Book Title: Vachanamrut 0932
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 932 પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વર્તે છે વવાણિયા, જયેષ્ઠ વદિ 10, 1956 પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વર્તે છે, વિક્ષેપ કર્તવ્ય નથી. હે આર્ય ! અંતર્મુખ થવાનો અભ્યાસ કરો. શાંતિઃ

Loading...

Page Navigation
1