Book Title: Vachanamrut 0899
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 899 સર્વ સાવદ્ય આરંભની નિવૃત્તિપૂર્વક મોહમયી, કાર્તિક સુદ 5, બુધ, 1956 સર્વ સાવદ્ય આરંભની નિવૃત્તિપૂર્વક બે ઘડી અર્ધ પ્રહાર પર્યત ‘સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા’ આદિ ગ્રંથની પ્રત કરવાનો નિત્યનિયમ યોગ્ય છે. (ચાર માસ પર્યત)

Loading...

Page Navigation
1