं पासायवरगते विहरति, तं एवं खलु || ॥श्रीवहिदसाणं सूत्र॥ | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shei Kailassagarsuri Gyanmandir || वरदत्ता! निसढेणं कुमारेणं अयमेयारूवा ओराला मणुयइड्डी लद्धा०, पभूणंभंते! निसढे कुमारे देवाणुप्पियाणं अंतिए जाव पव्वइत्तए?, हंता पभू, सेवं भंते! सेवं भते!, इइ वरदत्ते अणगारे जाव अपाणं भावमाणे विहरति, तते णं अरहा अरिद्वनेमी अण्णदा कदाइ बारवतीओ नगरीओ जाव बहिया जणवयविहारं विहरति, निसढे कुमारे सभणोवासए जाए अभिगतजीवाजीवे जाव विहरति, तते णं से निसढे कुमारे अण्णया कयाइ जेणेव पोसहसाला तेणेव उवा० त्ता जाव दब्भसंथारोवगते विहरति, तते णं तस्स निसढस्स कुमारस्स पुव्वत्तावरत० धम्मजागरियं जागरमाणस्स इमेयारूवे अन्झथिए०-धन्ना णं ते गामागरजावसंनिवेसा जत्थ णं अरहा अरिटुनमी विहरति, धन्ना णं ते राईसरजावसत्थवाहप्पभितिओ जे णं अरिष्टनेमि वंदति नमंसति जाव पंजुवासति, जति णं अहा अरिटुनेमी/ पुव्वाणपुब्दि० नंदणवणे विहरेज्जा तेणं अहं अरहं अरिद्वनेमि वंदिजा जाव पज्जुवासिज्जा, तते णं अहा अरिहनेभी निसढस्स कुमारस्स अयमेयारूवं अन्झत्थियं जाव वियाणित्ता अट्ठारसहिं समणसहस्सेहिं जाव नंदणवणे उजाणे०, परिसा निग्गया, तते णं निसढे कुमारे| इमीसे कहाए लद्धढे समाणे हट्ठ० चाउग्घंटेणं आसरहेणं निगते जहा जमाली जाव अम्मापियरो आपुच्छिता पव्वयिते अणगारे जाव गुत्तबंभयारी, तते णं से निसढे अणगारे अरहतो अरिष्टनेमिस्स तहारुवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जति त्ता) बहूई चउत्थछट्ठ जाव विचित्तेहिं तवोकभ्मेहिं अपाणं भावमाणे बहुपडिपुण्णाई नव वासाई सामण्णपरियागं पाउणति त्ता बायालीसं भत्ताइ अणसणाए छेदेति ना आलोइयपडिक्वते समाहिपत्ते आणुपुवीए कालगते, तते णं से वरदत्ते अणगारे निसलं अणगारं |॥श्रीवण्हिदसाणं सूत्र पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कालगतं जाणित्ता जेणेव अरहा अरिटुनेमी तेणेव उवा०त्ता जाव एवं क्यासी एवं खलु देवाणुप्पियाणं अंतेवासी निसढे नाम अणगारे|| पगतिभद्दए जाव विणीए, से णं भंते! निसढे अणगारे कालमासे कालं किच्चा कहिं गते०?, वरदत्तादि! अहा अरिटुनेमी वरदत्तं अणगारं एवं व्यासी एवं खलु वरदत्ता! ममं अंतेवासी निसढे नाम अणगारे पगइभद्दे जाव विणीए ममं तहारूवाणं थेराणं अंतिए समाइयमाइयाई एक्कारस अंगाई अहिजित्ता बहुपडिपुण्णाई नव वासाई सामण्णपरियागं पाउणित्ता बायालीसं भत्ताई अणसणाए छेदेत्ता आलोइयपडिईते समाहिपत्ते कालमासे कालं किच्चा उड्डे चंदिमसूरियगहनक्खत्ततारारुवाणं सोहम्मीसाणजावअच्चुते तिण्णि य अट्ठारसुत्तरे गेविजविमाणावाससते वीतीवतित्ता सव्वसिद्धविमाणे देवत्ताए उववण्णे, तत्थ णं देवाणं तेत्तीसं सागरोवमाई लिई पं० से णं भंते! निसढे देवे तातो देवलोगाओ आउक्खएणं जाव