Book Title: Vachanamrut 0829
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 829 મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો મોરબી, માહ વદ 0)), 1954 મુમુક્ષપણું જેમ દ્રઢ થાય તેમ કરો; હારવાનો અથવા નિરાશ થવાનો કંઇ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઇ જ નથી.

Loading...

Page Navigation
1