Book Title: Zaverabdhi Granthtrayi Sanuwad Nirnay Prabhakar Jinmurtipradip Jinbhakti Prakash
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 109
________________ ૯૬) . શ્રી ભક્તિ પ્રકાશ ૨૭. શ્રી દશાશ્વત સ્કંધ - આઠમા અધ્યયન શ્રી પયુષણા કલ્પ મેં કહા હે કે શ્રી મહાવીર મહારાજને માતાપિતાને અનેક જિનમંદિરો મેં મહોત્સવ કરવાયા , મહાવીર કે માતા પિતા શ્રાવક હે યે બાત શ્રી આચારાંગસૂત્રમ્ કહી હૈ. ૨૮. શ્રી વ્યવહાર સૂત્ર મેં - ૧) ગીતાર્થ લોકોને જીનકી પ્રતિષ્ઠા કરી હૈ એસી જો અરિહંત ચૈત્ય અર્થાત જિનપ્રતિમા ઉનકે આગે આલોયણા લેણી. ૨) જો સાધુ જાનબુઝ હર ઉસૂત્રોની પ્રરૂપણા કરતા હૈ ઉસકો જન્મભર જિનશાસનમેં નહી લેના. ૨૯. શ્રી જીવકલ્પ સૂત્ર મેં - ૧) સાધૂકો જિન પ્રતિમાકો દર્શન કહા 30. શ્રી મહાવીશીથ સૂત્ર મેં - ઈસ સૂત્રમેં જિનમંદીરકા, જિન પ્રતિમાકા, અઠ્ઠાઈ મહોત્સવ કા, જલ ચંદન પુષ્પ, ધૂપ-દીપ, નૈવેધ વગેરે દ્રવ્યપૂજાકા તથા ચૈત્યવંદનાદિક ભાવપૂજા અનુકંપાસે જીવ બચાવને કા ઈત્યાદિક અનેક અધિકાર હૈ ઓર જો ઉસૂત્રોકી પ્રરૂપ્રણા કરતે હૈ વો ચારગતિકે અંદર પરિભ્રમણ કરતા હૈ. ૩૧. શ્રી દશવૈકાલિક સૂત્ર મે - ૧) ઈસસૂત્રક નિર્યુકિત મેં કહા હૈ કે શ્રી જે (શá) ભવભટ્ટને શ્રી અરિહંતકી પ્રતીમા દેખકર પ્રતિબોધ પાય કર દીક્ષા લીધી બાદ આચાર્ય હોકર શ્રી મણકે મુનિકે વાસ્ત દશવૈકાલિક સૂત્ર કિયે. ૨) ચોથા અધ્યયન રસજ્જા અર્થાત વાસી વિદલ ઔર કાળ પોહોચે ઉપરાંત પદાર્થોમેં ત્રસજીવકો ઉતપતી કહી છે. વાસ્તે અભક્ષ્ય હૈ. ૩૨. શ્રી ઉતરાધ્યયત સૂત્રĀ - ૧) ૨૮ મેં અધ્યયનમેં સમકિતના આઠ આચાર કહે હૈ, વહાં સ્વામીવચ્છલ ઔર પ્રભાવના યાને રથયાત્રા, અઠ્ઠાઈ મહોત્સવ, સ્વામી વત્સલાદિક અનેક રીતિ સે જીન ધર્મો કો દીપવનામે સમકિત હે - સો ઠાણાંગમેં સંવર કહા હૈ. ૨) ઉનતીસમા અધ્યયનમેં સ્તવસ્તુતિકા ફળ, જ્ઞાન, દર્શન ચારિત્રકી બોધલાભ કહા

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112