अणंतरं चयं चइत्ता कहिं गच्छिहिति०?, वरदत्ता! इहेव जंबुद्दीवे महाविदेहे वासे उन्नाते नगरे विसुद्धपिइवंसे रायकुले पुत्तताए पच्चायाहिति, तते णं से उम्मुक्कबालभावे विण्णयपरिणयमित्ते जोव्वणगमणुप्पत्ते तहारुवाणं थेराणं अंतिए केवलबोहिं बुज्झित्ता अगाराओ अणगारियं पव्वजिहिति, सेणं तत्थ अणगारे भविस्सति ईरियासमिते जाव गुत्तबंभयारी, से णं तत्थ बहूहिं चउत्थछट्ठभदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं विचित्तेहिं तवो कम्मेहिं अप्पाणं भावेमाणे बहूई वासाई सामण्णपरियागं पाउणिस्सति त्ता मासियाए संलेहणाए अत्ताणं झूसिहिति त्ता सटुिंभत्ताई अणसणाए छेदिहिति त्ता जस्सहाए कीरतिणग्गभावे मुंडभावे अण्हाणए जाव अदंतवणए अच्छत्तए अणोवाहणए फलहसेजा कट्ठसेजा केसलोए बंभचेरवासे || ॥ श्रीवहिदसाणं सूत्र। पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir घरपवेसे पिंडवायलद्धावलद्धे उच्चावया य गामकंटया अहियासिज्जति तभटुं आराहेति त्ता चरिमेहिं उस्सासनिस्सासेहिं सिज्झिहिति|| जाव सव्वदुक्खाणं अंतं काहिति, एवं खलु जंबू! समणेणं भगवया महा० जाव निक्खेवओ, इइ निसहझ्यणं१, एवं सेसावि एकारस अझयणा नेयव्वा संगहणीअणुसारेण अहीणमइरित्ता एक्कारससुवि । ३०॥२-१२ वण्हिदसा पंचभो गो १२॥ निरयावलियासुयखंधो समत्तो, सभत्ताणि उवंगाणि, निरयावलियाउवंगे णं एगो सुयखंधो पंच वगा पंचसु दिवसेसु उद्दिस्संति, तत्थ चउसु दस २ उद्देसगा पंचमवग्गे बारस उद्देससगा।३१। श्रीनिरयावलिकाधुपांगपञ्चकं सम्मत्तं ॥ महावीर स्वामीनीपट्ट परंपरानुसार कोटीगण-वैरी शाखा-चान्द्रकुल प्रचंड प्रतिभा संपन्न, वादी विजेता परमोपास्यपू. मुनि श्री झवेरसागरजी म.सा. शिष्य बहुश्रुतोपासकसैलाना नरेश प्रतिबोधक-देवसूर तपागच्छ-समाचारी संरक्षक-आग्मोध्धारक पूज्यपाद आचार्य देवेश श्री आनंदसागर सूरीश्वरजी महाराजा शिष्य प्रौढ़ प्रतापी, सिध्धचक्रआराधक समाज संस्थापक पूज्यपाद आचार्य श्री चन्द्रसागर सूरीश्वरजी म.सा. शिष्य चारित्र चूडामणी, हास्यविजेता-मालवोध्धारक महोपाध्याय श्री धर्मसागरजी म.सा. शिष्य आगमविशारद-नमस्कार महामंत्र समाराधक पूज्यपाद पंन्यासप्रवर श्री अभयसागरजी म.सा-शिष्य शासन प्रभावक नोडर वक्ता पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. शिष्य परमात्म भक्तिरसभूत पू. आ. श्री जिनचन्द्रसागर सू.म.सा. लघुः युरु भ्राता प्रवचन प्रभावक पू. आ. श्री हेमचन्द्रसागर सू.म. शिष्य पू. गणिवर्थ श्री पूर्णचन्द्र सागरजी म.सा. आ आगमिक सूत्र अंगे सं.२०५८/५९/६० वर्ष दरम्यान संपादन कार्य माटे महेनत करी प्रकाशक दिने पू. सागरजी म. संस्थापित प्रकाशन कार्यवाहक जैनानंद पुस्तकालय सुरत द्वारा प्रकाशित करेल छे. | प्रशस्ति संपादक श्री For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only